________________
૪૮૩ અહીં કહે છે-વસ્તુ પોતે જ પોતાના પરિણામરૂપ કર્મની કર્તા છે, એ | ધર્મ દ્રવ્ય જે સ્વયં ગમન કરતા જીવ અને પુદ્ગલને ગમન કરવામાં નિમિત્ત હોય, નિશ્ચય છે. પરદ્રવ્યનું કર્તા પરદ્રવ્ય ત્રણકાળમાં નથી. પરદ્રવ્યનો કર્તા
તેને ધર્મ દ્રવ્ય કહે છે. તે એક છે. (૨) જે સ્વયં ગતિ કરતાં, જીવ અને આત્મા, ત્રણ કાળમાં નથી. આ મૂળ વાત છે.
પુદ્ગલને ગતિ કરવામાં નિમિત્ત હોય, તેને ધર્મ દ્રવ્ય કહે છે. જેમ ગતિ કરતી (૩૩) ધર્મ એટલે શકિત-સ્વભાવ. ધર્મી એક શાશ્વત, આત્મદ્રવ્ય છે, અને માછલીને ગતિ કરવામાં, પાણી. તેના ચિતિશિ, જ્ઞાન, સુખ, વીર્ય, આદિ ધમો ત્રિકાળ શાશ્વત છે, તેની ધર્મ ધુરંધર ધર્મમાં અગ્રેસર, ધર્મની જવાબદારી ઉપાડનાર, ધર્મના સ્થંભ. પર્યાય પ્રગટે છે, તે એક સમયની છે, પર્યાય શાશ્વત નથી, ક્ષણિક છે, પણ ધર્મ પ્રયતન :આત્માના હિતમાં લાગી જવું તે શાશ્વત ધ્રુવના આશ્રયે પ્રગટ થાય છે. (૩૪) પડતી વૃત્તિને સ્વભાવમાં ધર્મ સન્યાસ :ક્રોધ, માન, માયા, લોભ આદિ દોષો છેદ તે. ટકાવી રાખે, તે ધર્મ છે. અધોગતિમાં એટલે પરભાવમાં (વિભાવમાં, ધર્મ, અર્થ, કામ અને મોણ :ધર્મ એટલે પુણ્ય, અર્થ એટલે લક્ષ્મી, અને શ્રેમ એટલે પ્રમાદમાં) જવા ન દે અને સ્વભાવમાં સ્થિર રાખે, તે ધર્મ. (૩૫) વિષયની વાસના-આ ત્રિ વર્ગ છે. મોક્ષગતિ એ અપવર્ગમાં છે. સિધ્ધ ગતિનું આત્મસ્વરૂપને ઓળખવું, આત્મામાં સ્થિર થવુ, તે ધર્મ છે. (૩૬) નરક, નામ અપવર્ગ છે. તિર્મય આદિ ગતિમાં ભમવારૂપ દુઃખથી, આત્માને બચાવ-ઉદ્ધારી, ઉત્તમ ધર્મ કથાનયોગ : જે શાસ્ત્રોમાં તીર્થકર આદિ પુરુષોનાં જીવનચરિત્ર હોય આત્મિક અવિનાશી, અતીન્દ્રિય મોક્ષસુષ્ટમાં ધારણ કરે, તે ધર્મ છે. (૩૭). ધર્યકર્તવ્ય ભકિત કરતાં જે આત્મહિતના વિચાર આવે, કષાયની મંદતા થાય, ધર્મ, તે આત્માનો સ્વભાવ છે. પર૫દાર્થમાં આત્મ બુદ્ધિ થઇ રહી છે, તે
આત્માના પરિણામ સ્થિર થાય, તે ધર્મકર્તવ્ય છે. છોડી, પોતાના જ્ઞાતા, દૃષ્ટારૂપ સ્વભાવની શ્રદ્ધા, અનુભવ તથા જ્ઞાયક ધર્મતત્વ:ધર્મનું સ્વરૂપ સ્વભાવમાં જ વર્તવારૂપ આચરણ, તે ધર્મ છે. ઉત્તમ થયા, માર્દવ, આર્જવ, ધર્મદ :ધર્મ આપનાર સત્ય, શૌચ, સંયમ, તપ, ત્યાગ, આકિંચન અને બ્રહ્મચર્યરૂપ, પોતાના ધર્મદ્રવ્ય જે સ્વયં ગમન કરતાં જીવ અને પુદગલોને ગમન કરવામાં નિમિત્ત હોય આત્માનાં પરિણામ, તે ધર્મ છે. ધર્મ, અર્થ, કામને મોક્ષ-એ ચારે પુરુષ
તેને ધર્મદ્રવ્ય કહે છે; જેમ સ્વયં ગમન કરતી માછલીને ગમન કરવામાં અર્થોમાં (પુરુષ પ્રયોજનમાં) મોક્ષ જ સારભૂત (શ્રેષ્ઠ, તાત્વિક) પુરુષાર્થો. પાણી. (૩૮) હંમેશા રહેનારો ગુણ, સ્વભાવ, ગુણ
ધર્મદ્રવ્ય અને અધર્મદ્રવ્ય ધર્મદ્રવ્ય અને અધર્મદ્રવ્ય બન્ને, એક એક અખંડદ્રવ્ય છે. ધર્મ એટલે શું?:
અને તે બન્નેય, સમસ્ત લોકાકાશમાં વ્યાપ્ત છે. (૧) કર્મના નિમિત્તાધીન થવાથી (રાગદ્વેષમાં જોડાવાથી, બંધનભાવની જે વૃત્તિ ધર્મદ્રવ્યનો વિશેષ ગુણ ધર્મ દ્રવ્યમાં ગતિ હેતુત્વ વગેરે, તેનો વિશેષ ગુણ છે.
થાય, તે મારું સ્વરૂપ નહિ, એમ સ્વભાવના જોર વડે, જે પરાશ્રયમાં પડતાં ધર્મધનભોગ :વીતરાગ ધર્મરૂપી ધનનો, ભોગવટો. ધારી રાખે અટકાવ), તે ધર્મ.
ધર્મધ્યાન ધર્મમાં ચિત્તની લીનતા. તે ધ્યાન ચાર પ્રકારે છે :- આણાવિચય, (૨) હું પરાત્રિત નથી. નિરાવલંબી, અવિકારી, અસંગ, જ્ઞાનાનંદથી પૂર્ણ છું, અપાયરિચય, વિપાકવિચય, સંસ્થાન વિચય. (૨) ધર્મ ધ્યાનમાં ચાર લક્ષણ
એવા નિત્ય સ્વભાવના જોરે પોતાના જ્ઞાન, શ્રદ્ધાન અને ચારિત્રરૂપ નિર્મળ કહું છું :- (૯) આજ્ઞારુચિ-એટલે, ભગવાનની આજ્ઞા અંગીકાર કરવાની રુચિ ભાવના ધારી રાખવા, તે ધર્મ છે. (ધારી રાખવા એટલે ટકાવી રાખવા.)
ઉપજે, તે. (૯) નિસર્ગચિ - આત્મા સ્વાભાવિકપણે જાતિસ્મરણાદિશ ધર્મ કોને કહે છે ? :નિજ આત્માની અહિંસાને, ધર્મ કહે છે.
જ્ઞાને કરી, શ્રુતસહિત ચારિત્રધર્મ ધરવાની રુચિ પાસે, તેને નિસર્ગરુચિ કહે