________________
અશબ્દલોક તરફ્રનો સથવારો : શબ્દકોશ
દાર્શનિક વિદ્વત જગતમાં ભગવાન હરિભદ્રસૂરિજી મહારાજે જૈન દર્શનનું સફળ પ્રતિનિધિત્વ કર્યું અને જૈનદર્શનનું યથાર્થ-અપ્રતિહત નિરૂપણ કરીને જગતના ચોકમાં જૈનદર્શનનો ધ્વજ ફરકાવ્યો.
બસ, તે જ રીતે અગીયારમા–બારમા સૈકામાં કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજીએ સાહિત્યજગતના તમામ અંગોપાંગ-વિદ્યાની સર્વશાખા-પ્રશાખા-વ્યાકરણકાવ્ય-કોશ-છંદ વગેરેના લક્ષ્યગ્રંથો અને લક્ષણગ્રંથોની રચના કરીને એક શીલભદ્રસારસ્વત તરીકેની સર્વજયી કાળની સામે એક અમીટ મૂર્તિ અંકિત કરી દીધી.
જૈનધર્મીરોએ સાહિત્યપુરુષ તરીકે સ્વીકાર્યા જ, પણ અજૈનધર્મીઓએ પણ તેઓને પરિશુદ્ધ શાસ્ત્રકાર મહર્ષિ રૂપે ન ; "પ૨ખ્યા અને પોંખ્યા.
શબ્દાનુ. 1, અનુશાસન અને છંદોનુશાસનની જેમ અભિધાન [ [ણ પાલા જેવો માતબર ગ્રન્થ વિદ્વાનોના ચરણે ધર મો વાતે અધૂરા કે ઊણા ન ઉતર્યા.
ભલભલા ટીકાકારોને * હેમ: | કરીને ટાંકવા જ પડ્યા છે, તેમને સ્વીકૃતિ ! પડી છે.
આ અભિયાન ચિંતામાં . મહા ગ્રંથનું પણ એક સૌભાગ્ય છે કે છેલ્લા ૨૦/ +ા ટૂંકા ગાળામાં આ ગ્રન્થનાં કેવાં નવનવાં સંપાદનો- થતાં રહ્યાં. ઘણાં કંઠ એનાથી શોભ્યા છે.
સ્વોપજ્ઞવૃત્તિ સાથેના બે પ્રકાશનો તો ભૂ ત્થા સાથે અર્થના, મૂળઅર્થ અને વ્યુત્પત્તિના, એકથા