SearchBrowseAboutContactDonate
Page Preview
Page 644
Loading...
Download File
Download File
Page Text
________________ સર્જકની કવિત્વશકિતના દ્યોતક બન્યા છે. સ્નેહરશ્મિ : જો, સાઇ સોમાભાઇ અન સ્નેહોનુ જુઓ, પંડયા ભૂપેન્દ્ર મોહનલાલ સ્નેહસ્વામી : નવલકથા ‘પ્રભાત’(૧૯૧૦)ના કર્તા. ઉ.પ્ર. ૨.ર.દ. સ્પર્શ (૧૯૬૬) : પ્રિયકાન્ત મહિયારો પામી ચનોને સમાવનો કાવ્યસંહ. એમાં ત્રીસ ગીતા છે. દિવની રૂ ની રચનાઓમાં સ્વાભાવિકતા અને સાહજિકતાને સ્થાને પ્રમાણમાં આધારા વધુ છે. કાવ્યપ્રતીકો કયારેક લ્પન-કોટિની કક્ષાએ રહી જાય છે, ક્યારેક શબ્દ-સંયોજનો તરડાયેલાં જોવાય છે, અને વિષયનો સમન્વય ઓછો પાયો છે; તેમ છતાં કવિના અવાજનું નોખાપણ અપાયું નથી. આ કારણે ‘સંયોગ', ‘કયાં ?”, ‘સમયનું સાનું’, ‘ફૂલના પવન લેાચન મારે વાયો’જેવી માતબર રચનાઓ આ સંગ્રહમાં સાંપડી છે. விட்ட સ્પંદ અને છંદ(૧૯૬૮): ઉશનસ્ ના કાવ્યસંગ્રહ. મા શકિતશાળી કવિની સર્જકતાના પ્રતિનિધિ ઉન્મેષો એમાં પ્રગટ થયા છે. અહીં પ્રકૃતિ અને ઋતુ-આલેખનનું મુખ્ય આકર્ષણ છે અને એમાંય પ્રમુખ આકર્ષણ છે ‘અનહદની સરહદે’ના સોનેટગુચ્છનું. એમાં આદિમનાગરી બળનું સંવેદન ચેતનાની ઊંડી અને ઇન્દ્રિયવેદ્ય ભૂમિકાએ ઊતરવા મથ્યુ છે. આ સૉનેટગુચ્છ ઉપરાંત ‘વળાવી બા આવ્યા’, ‘ઇતિહાસની આ બાજુએથી’ જેવાં સૉનેટગુચ્છ પણ નોંધપાત્ર છે. આ સંગ્રહમાં કુલ આઘી જેટલી વિપુલ સંખ્યામાં સોનેટ સંગૃહીત થયાં છે. અહીં પ્રણયના સંવેદનમાં અતૃપ્તિ અને ઝંખનાનું પરિમાણ આસ્વાદ્ય છે; તેમ જ ગુણ અને વર્ષાનાં ઇન્દ્રિયોોજક પનપ્રતીકોનો ભાષાવેગ અત્યંત વૈયકિતક અને વિશિષ્ટ છે. ટો. મરણ (૧૯૨૬) : વિકટિયાનું સ્મૃતિચિત્રની લેખમાળા આપનું પુસ્તક પાનાની સાથે પરિચયમાં આવેલ મહત્વની સાહિત્યિક વ્યકિતઓનાં આ ચિત્રોમાં લેખકની આત્મ્યસંપર્કની છાયા ઓછીઝાઝી પ્રવેશેલી છે. કેટલાંક ચિત્રો ઝાંખાં છે; કેટલાંક આર્યસ્પરેખાવાળાં છે તો કેટલાંક સ્પ છે. ભોળા 5 સારાભાઈ, મહીપતરામ રૂપરામ, નવલરામ, નંદશંકર, મનસુખરામ સૂર્યરામ, કાન્ત, મણિલાલ દ્રિોદી, હરિ હર્ષદ ધ્રુવ, ગોવર્ધનરામ ત્રિપાઠી, નારાયણ હેમચન્દ્ર- જેવાનાં ચિત્રોની પછે. ૧૯મી સીના ગાવિક-સાંસ્કૃતિક જ્ગનનો અણગાર સાંપડે છે. આ પ્રકારનું સ્મૃતિચિત્રો આપ ગુજરાતી સાહિત્યનું આ પહેલું પુસ્તક છે. ચાંટો. સ્મરણયાત્રા(૧૯૩૪) : કાકાસાહેબ કાલેલકરનો, નાનપણનાં કેટલાંક સ્મરણેાના સંગ્રહ. આ સ્મરણા દ્વારા લેખકના ઉદ્દેશ આત્મકથા Jain Education International સ્નેહરશ્મિ – સ્વ. હુંશીલાલની યાદમાં આપવાનો નથી, પરંનું પોતાના બાળપણનાં બિન બાયપ્રતિભાવો, ગુણદોષા, પરાજય, શુદ્ર આણંકર અથવા સર સ્વાર્થનાગની વૃત્તિ વગેરેને નિખાલસતાથી રજૂ કરવાનો અને તેની મારફતે બાળકો તથા યુવાનો સાથે સમભાવ કેળવવાનો છે. ગામ કરવા જતાં કાલાનુક્રમ જળવાય નહીં; છતાં સંગ્રહનાં કુલ નાોર સંસ્મરણવખારોમાં એકસૂત્રના અવસ્ય જળવાઈ છે. અર્થે સચિન સ્મરણે મોટે ભાગે કૌંટુબિક વનનાં તેમ જ મુસાફરી અંગેનાં છે. જેમાં જયાં જવાનું થતું ત્યાંનું લોકજીવન, ના ત્યાંની પ્રકૃતિસૌંદર્ય, ઉત્સવો અને ડો ઉપરાંત મન ઉપર કાયમી પ મૂકી ગયેલી વ્યકિતનો ને પ્રસંગો - આ સંગ્રહની મુખ્ય સામગ્રી છે. શાહપુર, બેળગુંદી, સાતારા, બેલગામ, સાવંત વાડી, કારવાર, પુના, મીરજ, સાંગલી, આવપૂર ઇત્યાદિ સ્થળે સાથે જોડાયેલે ભાવાનુબંધ પ્રત્યેક સ્થળની વિશેષતાઓ સાથે અહીં પ્રગટ થયો છે. બીં બાધ નથી, જીવનદર્શનની નવી અને કુતૂહલ છે; અને એ માટે લેખકનું રસાળ ગદ્ય ઉપકારક બન્યું હોઈ સર્વથા આસ્વાદ્ય છે. ૮.પં. સ્મરણસંહિતા (૧૯૧૫) : પુત્ર નલિનકાન્તના અકાળ અવસાનના આપનમિતે ભવનથી નકરાવ્યવિટિયાની કરણપુનિ. ત્રણ ખંડમાં વિસ્તરેલી આ પ્રશસ્તિ નિકટના લેાહીના સંબંધની સાચી લાગણીમાંથી સંયત અને સુભગ, કલાત્મક આકાર ધારણ કરી શકી છે. સાદી અને અસરકારક ભાષામાં થયેલું કરુણ, શાંત તેમ જ નિરસનું નિરૂપણ; ડ઼િ રિગીતના પ્રમુખ અને પ્રશસ્ત પ્રયોગ પ્રકૃતિનું નવોચિત અર્થેખન તત્ત્વચિંતનની આઈ સામગ્રી; અનુવણ માટે લીધેલા શુગાવા ને એની પત્ની રસધ્ધાવીની પરિચિત કથામાંનો સારભાગ આ બધું કૃતિને કેવળ શાકોદ્ગાર બનતી અટકાવે છે અને રુદનને પશ્ચાદ્ભૂમાં મૂકે છે. આથી કાવ્યને એક પ્રકારની સુશ્લિષ્ટતા મળી છે. ટેનિસનના ‘ન મેમોરિયમ' કાવ્યના મોડંગને અનુસરનું હોવા છતાં ગુજરાતી ભાષાનું આ શ્રેષ્ઠ શોકકાવ્ય છે. ચં.ટા. સ્માર્ત ઉમેદરામ જદુરામ: પદ્યકૃતિ ‘વનિતાવિનોદ’(૧૯૧૫)ના કર્ના ૨૨.૬. સ્મિત : જઓ, વ્યાસ નં. સ્મૃતિ અને વિસ્મૃતિ : ભેંતી દલાલનું એકાંકી ડોક અને 'વેશ' કહીને ઓળખાવ્યું છે; કારણ કે એનું નિર્વાણ એક જ સપાટીએ થયું છે. કુરુક્ષેત્રના યુદ્ધ પછી રાજ્યધર્મના આડંબર વિશે યુધિષ્ઠિર સર્વે ભીમની મુકાયેલી વિધાભૂમિકા આ નાટકમાં સંઘર્ષનું કેન્દ્ર છે. સ્વ. હુંશીલાલની યાદમાં: રાવજી પટેલનું જાણીતું કાવ્ય. અહીં કલ્પિત પાત્ર સંદર્ભે મરશિયાના ગોસ્વરૂપનું વડનાકુઓથી રાર્જક રૂપાંતર થયું છે, જે અત્યંત આસ્વાદ્ય છે, For Personal & Private Use Only ચં.ટ્રા. ગુજરાતી સાહિત્યકાશ - ૨ : ૧૩૩ www.jainelibrary.org
SR No.016104
Book TitleGujarati Sahitya Kosh Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
PublisherGujrati Sahitya Parishad
Publication Year1990
Total Pages654
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy