________________
૭.
... अभिधानचिन्तामणौ देवकाण्डः २ शरद् घनात्योऽयनं. शिशिराद्यैत्रिभित्रिभिः। अयने द्वे गतिरुदग् दक्षिणार्कस्य वत्सरः ।। १५८ ॥ स सं-पर्य-नभ्यो वर्ष, हायनोऽब्दं समाः शरत् । भवेत् पैत्रं त्वहोरात्रं, मासेनाब्देन दैवतम् ॥१५९॥
दैवे युगसहस्रे द्वे, ब्राह्मं कल्पो तु ते नृणाम् । मन्वन्तरं तु दिव्यानां, युगानामेकसप्ततिः ॥१६०॥ માસમાં. અને એ શિશિર વગેરે ત્રણ ત્રણ ઋતુનું અયને થાય છે. એક અયનમાં સૂર્ય ઉત્તર દિશામાં જતો હોવાથી તે વનમ્ઉત્તરાયણમ્ અને બીજા અયનમાં દક્ષિણ દિશામાં જતો હોવાથી તે ક્ષિણાયન” કહેવાય છે. આ બે અયન મળીને એક વર્ષ થાય છે. વત્સર / ૧૫૮ ૫, સંવત્સર, વિતરક, અનુવતિના, વત્સરા, વર્ષ (પુ. ન.), હાથના (પુ. ન.), અમ્ (પુ. ન.), સમીર (સ્ત્રી. બ. ), રાજસ્ (સ્ત્રી. ) [તત્ત, ગુજરાશિ, થિ , મામ સંવત, સર્વસુ, સારવાર | ૨૬ , વ, વત્સર, રૂાવર, પરવાળા એ ૧૧ શેઠ ૨૭] એ ૧૦-વરસ. મનુષ્યના એક મહિનાની પૈત્ર-પિતૃની એક અહોરાત્ર થાય. મનુષ્યના એક વરસની વતદેવની એક અહોરાત્ર થાય. ૧૫ દેના બે હજાર યુગને (મનુષ્યના ૪ યુગને દેવને ૧ યુગ) હ્મિમૂ-બ્રહ્માને એક અહોરાત્ર થાય. (દેના ૧૨ હજાર વરસને એક લૌકિક ચતુર્મુગટ થાય. તેજ લૌકિક ચતુર્થંગ દેના ૧ યુગ તરીકે ગણાય છે. એવા બે હજાર યુગથી બ્રાહ્મ-બ્રહ્માની અહોરાત્ર થાય. બ્રહ્માને એક અહેરાત્ર તે મનુષ્યની સ્થિતિ અને પ્રલય એ બેકલ્પ જાણવા) દેના બે હજાર યુગરૂપ બ્રાહ્મ અહોરાત્ર તે મનુષ્યના બે કલ્પરૂપ