SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ છે. વૈકાલિક ઊર્ધ્વ પ્રવાહ સામાન્ય તે દ્રવ્ય છે. સાથે સાથે રહેવાના ભેદો તે | નરદ્ધિ સમૃદ્ધિ, આબાદી; ઉત્કર્ષ; સિદ્ધિ; લક્ષ્મીદેવી, પાર્વતી. (૨) વૃદ્ધિ; (૩) ગુણો છે, અને ક્રમે ક્રમે થતા ભેદો તે, પર્યાયો છે. લબ્ધિ; સંપદા; યોગ્યતા. (૪) ભોગ અને ઉપભોગરૂપ ઘોડા, હાથી, મણિ ઊર્ધ્વતા સામાન્ય સ્વરૂપ દ્રવ્ય :કાળની અપેક્ષાએ ટકવું તે, અર્થાત્ કાળ-અપેક્ષિત અને રત્ન, રૂપ, , સંપદા તથા તે સંપદાની પ્રાપ્તિના કારણનું નામ ઋદ્ધિ છે. પ્રવાહને ઊંચાઇ અથવા ઊર્ધ્વતા કહેવામાં આવે છે. ઊર્ધ્વતા સામાન્ય અર્થાત્ ત્રણ લોકમાં રહેનારી સર્વ સંપદાઓ તથા દેવ, અસુર અને મનુષ્યભવની અનાદિ અનંત ઊંચો (કાળ અપેક્ષિત પ્રવાહ સામાન્ય, તે દ્રવ્ય. સંપ્રાપ્તિના કારણોને પણ સર્વજ્ઞ ભગવાન જાણે છેઃ એ ઉક્ત કથનનું તાત્પર્ય ઊર્ધ્વપ્રચય :સમયવિશિષ્ટ વૃત્તિઓનો પ્રચય, તે ઊર્ધ્વપ્રચય. ઊર્ધ્વપ્રચય, તો સર્વ દ્રવ્યોને અનિવાર્ય જ છે, કારણકે દ્રવ્યની વૃત્તિ કોટિને (-ભૂત, વર્તમાન અષભદેવ :જૈનોના આદિ તીર્થંકર. અને ભવિષ્ય એવા ત્રણ કાળને સ્પર્શતી હોવાથી, અંશો સહિત છે, પરંતુ નાથભદેવ ભગવાન ઋષભદેવ ભગવાન જન્મથી જ ત્રણ જ્ઞાનના ધણી ક્ષાયિક આટલો ફેર છે કે, સમયવિશિષ્ટ વૃત્તિઓનો પ્રચય, તે (કાળ સિવાય) સમકિતી હતા. ૮૩ લાખ પૂર્વ સુધી તેને ચારિત્ર ન આવ્યું. ગૃહસ્થાશ્રમમાં બાકીનાં દ્રવ્યોને ઊર્ધ્વપ્રચય છે અને સમયોનો પ્રચય, તે જ કાળદ્રવ્યને રહ્યા. ત્યાં અજ્ઞાની કહે છે કે ચારિત્રમોહકર્મના ઉદયને કારણે તેમને ચારિત્ર ઊર્ધ્વપ્રચય છે; કારણકે બાકીનાં દ્રવ્યોની વૃત્તિ, સમયથી અર્થાતરભૂત પ્રગટ ન થયું. પણ ભાઈ ! એ અભિપ્રાય સત્યાર્થ નથી. પોતાની પુરુષાર્થની (અન્ય) હોવાથી, તે (વૃત્તિ) સમયવિશિષ્ટ છે, અને કાળદ્રવ્યની વૃત્તિ, તો નબળાઈને લઈને તેમને ચારિત્ર ન આવ્યું એ સત્યાર્થ છે. કર્મના ઉદયના સ્વતઃ સમયભૂત હોવાથી, તે (વૃત્તિ) સમયવિશિષ્ટ નથી. (૨) ક્રમવર્તી. નિમિત્તે તેમને ચારિત્રનો અભાવ હતો એમ કહેવું એ તો ઉપચાર છે, ઉન્નતસમૂહરૂપ.