________________
'કલાલ માણેકલાલ રામસહાય- કવિ કહાનજી ધર્મસિંહ
રહસ્ય વાચનરસમાં સહાયક નીવડે છે. કથાપ્રસંગે વચ્ચે વિક્ષેપ સરજી, સૂત્રધારની રૂએ, હવે પછીનાં પ્રકરણોમાં શી સામગ્રી આલેખાશે એવી ઘોષણા કથાનિરૂપણની તરેહ તરીકે નોંધપાત્ર છે.
કહપના ચૌહાણ : જુઓ, ચૌહાણ યશવંતરાય જગજીવનદાસ. કલ્યાણપ્રભુવિજય: ‘શ્રી કલ્યાણ કૌતુકકણિકા' (૧૯૫૫), ‘પર્વતિથિ
ભકિતભાસ્કર' (૧૯૫૪) તથા 'શ્રી પ્રવચનપ્રદીપ - ભા. ૧-૨’ | (૧૯૫૫)ના કર્તા.
મુખ્યત્વે જીવનચરિત્ર અને બાંધકકથાઓના આ લેખકે નાનાં-- મેટાં સે-સવા પુસ્તકો લખ્યાં છે. એ પૈકી ‘રાજાજીની દૃષ્ટાંતકથાઓ' (૧૯૫૯), ‘શ્રીમદ્ રાજચન્દ્રની દૃષ્ટાંતકથાઓ' (૧૯૫૯), ભગવાન ઈસુની બોધક કથાઓ' (૧૯૫૯), ‘શેખ સાદીની બાધક કથાઓ', ‘બાપુજીની વાતો' (૧૯૫૭), નાની-નાની વાતા’, બેધક ટીકડી', ‘સંતાની જીવનપ્રસાદી’, ‘ચીન દેશનાં કથાનક' જેવી પુસ્તિકાઓ અને ‘રામચન્દ્ર' (૧૯૫૫), ‘શીલ અને સદાચાર” (૧૯૫૫), 'પ્રતિભાનું પત’ (૧૯૫૬), ‘ધર્મસંસ્થાપકો' (૧૯૫૭), ‘સરદારશ્રીની પ્રતિભા' (૧૯૫૯), ‘બા-બાપુ' (૧૯૬૧), ‘સરદારશ્રીનો વિનોદ' (૧૯૬૪), ‘ક્રીમદ્ રાજચન્દ્ર અને ગાંધીજી (૧૯૬૪) જેવી ચરિત્રાત્મક પુસ્તિકાઓ નોંધપાત્ર છે. એમણે ધર્મ-ચિંતન સંબંધી પ્રસ્તિકાઓ પણ લખી છે, જેમાં ‘જીવન અને મરણ' (૧૯૫૩), ‘નીતિ અને વ્યવહાર' (૧૯૫૮) તથા ‘જીવનામૃત' (૧૯૫૯) મુખ્ય છે. આ ઉપરાંત એમણ કરેલાં સંપાદન અને અનુવાદોમાં “ધર્મપ્રવર્તન' (૧૯૫૮), ‘આપણાં 'ને' (૧૯૬૦), 'રવીન્દ્રની વનસૌરભ' (૧૯૬૧), 'ત્રિવેણી સંગમ (૧૯૬૨), ‘:હરની જીવનસૌરભ' (૧૯૬૮) જેવાં સંપાદને તથા ‘બામિન ફ્રેન્કલિનની આત્મકથા’, ‘ભકતરાજ તથા ' ‘લાભ અને કરુણા' (૧૯૫૯) તવા અનુવાદો મુખ્ય છે.
ર.ર.દ. કલાલ માણેકલાલ રામસહાય : ૬ કડીના બાધક કાળ 'પાયમાલીને
પણ • 2 ની બાધક દવા ‘પણમાલીના પહડ યાને દુર્ગુણને દરિયો' (૧૯૧૫) ના કર્તા.
કલ્યાણવાલા સેહરાબ અ.: ‘પીલનની બેટી યા હૈયાની હકમત’
અને ‘નકલીનાઇટ’ (૧૯૩૭)ના કર્તા.
કલ્યાણી ભાગીલાલ: ‘રનેવધામ રાનાં સૂનાં' (૧૯૬૬) અને ‘ગોરાં રૂપ ને અંગુર કાળાં' નવલકથાઓના કર્તા.
કલ્યાણીજીદેવી (૧૮૩૮, -): ‘અથ દેવીશ્રી ભજનભાસ્કર” (૧૯૨૯) નાં કર્તા.
કયાકર નારણ કરસન : પદ્યકૃતિ “શહેરી-ગામડિયાને ઝઘડા'
(૧૯૦૫) ના કર્તા.
૬.,દ,
કાલ અંબાલાલ પર
કવિ અંબાલાલ પ્રહલાદજી : મનુષ્યવભાવની લાક્ષણિકતાઓ ગદ્ય-પદ્યમિનિ હાસિક નિરૂપણ કરતા 'પૂબીને પ્રજાને ઉર્ફે ચાલુ જમાનાને ચિતાર' (૧૯૧૬)ના કર્તા.
કલાલ વિષકુમાર શ્રીરામ, દ. (૬ ૨ ૧૦:૪૫, ૧૮ '૧૯૮૯) : ગદ્યલેખક, કવિ. જન્મ કુંબાઇમાં. વતન હારી. ૧૯૫૯માં એરા.ર.રી, ૧૯૬૫ માં બી.એસ. ૧૯૭૬ માં એમ.એડ. ૧૯૬૪ થી હાઈસ્કૂલ શિક્ષક.
લીલાનરી' (૧૯૮૧) એમના બોધકથાસંગ્રહ છે. એમના કાવ્યસંગ્રહ 'વન લી નાઘર (૧૯૮૫) માં ગીતેં, ગઝલે, હાઈક, સૌનેટ અને અછાંદસ રચનાઓનો રામાવેશ છે.
પા.માં. કલાલ હરિલાલ કાળિદાસ : ‘ભકિતભાસ્કર' (૧૯૨૭)ના કર્તા.
કલ્પતરુ (૧૯૮૭): મધુ રાયની રહસ્યગર્ભ વૈજ્ઞાનિક નવલકથા.
ગણતરીની સેકંડમાં, માણસ માગે તે સઘળું સરજી દેવાની, કલ્પવૃક્ષ સમી શકિત ધરાવતા કપ્યુટર દ્વારા તેને ત્યકતેન ભુકિતથા:” જેવો સહઅસ્તિત્વને મંત્ર સાકાર કરવા માગતા કથાનાયક કિરણ કામદાર એમની કલ્પતરુ નામની અભુત અને અપૂર્વ જના શી રીતે પાર પાડે છે એનું રોચક નિરૂપણ કથામાં થયું છે.
૧૯૯૫ની સાલને કથાસમય તરીકે પસંદ કરીને ચાલેલા સર્જકની દીર્ધદૃષ્ટિ વિજ્ઞાનના વિકરાળ વિકાસ અંગેના અંદેશાને પારખી શકી છે. યુદ્ધ અને તજજન્ય વિભીષિકાઓ વધતાં જ રહે એ માટે સામૂહિક પ્રયત્ન કરતી મહાસત્તાઓ કિરાણ કામદારને પરેશાન કરવા શી શી ચાલ ચાલે છે તેના નિરૂપણ દ્વારા કથામાં ઉમેરાયેલું
કવિ આનંદ નહાનાલાલ:પિતા ન્હાનાલાલની પ્રથમ મૃત્યુસંવત્સરીએ રચેલી અંજલિ સ્વરૂપની બાર રચનાઓને સંગ્રહ ‘દ્વાદશા' તેમ જ વાર્તાસંગ્રહ ‘જગત પાછળનું જગત’ (૧૯૨૯)ના કર્તા.
કૌ.બ્ર. કવિ આર. વી.: ‘યોગીન્દ્ર-ગોપીચંદ' નાટકના કર્તા.
નિ.વા. કવિ ઉદયરામ: ‘જાદ્દીન મહેતાબ' (૧૯૦૩) નવલકથાના કર્તા.
નિ.. કવિ કનૈયાલાલ : જુઓ, પટેલ નાથાલાલ લીલાચંદ. કવિ કહાનજી ધર્મસિંહ: કવિ, નાટ્યકાર, દલપતશૈલીના આ કવિએ ‘ગોરક્ષાપ્રકાશ' (૧૮૯૧), 'સુંદરીતિલક યાને સુબોધ ગરબાવળી (૧૮૯૨), ‘સંતોષશતક' (૧૮૯૬) અને ‘સ્વલ્પસંગ્રહ’ જેવી કાવ્યકૃતિઓ; 'ઢોલામારુ' (૧૮૯૩) નાટક; “શેઠ ગોવિંદજી ઠાકરશી મૂળજીનું જીવનચરિત્ર' (૧૯૦૪) અને 'સૌભાગ્યવતીનું સંસારચિત્ર’ જેવાં પુસ્તકો આપ્યાં છે. આ સર્વ પૈકી ‘ગોરક્ષાપ્રકાશ’, ‘સુંદરીતિલક...' તથા ૧૪૪ મધ્યકાલીન હિન્દી કવિઓની ભકિતરસિક કૃતિઓના સંપાદન 'સુબોધસંગ્રહ' (૧૮૮૮)ને સમાવતો એમને સર્વકૃતિસંગ્રહ ‘કહાનકાવ્ય' (૧૮૯૭) પણ પ્રગટ થયેલો છે. આ
T
ગુજરાતી સાહિત્યકોશ - ૨ :૫૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org