________________
વર્કશાભિમાન ---સ્વામી ભગવદાચાર્ય
સ્વદેશાભિમાન : સંચિતમાંથી બહાર આવી વિદ્યા અને મ વર્ષે હિંદુસ્તાનનું મુકિતત્પર વિચ્છતા નર્મદનો નિબંધ,
ચો.
સ્વદેશી: ધ્રુવ વિધાન કર્મા,
...
સ્વપ્નદ્રષ્ટા (૧૯૨૪): સમકાલીન રાજકીય પરિબળોને આલેખવાના પ્રયત્ન કરતી કનૈયાલાલ મુનશીની નવલકથા. અંગ્રેજોનું આધિપત્ય અને સ્વાનાસંગ્રામની ચળવળના સંઘર્ષ વચ્ચે અરવિદ પ્રાય, બેકમાન્ય ટિળકના પ્રભાવ નીચે આવેલા યુવાનોની સ્વપ્નોલો નહીં વર્ણવામાં આવી છે. એનો નાયક સુદર્શન છે. વાર્તાનાં પાત્રો અને વસ્તુ કાલ્પનિક છે; તેમ છતાં વિદેહ અને જીવતાં વાસ્તવવ્યકિતત્ત્વોનો અણસાર એમાં આણવાનો લેખ છૂટ લીધી છે. 'બાનીની આત્મકવા' પ્રકરણમાં રજુ થયેલા મઢમાનવનો ખ્યાલ મુનશીના બિંદુને સમજવામાં ઉપકારક છે, તેમ એમના બઘ સમર્થ્યનો પરિચાયક પણ છે.
ચં.ટા. સ્વપ્નપ્રયાણ (૧૫): રિચન્દ્ર ભટ્ટના, ઉમાશંકર જોશી દ્વારા સંપ દિન મરણોત્તર કાવ્યસંગ્રહ.માત્ર અંગ્રેજી નહીં બલકે યુરોપીય સાહિત્યના સંસ્કારો ઝીલતો આ સંગ્રહ ચાલીસી પછીની કવિતામાં મોટો અપવાદ છે. ભારતીય સંસ્કૃતિથી માંડી પિશ્ચમની ગ્રીક કથાઓ, ખ્રિસ્તી ધર્મ અને યુરોપીય કલા-હિત્યના સંાિં તેમ ૪ ઉલ્લેખથી સમુદ્ધ આ કવિતામાં સૌન્દર્યનિષ્ઠ ધ્યેય અગ્રેસર રહ્યું છે. યની સૂક્ષ્મ સૂઝને કારણે ઊપસનો સઘન પ્રભાવ, બિનંગત પ્રસ્તુતિ, પ્રેમ અને ધર્મની સામગ્રી તરફના એક આ બધાં સંગ્રહનાં સ્વાભાવિક આકર્ષણો છે.
ચં.ટોર
સ્વપ્નસેવી : નો, સવાર મો, સ્વપ્નસ્થ : જુઓ, વ્યાસ લક્ષ્મીનારાયણ રણછાડલાલ. સ્વામી આનંદ : જુઓ, દવે હિમતલાલ રામચંદ્ર. સ્વામી કરસનજી : 'વિધવા-ધર્મ અથવા મણિમાતીની વાત (૧૯૩૨)ના કર્તા.
૨.ર.દ.
સ્વામી ગણેશપુરી પુરી પદ્માન અને ભવપ્રકાશ' (૧૯૧૧)ના કર્તા.
૨.૨.૬.
સ્વામી ગોપાલાનંદ : 'શ્રી પાલાનંદ સ્વામીની વાતો'(૧૯૩૭) ના કર્તા.
૨.ર.દ.
વામી ગોવિંદ વાડીબાઈ, 'ગોવિંદ સ્વામી’(૬-૪-૧૯૨૧, ૫-૩-૧૯૪૪): કવિ. વતન અમદાવાદ. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ અમદાવાદમાં. મૅટ્રિક થઈ ઉચ્ચ શિક્ષણ માટે એલ. ડી. આર્ટ્સ કૉલેજ, અમદાવાદમાં જોડાઈ એફ. વાય. આર્ટ્સમાં ઉત્તીર્ણ થઈ આયુર્વેદ મહાવિદ્યાલય, પાટણમાં દાખલ થયા.
