________________
શાહ રમણલાલ ધીરજલાલ શાહ રસિકલાલ પ્રેમચંદભાઈ
એ " ને ચૂદ ‘ લઇરારાકૃતિઓ (૧૯૮૪) વગેરે એમનાં ' - !! ને છે; સેનેટસંગ્રહ ‘મનીષા' (૧૯૫૧), ‘શ્રેષ્ઠ કે મil', Siા' (૧૯૫૫ , ‘રાજદલેક' (૧૯૭૧), ‘ચિંતનયાત્રા { 1 - ૭ : , “નીરાજ' (૧૯૩), રા' (૧૯૩૫), “અવગાહન’ { ૧૯૯૭૩), 'સમ ચિ'ન' (૧૯૮૩), 'કવિતલહરી' (૧૯૮૪) વગેરે એમમાં રહઃાં પાદ છે. છે. રાહુલ સાંકૃત્યાયન’ એમને અનુવાદ
પા.માં. શાહ રમણલાલ ધીરજલાલ : વ દ “દી!!•t{થ' (૧૯૮૩) અમે નવલકથા . 14. ગી'(૧૯૫૯).!! ક...
નિ.વ. 'હે રમાડતાલ "નાલાલ, છૂમંતર' (૧-૮-૧૮૯૮) : બાળ: { " હા.. અને વડોદરામાં. ૧૯૧૭ માં મૅટ્રિક. વડોદરામાં રિકાની નોકરીથી કશો. એક શિક્ષકની નોકરી કર્યા બાદ ht: ૧ - - ૧૯૨૪ લમ માટે પ્રિન્ટિંગ પ્રેરામાં અને પછી
: ડ ઢ --jધી રા ! જોરદ, વડોદરામાં પ્રેસમૅનેજર, ૧૯૩૩ માં . નાક પરી’ નામ પોતાના પ્રેસનો આરંભ અને ૧૯૬૬ સુધી ને.', ડાં ટે. વિવિધ રામયિકે- ‘ખતી અને સહકારી’, ‘મુંબઈ દારે fહદ’, ‘સુવર્ણમાળા', ‘નવગુજરાત' વગેરેનું સંપાદન. + ૧૯૨૦થી ૧૯૭૨ સુધી ‘બાલજીવન'ના તંત્રી.
મiી પરોવી બાળકો માટેનાં મને રંજક, રસપ્રદ, નીતિબોધક અને સ્વયંપ્રક અનેક પુસ્તકો મળ્યાં છે. “અટકચાળાં વાંદરાં', ‘રામ, કહાણીખો', ‘ચાલાક ચર’, ‘સોનલ હંસ', ‘સફેદ હાથી', ‘મારાં વાસી', ‘હૃદયપલટો', “બાંડ શિયાળ” વગેરે નીતિપ્રેરક અને રસિક બાળવાર્તાનાં પુસ્તકો છે; બાળકોની રંગભૂમિ', ‘અદાલતને માંગણી' વગેરે પાળનાટક છે; તે ‘આનંદતરંગ', ‘હાસ્યગંગા'૨. 1 ધાં ૪, ‘કાનંદમંજૂષા'- ભા.૧-૨, ફતિયો', ભેળિયા રાજા', ‘પૂર્પમંડન’ વગર પદકથાઓ છે. એમણે ચરિત્રલક્ષી કૃતિ ‘ઝાંસીની રાણી', પ્રવાસપુસ્તક ‘માથેરાન” તેમ જ પુરાણકથાઓ અને પ્રાણી વ્યાપી વિરોનાં અન્ય પુસ્તકો પણ આપ્યાં છે. ‘’ *કો- મા ” અને બાળકોનું મહાભારત'ના બે ભાગ ઉપરાંત સરળ ભાષામાં શૈકસપિયરનાં નાટકોને કથાસ્વરૂપે સંકલિત કરીને ‘શૈકાપીઅરનાં કથાનક'- ભા. ૧ થી ૪ પણ આપ્યાં છે. ‘પ્રેમની ખુમારી’ - ભા. ૧-૨, ‘ઝરીના', “અર ણા - વારાંગના કે વીરાંગ...?” વગેરે એમની નવલકથા છે.
નિ.. શાહ રમણિકલાલ વિમળશી, “અનામી’, ‘એકાકી’, ‘હાને મધુ’ (૨૯-૮-૧૯૧૧) : વાર્તાકાર. જન્મ અમદાવાદ જિલ્લાના ભોયણી ગામે. ૧૯૩૨ માં બી.એસસી. ૧૯૩૩માં બી.એ. ૧૯૩૪માં લિએલ.બી. મુંબઈ હાઈકોર્ટમાં ઍડવોકેટ રહ્યા બાદ યુગાન્ડા
ને ઝામ્બિયામાં લિગલ ઑફિસર, ટેક્સ ઑફિસર અને સિનિયર ટેક્રસ ઑફિસર તરીકેની કામગીરી.
એમણે ‘દોપિકા' (૧૯૩૮)ની આઠ ટુંકીવાર્તાઓમાં એક રાાંગ ચિંતનાત્મક વાર્તા આપી છે. ‘દર્શન અધૂરાં વસુંધરાનાં’
(૧૯૭૨)માં પાંચ રાફ્રિકન રાજયોને પ્રવાસજન્ય પરિચય છે.
.ટો. શાહ રમેશ મેહનલાલ, 'બ' (૧૦-૬-૧૯૩૭) : કવિ. જન્મ
કરાંચીમાં. ૧૯૫૯માં એસ.એસ.સી. મુંબઈની ઇરમાઈલ યુસુફ કોલેજ, જોગેશ્વરીમાંથી ૧૯૬૧ માં ઇન્ટર આર્સ. ૧૯૬૧-૬૨માં ‘ચેત-મછંદરમાં પ્ર ફરીડર. હાલમાં ખાનગી કંપનીમાં મુખ્ય હિસાબનીશ.
એમની પાસેથી કાવ્યસંગ્રહ ‘સપનાંને દરિયો' (૧૯૮૫) મળ્યો છે.
નિ.વા. શાહ રમેશચંદ્ર રણછોડલાલ (૯-૪-૧૯૩૬) : નાટકકાર, નવલકથાકારજન્મ હાલોલમાં. ૧૯૫૩માં એસ.એસ.સી. ૧૯૫૯માં બી.એ. ૧૯૬૭ માં એમ.એ. પ્રારંભનાં બારેક વર્ષ શિક્ષક, પછી ૧૯૬૯ થી અદ્યપર્યત સરસપુર ખાટર્સ ઍન્ડ કોમર્સ કોલેજમાં વ્યાખ્યાતા.
‘રૂમનો ટી.બી. પેશન્ટ (૧૯૭૧), “ચાપણું' (૧૯૭૨), “શાલિટાકા' (૧૯૭૪) અને ધુમ્મસ ઓગળે છે' (૧૯૮૫) એમના એકાંકીસંગ્રહો છે. અસંબદ્ધનો આશ્રય લઈ નાટયાત્મક પરિસ્થિતિ સર્જવાને ઉદ્યમ એમનાં નાટકોમાં જોવાય છે. “કર્કોટક' (૧૯૭૫) નવલકથા ઉપરાંત ‘સપનાં ઉઘાડી આંખનાં' (૧૯૮૬) લઘુનવલ પણ એમણે આપી છે.
ચં.ટા. શાહ “રશ્મિ': જાસૂરની કથાઓ “ભયંકર ઓરત' (૧૯૫૩) અને ‘ભેદી મદદગાર' (૧૯૫૩)ના કર્તા.
નિ.વો. શાહ રશ્મિકાન્ત રમણલાલ, ‘કિરણ' (૬-૧૦-૧૯૩૭) : બાળસાહિત્યકાર. જન્મ વડોદરામાં. ૧૯૫૮માં બી.એ. ૧૯૬૩ માં એમ.એ. ૧૯૬૪માં એલએલ.બી. ૧૯૭૫માં બી.કૉમ. ૧૯૫૮ થી ૧૯૭૮ સુધી ‘બાલજીવન'ના તંત્રી. અત્યારે વડોદરાની પાદરા કોલેજમાં ભૂગોળના વ્યાખ્યાતા.
એમણે બાળનાટકો ઉપરાંત બાળનીતિકથાઓ અને મને રંજક પરીકથાઓ આપી છે. “પંખે અને ફાનસ' (૧૯૬૫)માં જાપાની બાળવાતો છે. કેટલાંક સંપાદને પણ એમણે કર્યા છે.
ચં.. શાહ રસિકલાલ ચુનીલાલ : ‘રાષ્ટ્રભાષા કોશ -ગુજરાતી શબ્દાર્થ સાથે' (૧૯૫૦)ના સંપાદક.
શાહ રસિકલાલ પ્રેમચંદભાઈ (૧૫-૬-૧૯૩૨) : ભાષાવિદ, જન્મ મહેસાણા જિલ્લાના બિલોદરામાં. ૧૯૫૪ માં બી.એસસી. ૧૯૫૬ -માં ડિપ્લોમા ઇન ડેફ ઍજયુકેશન. અત્યારે ટ્રેનિંગ કોલેજ ફોર ધ રિસર્ચ ઓવ ધ ડેફના પ્રિન્સિપાલ. ‘બધિરોનું વાણીશિક્ષણ’ (૧૯૮૧) એમના ભાષાશાસ્ત્રવિષયક ગ્રંથ છે.
ચંટો.
ગુજરાતી સાહિત્યકોશ - ૨ :૫૮૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org