________________
૨૩૯ અનુભવવાનું છે, દર્શનનું કાર્ય સામાન્ય પ્રતિભાસ છે, અસ્તિત્વનું કાર્ય | એકત્વપ્રત્યભિશાન :સ્કૃતિ અને પ્રત્યક્ષના વિષયભૂત પદાર્થમાં એક્તા બતાવવા હોવાપણું છે. જ્ઞાન વડે બધા ગુણો જુદા જુદા અને કિંચિત એકમેક છે. જેમ જોડરૂપ જ્ઞાનને એકત્વપ્રત્યભિજ્ઞાન કહે છે. જેમકે-આ તે જ મનુષ્ય છે કે જેને જણાય છે. બધા ગુણોનો આનંદ જુદો જુદો છે. છતાં તે બધા ગુણનું કાલે જોયો હતો. એકપણું કેવી રીતે છે તે સમજીને એકત્વને લક્ષમાં લેવાની આ વાત છે. આ એકત્વવિભક્ત પરથી ભિન્ન અને સ્વથી એકત્વરૂપ તેવા આનંદમૂર્તિ ભગવાન સમજણની વિધિ વિના ત્રણ કાળ, ત્રણ લોકમાં બીજો ઉપાય નથી. એક આત્મા. હોય ત્રણ કાળમાં, પરમારથનો પંથ; પ્રેરે તે પરમાર્થને, તે વ્યવહાર સાંત. એક્વમાં બીજાની સાથે બંધની કથા :નિમિત્તના સંબંધની કથા; કર્મના આત્મસિદ્ધિ ગાથા ૩૬ તત્ત્વમાં અવિરોધ૫ણે સમજણપૂર્વકની જે નિમિત્તથી થતા વિકારો,-દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા આદિ, શુભ કે વિચારણા, શ્રદ્ધા, જ્ઞાન તે જ પુણ્ય-પાપ રહિત અવિકારી સ્વરૂપમાં હિંસા, જૂઠ આદિ, અશુભભાવો-સાથે એકત્વપણાની બંધ કથા. કરવામાં પ્રેરે, તે જ્ઞાનની સ્થિરતારૂપ વ્યવહાર જ્ઞાનીને કબૂલ છે. એ વિધિથી એકત્વવિભક્ત સ્વથી એકત્વ અને પરથી ભિન્ન; સ્વભાવથી એકત્વ૫ણે છે અને સ્વરૂપને સમજી એકવાર અંતરમાં લક્ષ તો કરી લે ! જેમાં વિકાર તો નથી રાગથી વિભક્ત છે; સ્વભાવથી અભિન્ન એન રાગથી ભિન્ન. (૨) ભિન્ન પરંતુ ગુણ-ગુણીની જુદાઈ પણ નથી. વર્તમાનમાં એવા પૂર્ણ નિર્મળ આત્માનું એકત્વ; સ્વથી એકરૂપ, પરથી ભિન્ન. પરથી ભિન્ન અને સ્વથી સ્વભાવનો અનુભવ કરતાં વસ્તુમાં જે અનંત ગુણો છે, તે કિંચિત ભેગા
એકત્વરૂપ. અને ગુણના સ્વાદભેદે જુદા છે; એક સ્વાનુભવે અનુભવવામાં આવતાં એકત્વવિભક્ત આત્મા ૫રથી ભિન્ન અને સ્વથી એકત્વરૂપ, એવા આનંદમૂર્તિ દર્શન, જ્ઞાન, ચારિત્રના જુદા જુદા પ્રકાર અનુભવવામાં આવશે નહિ.
ભગવાન આત્મા; સ્વભાવથી એકત્વ અને વિભાવથી વિભક્ત, એવો એકત્વગતપણે (°) નિશ્ચયરત્નત્રયરૂપ પરિણતિ; દર્શન-જ્ઞાન-ચારિત્રમાં સ્થિત. આત્મા; પુણ્ય-પાપના ભાવોથી ભિન્ન, અને પોતાના સ્વરૂપ ચૈતન્યથી (૯) એક પણાની શ્રદ્ધા, એકપણાનું જ્ઞાન અને એકપણામાં રમણતા વર્તે
અભિન્ન, આત્મા. છે, ત્યારે દર્શન-જ્ઞાન-ચારિત્રમાં સ્થિત હોવાથી, સ્વ સમય છે.
એકતા-એકક્ષણાણપણું દ્રવ્ય પ્રધાન નિશ્ચયનયથી માત્ર એકાગ્રતા, એક જ એકત્વગતપણે એકપણું માનીને.
મોક્ષમાર્ગનું લક્ષણ છે. એકત્વતિયય : પોતામાં રહેલા પોતાના સ્વરૂપને પ્રાપ્ત થવું તે એકત્વનિશ્ચય. (૨) એક દેશ વ્યતિરૂ૫ :અંશે પ્રગટરૂ૫.
તારા આત્મદ્રવ્યમાં તારા અનંતગુણ અને તેની નિર્મળ પર્યાયથી ત્રણે કાળે એકદેશ વિરતિ એકદેશ પાપ ક્રિયાથી રહિત ગૃહસ્થાચાર, શ્રાવકાચાર-શ્રાવક તારું એકત્વ-લીનપણું છે, તે નિશ્ચય સત્ છે.
ક્રિયા. અણુવ્રત ગ્રહણ કરવાની ક્રિયા. એકત્વનિશયને પ્રાપ્ત નિજ શુદ્ધાત્મા એના એકત્વમાં પરિણમે; સમ્યગ્દર્શન- એકને નહિ જાણનાર સર્વને જાણતો નથી એમ નક્કી કરે છે જો અનંત જ્ઞાન-ચારિત્રની, પર્યાયપણે પરિણમે.
પર્યાયવાળા એક દ્રવ્યને (આત્મદ્રવ્યને જાણતો નથી તો તે યુગપ સર્વ એકત્વનિઘયગત દ્રવ્ય જે પોતે ધૃવ તેમાં પોતાના સ્વગુણ પર્યાયપણે પરિણમે અનંત દ્રવ્યસમૂહને કઇ રીતે જાણી શકે ? આત્મા જ્ઞાનમય હોવાથી પોતાને તેને સ્વસમય કહેવામાં આવે છે.
સંચેતે છે- અનુભવે-જાણે છે; અને પોતાને જાણતાં સર્વ શેયો-જાણે કે તેઓ જ્ઞાનમાં સ્થિત હોય એ રીતે-જણાય છે, કારણકે જ્ઞાનની