SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૨ (૬) લિંગ દ્વારા નહિ પણ સ્વભાવ વડે, જેને ગ્રહણ થાય છે, તે અલિંગગ્રહણ છે; | (૧૫) લિંગ વડે ,એટલે કે અમેહનાકાર વડે જેનું ગ્રહણ, એટલે કે લોકમાં આ રીતે આત્મા, પ્રત્યક્ષ જ્ઞાતા છે, એવા અર્થની પ્રાપ્તિ થાય છે. વ્યાપવાપણું નથી, તે અલિંગગ્રહણ છે; આ રીતે આત્મા પાખંડીઓને (૭) જેને લિંગ વડે, એટલે કે ઉપયોગ નામના લક્ષણ વડે, ગ્રહણ એટલે કે શેય પ્રસિદ્ધ સાધનરૂપ આકારવાળો-લોકવ્યાપ્તિવાળો નથી, એવા અર્થની પ્રાપ્તિ પદાર્થોનું આલંબન નથી, તે અલિંગગ્રહણ છે; આ રીતે આત્માને, બાહ્ય થાય છે. પદાર્થોના આલંબનવાળું જ્ઞાન નથી, એવા અર્થની પ્રાપ્તિ થાય છે. (૧૬) જેને લિંગોનું એટલે કે સ્ત્રી, પુરુષ અને નપુંસક વેદોનું ગ્રહણ નથી, તે (૮) જે લિંગને એટલે, ઉપયોગ નામના લક્ષણને ગ્રહણ કરતો નથી, એટલે કે પોતે અલિંગગ્રહણ છે; આ રીતે આત્મા, દ્રવ્ય તેમજ ભાવે સ્ત્રી, પુરુષ અને (ક્યાંક બહારથી) લાવતો નથી તે અલિંગગ્રહણ છે; આ રીતે આત્મા, જે નપુંસક નથી, એવા અર્થની પ્રાપ્તિ થાય છે. ક્યાંયથી લવાતું નથી એવા જ્ઞાનવાળો છે, એવા અર્થની પ્રાપ્તિ થાય છે. (૧૭) લિંગોનું એટલે કે ધર્મચિહ્નોનું ગ્રહણ જેને નથી, તે અલિંગ છે; આ રીતે (૯) જેને લિંગનું, એટલે કે ઉપયોગ નામના લક્ષણનું ગ્રહણ, એટલે કે પરથી આત્માને બહિરંગ (બાહ્ય) યતિલિંગોનો અભાવ છે, એવા અર્થની પ્રાપ્તિ હરણ થઈ શકતું નથી, (બીજાથી લઈ શકાતું નથી), તે અલિંગગ્રહણ છે; થાય છે. આ રીતે આત્માનું જ્ઞાન, હરી જઈ શકાતું નથી એવા અર્થની પ્રાપ્તિ થાય છે. (૧૮) લિંગ એટલે કે ગુણ, એવું જે ગ્રહણ એટલે કે અર્થાવબોધ (પદાર્થજ્ઞાન) તે (૧૦) જેને લિંગમાં, એટલે કે ઉપયોગ નામના લક્ષણમાં ગ્રહણ, એટલે કે સૂર્યની જેને નથી, તે અલિંગગ્રહણ છે; આ રીતે આત્મા, ગુણવિશેષથી નહિ માફક ઉપરાગ (મલિનતા; વિકાર) નથી તે અલિંગગ્રહણ છે; આ રીતે આલિંગિત એવું શુદ્ધ દ્રવ્ય છે, એવા અર્થની પ્રાપ્તિ થાય છે. આત્મા, શુદ્ધોપયોગસ્વભાવી છે, એવા અર્થની પ્રાપ્તિ થાય છે. (૧૯) લિંગ એટલે કે પર્યાય, એવું જે ગ્રહણ એટલે કે અર્થાવબોધ વિશેષ તે જેને (૧૧) લિંગ દ્વારા, એટલે કે ઉપયોગ નામના લક્ષણ દ્વારા ગ્રહણ, એટલે કે નથી, તે અલિંગગ્રહણ છે; આ રીતે આત્મા પર્યાયવિશેષથી નહિ, પૌલિક કર્મનું ગ્રહવું જેને નથી, તે અલિંગગ્રહણ છે; આ રીતે આત્મા આલિંગિત એવું શુદ્ધ દ્રવ્ય છે, એવા અર્થની પ્રાપ્તિ થાય છે. દ્રવ્ય કર્મથી, અસંયુક્ત (અસંબદ્ધ) છે એવા અર્થની પ્રાપ્તિ થાય છે. (૨૦) લિંગ એટલે કે પ્રત્યભિજ્ઞાનનું કારણ, એવું જે ગ્રહણ એટલે કે (૧૨) જેને લિંગો દ્વારા, એટલે કે ઈન્દ્રિયો દ્વારા ગ્રહણ એટલે કે વિષયોનો ઉપયોગ અર્થાવબોધસામાન્ય છે જેને નથી, તે અલિંગગ્રહણ છે; આ રીતે આત્મા, નથી, તે અલિંગગ્રહણ છે; આ રીતે આત્મા, વિષયોનો ઉપભોક્તા નથી, દ્રવ્યથી નહિ આલિંગિત એવો શુદ્ધ પર્યાય છે, એવા અર્થની પ્રાપ્તિ થાય છે. એવા અર્થની પ્રાપ્તિ થાય છે. બહારના કોઈપણ ચિહ્નથી (રસ, રૂપ, ગંધ, સ્પર્શ, શબ્દ, ઈન્દ્રિય સંસ્થાન (૧૩) લિંગ દ્વારા, એટલે કે મન અથવા ઈન્દ્રિય વગેરે લક્ષણ દ્વારા, ગ્રહણ એટલે અને વ્યકતાપણાના અભાવ હોવાથી) પકડાય તેવો નથી. આત્મા જ્ઞાન આદિ જીવત્વને ધારણ કરી રાખવું જેને નથી તે અલિંગગ્રહણ છે; આ રીતે અનંત ગુણથી ભરપૂર ભરેલો છે તેથી તે અલિંગ ગ્રહણ કરે છે. આત્મા, શુક્ર અને આર્તવને અનુવિધાથી (અનુસરીને થનારો) નથી, એવા અતીન્સિજ્ઞાનમય; ઈન્દ્રિયપ્રત્યક્ષનો વિષય નથી. અર્થની પ્રાપ્તિ થાય છે. અલિંગ ગ્રાહ્ય એમ કહેવાનું છે ત્યાં જે અલિંગગ્રહણ એમ કહ્યું છે. તે ઘણા (૧૪) લિંગનું એટલે કે મેહનાકારનું, (પુરુષાદિની ઇંદ્રિયના આકારનું) ગ્રહણ જેને અર્થાની પ્રતિપ્રત્તિ (પ્રાપ્તિ, પ્રતિપાદન) કરવા માટે છે, તે આ પ્રમાણે છે. નથી, તે અલિંગગ્રહણ છે; આ રીતે આત્મા, લૌકિક સાધનમાત્ર નથી, એવા અર્થની પ્રાપ્તિ થાય છે.
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy