________________
૪૫૨ દટાંત સિદ્ધાંત (૨) ઉદાહરણ, દાખલો (૩) દષ્ટાંત વડે સમજાવવાની હોય તે
વાત,ઉપમેય.(અહીં પરમાણુ તે વર્ણાદિક દષ્ટાંતરૂપ પદાર્થો છે તથા જીવ ને જ્ઞાનાદિક દાષ્ટાંતરૂપ પદાર્થો છે.) (૨) દષ્ટાંત વડે સમજાવવાની હોય તે વાત; ઉપમેય; સિદ્ધાંત.
ખેદ, (૧૩) મદ, (૧૪) રતિ, (૧૫) વિસ્મય, (૧૬) નિદ્રા, (૧૭) જન્મ | અને (૧૮) ઉદ્વેગ. આ અઢાર દોષ છે. વર્તમાન અવસ્થામાં, પરાશ્રિત દષ્ટિ રાખે ત્યાં સુધી, વ્યવહારે એકેક સમયની અવસ્થા પૂરતો રાગ-દેષ, મોહરૂપી વિકાર, નવો થાય છે. શ્વભાવમાં વિકાર નથી. ચાર પ્રકારના છેઃ- (૧) અહંકાર, (૨) અવિનય, (૩) અર્ધદગ્ધપણું, પોતાને જ્ઞાન નહીં છતાં પોતાને જ્ઞાની માની બેસવાપણું અને (૪) રસલુબ્ધપણું. એ ચારમાંથી એકપણ દોષ હોય, તો જીવને સમકિત ન થાય. આમ શ્રીઠાણાંગ સૂત્રમાં કહયું છે.
ભૂલ, ચૂક, ખોડખાંપણ, ખામી, દોષને દળવા :દોષનો ક્ષય કરવો. દોષિત :દુષ્ટ દોષો જગતનાં છએ દ્રવ્યો અત્યંત નિકટ. (૨) સર્વ વિકારો દોષોને કળવા દોષોનો નાશ કરવો. દોષોને દળવા દોષોનો નાશ કરવો. દોહદ ગર્ભિણી સ્ત્રીને થતો અભિલાષ, તીવ્ર ઇચ્છા દશ્ય દેખાવા યોગ્ય (૨) દેખવાયોગ્ય પદાર્થ દશ્યને અદશ્ય કરી, અદશ્યને દશ્ય ક :દેહ તરફ દષ્ટિ ન દેતાં, અંદર રહેલા ચૈતન્યને
જોઉં, અંતર દૃષ્ટિથી સર્વત્ર આત્મા, આત્મા, તુંહિ, તુંહિ, એક એ જ પરમાત્મતત્ત્વને જોઉં, સર્વ આત્માઓનું અને મારું મૂળ શુદ્ધ ચૈતન્ય આનંદઘન પરમાત્મ સ્વરૂપને ચિંતવું, ભાવું, ધ્યાવું, અનુભવું તો, કેવું અપૂર્વ
આત્મશ્રેય સધાય? દશિ :દર્શન દર્શિતા દેખાડેલું, બતાવવામાં આવેલું. દુથફત :દોષ દ8:પ્રત્યક્ષ
દષ્ટિ :બુદ્ધિ (૨) શ્રદ્ધા (૩) લક્ષ, જ્ઞાન, સમઝ, સૂઝ, ધ્યાન, લક્ષ્મ, અભિગમ,
વલણ, નજર (૪) દર્શન, સમ્યગ્દર્શન, સમ્યગદષ્ટિ, સમ્યકત્વ (૫) બુદ્ધિ
(૬) નજર, દષ્ટિ શક્તિ જોવાની શકિત દષ્ટિગોચર જોનારને પ્રત્યક્ષ થાય, ઇન્દ્રિયોથી અનુભવી શકવાની સ્થિતિ. (૨)
આંખને પ્રત્યક્ષ દાિં જોર કયાં દેવાથી સમર્થન પ્રગટ થાય ? :જ્ઞાયક નિક્રિયતળ ઉપર તું દષ્ટિ
થાય ને ? પર્યાય ઉપર શું કામ જોર દે છો ? આ મારી ક્ષયાપરામની પર્યાય વધી, આ મારી પર્યાય થઇ એમ પર્યાય ઉપર જોર શું કામ દો છો ? પર્યાયના પલટતાં અંશમાં ત્રિકાળી વસ્તુ થોડી આવી જાય છે ? ત્રિકાળી ધ્રુવદળ જે નિત્યાનંદ પ્રભુ છે, તેના ઉપર જોર છે ને ? ઘાનાનંદ સાગરના તરંગો ઉછળે છે તેના ઉપર જોર ન દે. જરંગો ન જોતાં આનંદ સાગરના દળ ઉપર જોર દે ને! અનાદિથી ક્ષણિક પર્યાય ઉપર જોર છો તે છોડી દેને ત્રિકાળી ધૃવ નિત્ય જ્ઞાયકદળ ઉપર જોર દે અને દષ્ટિને થાય તો સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની
નિર્મળ પર્યાય પ્રગટશે. દષ્ટિની નેત્ર દકિનો આધાર વિષય દષ્ટિપ્રધાન :સત્યશોધક નજર, ભેદને પારખનાર દષ્ટિામ:જોવામાં થયેલી, ભ્રાન્તિ કે ભૂલ દશિગ ધમનો ધ્યેય ભૂલી વ્યીકતગત રાગ કરવો તે. દષ્ટિવંત :જ્ઞાની આત્મા (૨) આચાર્ય આદિ પુરૂષો દટિવિકાર મિથ્યા દર્શન, ભવબીજ