SearchBrowseAboutContactDonate
Page Preview
Page 649
Loading...
Download File
Download File
Page Text
________________ હવેલી - હિંચક બાવીસ હજારના સૈન્યને ગુમાવતા રાણા પ્રતાપની વીરતાને આલેખતું ખબરદાર રચિત કાવ્ય. એ.ટો. હવેલી : ઉમાશંકર જોશીનું એકાંકી. એમાં કેશલા કેશવ પ્રધાન થતાં એની સાથે ભૂધરકાકાના અને ગ્રામજનોના વર્તનમાં થતા ફેરફાર ઊંડા દબંગ સાથે નિરૂપાયા છે. વૈજ્ઞાનિક અધ્યયન ગ્રંથ, સૌરાષ્ટ્રના જામનગર, રાજકોટ અને જૂનાગઢ જિલ્લાના વિસ્તારમાં પથરાયેલું આ બોલીવરૂપ માન્ય ગુજરાતી ભાષાથી ઉચારાગ, ધ્વનિઘટકોની વ્યવસ્થા, ઉપઘટકો, રૂપત્ર તથા શબ્દભંડોળની બાબતમાં કઈ રીતે જ પડે છે તેની વિજ્ઞાનિક પદ્ધતિએ તપાસ થઈ હોવાને લીધે આ ગ્રંથ એ સંદર્ભે મહત્વનો બની રહે છે. હસુ યાજ્ઞિક : જુઓ, યાજ્ઞિક હસમુખરાય વ્રજલાલ. હાલાલવાળા ચંદનબહેન : જીવનચરિત્ર ‘ી મદનમોહન 1 - હળવદકર ગૌરીશંકર ત્રિભુવન : ‘દારા-રંગઝેબ નાટકનાં ગાયના' વિલાસ રસમય પુસ્તકનાં કર્તા.. (૧૯૧૫) ના કર્તા. ૨.ર.દ. હાસ્યમંદિર (૧૯૧૫): રમણભાઈ નીલકંઠ અને વિદ્યાગૌરી નીલકંઠનું સહિયારું પુસ્તક. એમાં ૧૨૦ પાનનો રમણભાઈના હળવદકર મણિશંકર પોપટલાલ : પદ્યકૃતિ ‘સતી અનસૂયા નાટકનાં ‘હાસ્યરસ' વિશેને નિબંધ છે. આ નિબંધ સંસ્કૃત કાવ્યશાસ્ત્ર અને ગાયના' (૧૯૧૫)ના કર્તા. પશ્ચિમની હાસ્યવિચારણાના સંદર્ભ લઈને તૈયાર થયો છે. અહીં હાસ્ય અંગના બગસના વિચારોની લેખકે કરેલી ચિકિત્સા અત્યંત હાજી ગુલામઅલી હાજી ઇસ્માઈલ, ‘રહિમાની' (૧૮૬૪, ~) : મોલિક છે, તો ‘વિટ’ અને ‘હ્યુમર’ વિશેના હઝલટ તેમ જ ડેવિડ નિબંધલેખક. જન્મ અને શિક્ષણ મુંબઈમાં, ‘રાહે નજાત’, ‘નૂરે હનના વિચારોનું પરીક્ષાણ પણ સૂચક છે. ઉપરાંત, રમણભાઈનાં ઈમાન’ અને ‘બાગે નજાત' નામનાં માસિકપત્રોનું સંપાદન અને વિદ્યાગૌરીનાં હાસ્યપ્રેરક પ્રસંગચિત્ર, વાર્તાઓ, ટુચકાઓ, પ્રકાશન. સંવાદ જેવાં પાંત્રીસ લખાણો અહીં સંચિત થયાં છે. એમણ ‘મુસલમાન અને ગૂર્જર સાહિત્ય' તથા 'નૂરે હિદાયત’ એ.ટી. (૧૮૮૨) નામનાં પુસ્તકો ઉપરાંત ‘કુરાને શરીફ” અને અબી, ફારસી, ઉદૂમાંથી ધર્મ-સંબંધી કેટલાંક પુસ્તકોના અનુવાદ પણ હાંફતાં સરઘસ : આધુનિક નગરસભ્યતા વચ્ચે રાતના અવાજોનાં આપ્યા છે. હાંફતાં સરઘસ સવારે સૂરજની હુંફ પણ ન પામી શકે એવી દારાણ નિયતિ દર્શાવતું રાધેશ્યામ શર્માનું કલ્પનાપ્રચુર દીર્ઘકાવ્ય. હાડા માનાભાઈ ઘુનાચંદ: ગરબીસંગ્રહ ‘માનપદબંધ' (૧૯૦૦)ના કર્તા. હાંસોટવાળા ભાનુનંદ પ્રાણજીવનદાસ : પદ્યકૃતિ 'ગઝલે રંજૂર’ ૨.