૩૪: ગુજરાતી સાહિત્યકોશ - ૨
Jain Education International
૧૯૩૭-૩૮માં ઇન્દુલાલ યાજ્ઞિક સાથે સક્રિય, ૧૯૩૯ના બીજા વિશ્વયુદ્ધ પછી સામ્યવાદના માર્ગે વળ્યા. ૧૯૪૧માં જાપાને દેશ ઉપર કમણ કર્યું ત્યારે ગેરીવા યુહની તાલીમ શિબિરમાં બેડાયા. ૧૯૪૩માં આયુર્વેદની ડિગ્રી પ્રાપ્ત કરી, થોડો સમય વડોદરામાં વૈદક કાર્ય કર્યા પછી અમદાવાદમાં દવાખાનું શરૂ કર્યું. એ જ વર્ષે કમર્સ સોસાયટી સ્થાપી, એના મંત્રી બન્યા. ‘ફાલ્ગુની’ ત્રૈમાસિકનું તંત્રીપદ રાંભાળ્યું. ટાઇફોઇડથી અમદાવાદમાં અકાળ મૃત્યુ.
‘મહાયુદ્ધ’(૧૯૪૦) અને મરણોત્તર કાવ્યસંગ્રહ ‘પ્રતિપદા’ સંપા. ઉમાશંકર જોશી, સુંદરમ્, પ્રજારામ રાવળ; ૧૯૪૮) એમનાં પુસ્તકો છે. ‘પ્રતિપદા’માં એમની પ્રતિનિધિ-રચનાઓ ગ્રંથસ્થ થઈ છે. મુખ્યત્વે સૉનેટ અને ગીતાના આ સંગ્રહ યુવાન કવિની સર્જકપ્રતિભાનો પરિચય આપે છે. તત્કાલીન રોમન્ટિક મિજાજ, અંગત મિ, પ્રકૃતિપ્રેમ, રાષ્ટ્રપ્રેમ અને સામ્યવાદી અભિગમ એમાં જોવાય છે, કવિની કલ્પનાશકિત અને છંદો ઉપરના કાબૂ વ્હાને ખેંચે છે. “મહામુસ’ની બીજા વિશ્વયુદ્ધથી પ્રેરિત રચનાઓમાં વિના માનવપ્રેમ અને સામ્યવાદી મિજાજને અભિવ્યકિત મળી છે.
બા.મ.
સ્વામી ગોવિંદનંદજી મુનીશાનંદજી: પદ્યકૃતિ ‘શબ્દપ્રકાશ: મોક્ષમાર્ગ, હ્રદયઉજારા બનાવથી પુસ્તક’(૧૯૧૨)ના કર્યાં.
...
સ્વામી ચૈતન્યાનંદ, બ્રહ્મચારી': કિશાભોગ્ય શૈલીમાં લખાયેલાં, ચરિત્રનાયકના આધ્યાત્મિક વિકાસ અને પ્રભાવને વ્યકત કરતાં
જીવનચરિત્રે ‘મા શ્રી શારદામણિદેવી'(૧૯૪૪) અને ‘સ્વામી વિવેકાનંદ'(૫૫૫)ના કર્તા,
નિ.વા,
સ્વામી જગદીશતીર્થ : પદ્યકૃતિઓ 'મણિરત્નમાળા-પ્રશ્નાવરમાળા’ (૧૯૩૩) તથા ભજનસંગ્રહ'ના કર્તા.
૨૨.૬.
સ્વામી જયાનંદ : જીવનચરિત્રો ‘મા શારદા' (અન્ય સાથે, ૧૯૪૦), 'વિવેકાનંદ'(અન્ય ગાવે, ૧૯૪૩) અને મા શાહિદેવી' (અન્ય સાથે, ૧૯૬૩) તથા ‘ભકિતતત્ત્વ’ના કર્તા.
૨૨.૬.
સ્વામી ધર્માનંદ : પદ્યકૃતિ ‘ભાગવતધર્મ’(૧૯૧૩)ના કર્તા.
૨.ર.દ.
સ્વામી પરમાનંદજી, ‘પાગલ’: નાટક ‘આદર્શ ગામડું’(૧૯૨૮)ના
કર્તા. સ્વામી પ્રણવતીર્થજી : જો, ઘારેખાન રમેશ રંગનાથ. સ્વામી ભગવદાચાર્ય : માતૃભાષા ગુજરાતી ન હાવાને કારણ કઢગી ભાષામાં અને ઢિવાદી અભિગમથી લખાયેલું ગુજરાતી વ્યાકરણ ‘ગુર્જર શબ્દાનુશાસન - ગુર્જર વ્યાકરણ’(૧૯૬૯)ના કર્તા.
For Personal & Private Use Only
૨.ર.દ.
www.jainulltbrary.org