૩-પદાર્થમાં જે ધર્મનું ઉદ્ભવતું થાય છે તે; ક્ષણે ક્ષણે થતી વાસ્તવિક નથી. (૨) ઋષભદેવ ભગવાન તીર્થંકર થયા તે પહેલાં આભરત અવસ્થા નેત્ર વચ્ચે અઢાર ક્રોક્રોડી સાગરોપમનો ધર્મનો આંતરો હતો. કોઇ તીર્થકર ઊલાઝવું ગુચવાવું; ગોટવાવું; ચકકરમાં પડવું; વીંટાવું; લીન રહેવું; વાદ કરવો; થયા ન હતા. તેમાં પાંચમુ ગુણસ્થાન પણ તેટલા કાળમાં કોઈને આવે નહિ. ઝઘડવું; ચર્ચા કરવી એકલાં જુગલિયાં હતાં. તે જુગલિયાં મરીને બધાં દેવ થતાં, તે મરીને મનુષ્ય બાદબુદ્ધિ સૂક્ષ્મબુદ્ધિ ગ્રાહ્ય પણ થતાં નહિ ઢોર પણ થતાં નહિ. તે જુગલિયા મરીને એક પણ થતાં બાજુમતિ :જુ પરિણામી; સૂક્ષ્મ પરિણામી. (૨) સામાજીવના મનમાં રહેલા નહિ. તે મરીને નરકે પણ જતાં નહિ; માત્ર એક દેવ ભવમાં જ બધાં જતાં ભાવને પદાર્થને જાણે (૩) સત્ મૂર્તિ; શુદ્ધ વીતરાગ ભાવ નિગ્રંથ; નિર્દોષ હતાં. પણ જ્યાં ઋષભદેવ ભગવાનને કેવળજ્ઞાન થયું તે દિવ્યધ્વનિ છૂટી. તે મૂર્તિ. (૪) સમૂર્તિ; માર્દવ મૂર્તિ. ધ્વનિ બધાંએ સાંભળી ત્યાં વર્ગ પડી ગયા ને ચારેગતિ ચાલુ થઇ ગઇ. ગાજસુત્રાનય (જુ એટલે વર્તમાન, હાજર, સરળનું જે જ્ઞાનનો અંશ વર્તમાન મનુષ્યની, તિર્યંચની નારકીની, ને સિદ્ધની દેવગતિ તો હતી જ. કલ્પવૃક્ષમાં પર્યાય માત્રને ગ્રહણ કરે તે ઋજુસૂત્રનય છે. ભૂત-ભવિષ્યની અપેક્ષા ન ફળ ખૂટ્યાં, એટલે પહેલાં જેમ બધાને સમભાવ રહેતો તે હવે નહિ રહેતાં, કરીને વર્તમાન પર્યાય માત્રને જે ગ્રહણ કરે તે ઋજુસૂત્રનય છે. (૨) વર્તમાન કોઇને ક્રોધની તીવ્રતા ને કોઇને ક્રોધની મંદતા, એમ થવા લાગ્યું. જેમ વીરડે સમયમાત્ર; ક્ષણિકપણું; ક્ષણિક પર્યાયરૂપ. બાઇઓ પાણી ભરવા જાય ને વીરડામાં પાણી ખૂટે, ત્યારે જે બાઇ જોરાવર બાજરત્રનયનો વિષય :જે વર્તમાન સમય પૂરતો જ માત્ર (ક્ષણિક). હોય તે એમ કહે કે, મને પહેલાં પાણી ભરવા દે, મારે ઘેર છોકરો રુવે છે ને R :કરજ ઘરે ઘણું કામ છે; ત્યારે બીજી કહે કે પહેલાં હું આવી છું, તને શેની ભરવા
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy