________________
૨૦૪
ઈલતુ પ્રાગુ ભારા સિદ્ધ પૃથ્વી પર ત્યાર પછી છે. (૨) સિદ્ધ શિલા (3) સિદ્ધ તો ઈતરેતરાશ્રય દોષ કહેવાય. પરંતુ એમ નથી. એ જ્ઞાની જીવ રાગદ્વેષ રૂપે પૃથ્વી. (૪) આદમી પૃથ્વી; સિદ્ધશીલા.
પરિણમે છે, ત્યારે નવાં કર્મ બંધાય, અને તે અમુક સ્થિતિ સુધી Dહા તે અર્થાવગ્રહ પછી ઇહા થાય છે. અર્થાવગ્રહ જ્ઞાનમાં કોઇ પદાર્થની જેટલી એકક્ષેત્રાવગાહે રહે; તથા જે રાગદ્વેષ રૂપે પરિણમે છે એમાં પૂર્વના કર્મનો
વિશેષતા ભાસી ચૂકી છે, તેનાથી અધિક જાણવાની ઇચ્છા થાય, તો તે જ્ઞાન ઉદય નિમિત્ત હોય છે. આ પ્રમાણે જે પરિણામથી કર્મનો બંધ થયો તે બંધ સત્ય (નકકી કરવા) તરફ વધારે મૂકે છે. તેને ઇહાજ્ઞાન કહેવામાં આવે છે; તે વિકાર પરિણામનું નિમિત્ત થતું નથી, પણ તે પરિણામમાં, જૂની કર્મોનો (ઇહા) સુદઢ હોતી નથી. ઈહામાં પ્રાપ્ત થયેલ સત્ય વિષયનો જો કે પૂર્ણ ઉદય નિમિત્ત થાય છે. તથા જે વિકારી પરિણામ થયાં, તે નવીન કર્મબંધનું નિશ્ચય નથી હોતો, તો પણ જ્ઞાનનો અધિકાંશ ત્યાં થાય છે. તે (જ્ઞાનના નિમિત્ત થાય છે. આ પ્રમાણે ઈતરેતરાશ્રય દોષ નથી. અધિકાંશ) વિષયના સત્યાર્થગ્રાહી જ હોય છે, તેથી ઇહાને સત્ય જ્ઞાનોમાં ઈતરેતર મિલન :એકબીજાનું-પરસ્પર-મળી જવું, અર્થાત્ મિશ્રિત થઈ જવું. ગણવામાં આવ્યું છે. (૨) ઇચ્છા (૩) અવગ્રહ જ્ઞાનથી જાણેલા પદાર્થના ઈતરેતરાય દોષ એક અસિદ્ધ બાબતને સિદ્ધ કરવા, માટે બીજી અસિદ્ધ વિશેષમાં ઉત્પન્ન થયેલા સંશયને દૂર કરતાં એવા અભિલાષ સ્વરૂપ જ્ઞાનને બાબતનો આશ્રય લેવામાં આવે, અને વળી તે બીજી બાબતને સિદ્ધ કરવા ઈહા કહે છે; જેમ કે-તે ઠાકુર દાસજી છે.
માટે, પહેલીનો આશ્રય લેવામાં આવે,-એ તર્ક દોષને ઈતરેતરાશ્રય દોષ આ જ્ઞાન એટલું કમજોર છે કે કોઇપણ પદાર્થની ઇહા થઈને છૂટી જાય તો
કહેવામાં આવે છે. તેના વિષયમાં કાળાન્તરમાં સંશય અને વિસ્મરણ થઇ જાય છે. (૩) ઇચ્છા દ્રવ્યકર્મનું કારણ અશુદ્ધ પરિણામ કહ્યું; પછી તે અશુદ્ધ પરિણામના કારણ Uહાશાન :અવગ્રહથી ગ્રહણ કરવામાં આવેલ અર્થને વિશેષ જાણવાની આકાંક્ષા તે વિષે પૂછવામાં આવતાં, તેનું કારણ પાછું દ્રવ્યકર્મ કહ્યું તેથી શંકાકારને શંકા
ઇહા છે. જેમ કોઇ પુરુષને દેખી શું આ ભવ્ય છે કે અભવ્ય છે? એ પ્રકારની થાય કે આ વાતમાં ઈતરેતરાશ્રય દોષ આવે છે. વિશેષ પરીક્ષા કરવાને ઈહાજ્ઞાન કહે છે. ઇહાજ્ઞાન સંદેહરૂપ નથી, કેમ કે સમાધાનઃ- નવા દ્રવ્યકર્મનું કારણ અશુદ્ધ આત્મપરિણામ છે, અને તે ઇહાત્મક વિચાર-બુદ્ધિથી સદેહનો વિનાશ થઇ જાય છે. સંદેહથી ઉપર અને અશુદ્ધ આત્મપરિણામનું કારણ તો તેનું તે જ દ્રવ્યકર્મ નહિ (અર્થાત્ નવું અવાયથી નીચે તથા અંતરાળમાં પ્રવૃત્ત થતી વિચાર બુદ્ધિનું નામ ઇહા છે. દ્રવ્યકર્મ નહિ) પણ પહેલાંનું (જૂનું) દ્રવ્યકર્મ છે; માટે ત્યાં ઈતરેતરાશ્રય દોષ (કન્સેશન)
આવતો નથી. હાપોહ :વિચાર
ઈતરનિગોદ નિત્યનિગોદમાંથી છ મહિના, અને આઠ સમયમાં છસો આઠ નીકળે ઈચ્છે છે :માને છે.
છે, તેઓ પૃથ્વી, જળ, અગ્નિ, પવન અને પ્રત્યેક વનસ્પતિરૂપ એકેન્દ્રિય ઈશ બદ્ધિ :રાગ; રતિ.
પર્યાયોમાં, વા બે ઈન્દ્રિય, તે ઈન્દ્રિય, ચૌરેન્દ્રિયરૂપ પર્યાયોમાં, વા નકર, ઈચ્છારહિત વિષય અને માનપૂજાદિ ઈચ્છાથી રહિત; પર ભાવની ઈચ્છાથી રહિત. તિર્યચ, મનુષ્ય અને દેવરૂપ પંચેન્દ્રિય પર્યાયોમાં ભ્રમણ કરે છે. ત્યાં કેટલાક (૨) ચારિત્રદશા.
કાળ સુધી ભ્રમણ, કરી પાછા નિગોદ પર્યાયને પ્રાપ્ત થાય છે, તેને ઈતર ઈતર :અન્ય. (વીર્યાચાર સિવાયના બીજા.). (૨) અન્ય; બીજા; તે સિવાયના.
નિગદ કહે છે. ઈતરેતરઐય દોષ :આનાથી, આ અને એનાથી - એને ઈતરેતરશ્રય દોષ કહે છે. | ઈતિ :અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, શલભપંખી, ઉદર, પોપટ, સ્વચક્ર (પોતાના દેશનું
જીવના રાગ-પરિણામથી બંધ, અને એ જ બંધ થી રાગ પરિણામ થાય, સૈન્ય) અને પરચક્ર (દુશ્મનનું સૈન્ય), એ સાત ઈતિ મનાય છે, જેવી રીતે આ