________________
૨૦
अभिधानचिन्तामणौ देवाधिदेवकाण्डः १
1
ऋतूनामिन्द्रियार्थानामनुकूलत्वमित्यमी । एकोनविंशतिर्दै व्याश्चतुस्त्रिंशच मिलिताः ॥ ६४ ॥ संस्कारवत्त्वमौदान्यमुपचारपरीतता ।
haritratri, प्रतिनादविधायिता ॥ ६५ ॥ दक्षिणत्वमुपनीतरागत्वं च महार्थता ।
११
अव्याहतत्वं शिष्टत्वं, संशयानामसंभवः ||६६||
નખ ન વધે. ૨૮ અમર્ત્યનિષ્ઠાયોટિઃ-ચારે નિકાયના ઓછામાં ઓછા ક્રાડ દેવતા પાસે રહે. ॥ ૬૩॥ ૧૯ વસ ંત વગેરે છએ ઋતુઓ ઈંદ્રિયોના વિષયાને અનુકૂલ રહે. આ પ્રમાણે સહજ ( જન્મથી ) ૪ અતિશય, ક ક્ષયજન્ય ૧૧ અને દેવાએ કરેલ ૧૯ અતિશય એમ ૩૪ અતિશયેા તીર્થંકરાના હાય છે. || ૬૪ ॥
વચનાતિશય—વાણીના પાંત્રીશ વિશિષ્ટ ગુણ—
? સંવિશ્વમ્ સંસ્કૃતાઢિ લક્ષણવાળી. ૨ ચૌરાચમ્ ઉચ્ચ વૃત્તિપણું. રૂ ૩૫ચારપરીતતા-ગામડિયાપણાના અભાવ. ૪ મેઘશમ્મીદોષવમ્-મેઘની જેમ ગંભીર અવાજ, તિનાવિ ર્ગાચતા-પડઘા પડે તેવી. ॥ ૬૫૫ ૬ ક્ષિનત્વમ્ સરળપણું. ૭ ૩૫નીતાત્વમ્-ઉપનીતરાગટ્વ-માલકોશ વગેરે રાગયુક્ત, આ સાત ગુણે! શબ્દ અપેક્ષીને છે. બીજા અને આશ્રયીને થાય છે તે આ પ્રમાણે-૮ મન્નાર્થતા- વિશાળ અર્થાવાળી, ઘણી સમજાવટ ૬ ઘ્યાદૈતત્ત્વમ્-પૂર્વાપર વાકયેાના વિરોધ વિનાના અર્થો. ૬૦ શિષ્ટત્તમશિષ્ટપણું–સભ્યતા. ૨૬ સંરાયાનામસંમવઃ-સંદેહ વિનાની. ॥ ૬૬ ॥