ર.દ. (૧૯૧૮)ના કર્તા. હાતરિયા માણેકજી લીમજી : પ્રવાસકથા ‘ઈરાનની મુસાફરી' (૧૮૬૪) તથા ઇતિહાસગ્રંથ “અજહારે શિયાને ઈરાનના કર્તા. હિમાલયનો પ્રવાસ (૧૯૨૪) : કાકાસાહેબ કાલેલકરે આ લેખમાળા એક હસ્તલિખિત માસિક માટે સાબરમતી આશ્રમના સાથીઓ હાથી કહાનજી શંકરજી : પિતૃમહિમા કરતાં, વિવિધ છંદોબદ્ધ તથા વિદ્યાર્થીઓ ખાતર શરૂ કરેલી. પ્રવાસમાં લેખકની સાથે સ્વામી આનંદ અને અનંત બુવા મરેઢકર હતા. ચાલીસ દિવસના પદ્યાનો સંગ્રહ “પિતૃભકિત માહાત્મ' (૧૮૯૯)ના કર્તા. પ્રવાસની આ લેખમાળા, પ્રવાસ પછી સાત વર્ષે ૧૯૧૯માં શરૂ ૨.ર.દ. થઈ અને પંદર વર્ષ ચાલુ રહી. આ કારણે લેખકના જીવનરસનાં હાથી છોટાલાલ મણિશંકર : પદ્યકૃતિ ‘ઋતુવિરહ' (૧૯૮૪)ના બદલાતાં વલણ આ પ્રવાસગ્રંથમાં જોઈ શકાય છે. પ્રવાસનધનાં ચુંવાલીસ પ્રકરણે માત્ર હિમાલયપ્રવાસનાં નથી; એમાં પ્રયાગ, કાશી, ગયા, અયોધ્યા અને બેલુડ મઠની યાત્રાને હાફિઝ ઇસ્માઈલ એમ.: નવસાક્ષરો માટેની વાચનપોથી ‘ભવાયા પણ સમાવેશ થયેલ છે. પ્રવાસનો આરંભ હરિદ્વારથી અને અંત દિલહી ગયા” તથા “સાચી વીરતાના કર્તા. જેમનેત્રી, ગંગોત્રી, કેદારનાથ તથા બદરીનાથ સમીપે થાય છે. પ્રવાસવર્ણનમાં હિમાલયને વૈભવ, નદીઓ તેમ જ વનની શોભા, હાલાઈ વસનજી ઠાકરસી: ચરિત્ર ‘ભાઈ પમણી ઉર્ફ કેશવકાકાના સ્થળ-સ્થળના લેકજીવનની વિશેષતાઓ, સાધકો-યોગીઓની કર્તા. કથાઓ, પ્રવાસનાં ઉલ્લાસ તથા આરત વગેરે પ્રભાવક રીતે રજૂ થયાં છે. જ.પં. હાલારી બેલી (૧૯૭૮): શાંતિભાઈ આચાર્યને પીએચ.ડી.ની હિંચકો : હિંચકાની માની આસપાસ હિંચકાની બેઠકની ખાસિયત પદવી નિમિત્તે તૈયાર થયેલે સૌરાષ્ટ્રની હાલારી બોલીના ભાષા- નિરૂપતા જયેન્દ્રરાવ દૂરકાળને નિબંધ. ચં.ટા. કર્તા. ૬૩૮: ગુજરાતી સાહિત્યકોશ - ૨ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.016104
Book TitleGujarati Sahitya Kosh Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
PublisherGujrati Sahitya Parishad
Publication Year1990
Total Pages654
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy