________________
શાહ મોહનલાલ ચુનીલાલ – શાહ રમણલાલ ચીમનલાલ
શાહ મોહનલાલ ચુનીલાલ : ગીતસંગ્રહ "રાતની સફ’(૧૯૯૮) “ના કર્તા.
મુ.મા.
શાહ મોહનલાલ જેઠાલાલ : ‘સુરેખાહરણ નાટકનાં ગાયનો' (૧૮૮૯)ના કર્તા,
મુ.મા. શાહ મેહનલાલ પ્રાણજીવનદાસ: ‘વિદ્યાર્થી શબ્દકોશ’(ત્રી. આ ૧૯૫)ના કર્યા.
મુ.મા. શાહ મોહનલાલ ભોગીલાલ : બાળગીતસંગ્રહ ‘ગુંજન’(૧૯૫૦) -ના કર્તા.
મુ.મા. શાહ રજનીકાન્ત અંબાલાલ : નવલકથાઓ ‘શ્રીનીલા’(૧૯૪૨), ‘ગૌતમ’(૧૯૪૪) અને ‘માધવ’(૧૯૪૮) તથા વાર્તાસંગ્રહ ‘રૂપકુમાર’(૧૯૪૮)ના કર્તા.
નિવાર
શાહ રણછોડજી ગોવિંદજી : સમીકી નાયકૃતિ "તખ્તસિંહ પ્રભાવતી’(પુરુષોત્તમ ડાહ્યાભાઈ સાથે, ૧૮૯૪)ના કર્તા.
નિ.વા. શાહ રણછેાડલાલ મોતીલાલ : પદ્યકૃતિઓ ‘નઝીર’ અને ‘પવિત્ર લીલાવતી'ના કર્યા. વો.
શાહ રતનચંદ કાળીદાસ : પદ્યસંગ્રહ ‘ગાડર્ડના રાસડો તથા ગરબીઓ’(મગનલાલ દેવચંદ સાથે, ૧૮૭૧) અને સંપાદિત કૃતિ રસિક સ્તવનાવલી'ના કર્તા.
નિવા
શાહ રતનલાલ આત્મારામ : નવલકથાઓ ‘પ્રિયંવદા’(૧૯૧૮), “કડક બંગાળી’(૧૯૧૯), ‘ત્રણ વર્ષમાં ત્રણ લાખ’(૧૯૧૧), ‘પ્રપંચજાળ’(૧૯૧૩), ‘પ્રભાવતી', ‘વસંતલીલા”, ‘સરસ્વતી', ‘પુનર્લગ્નનો પશ્ચાત્તાપ' વગેરેના કર્તા.
[.વા. નવલકથાકાર,
શાહ રતિલાલ ગિરધરલાલ (૩૧-૭-૧૯૧૩):
નિબંધકાર. જન્મ મહેસાણા જિલ્લાના કાલરી ગામમાં. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ કાલરી અને અમદાવાદમાં. એમ.એ., એલએલ.બી. સરકારી કર્મચારી. પછીથી નિવૃત્ત.
એમની પાસેથી નવલકથાઓ ‘અપૂર્વ મિલન’(૧૯૫૦), ‘મેઘનાદ’ - ભા. ૧-૨ (૧૯૫૫), વિમળમૂર્તિ સ્વાતંત્ર્યનો શહીદ’(૧૯૫૭) અને 'દયામૃત’ (૧૯૭૩) મળી છે. 'મધુપરાગ' (૧૯૪૩) એમનો નિબંધસંગ્રહ છે.
નિ.વા. શાહ રિતલાલ ડી. : પદ્યકૃતિ ‘રાષ્ટ્રીય૨ણગીતા'(૧૯૩૬)ના કર્તા, .િવે. શાહ રતિલાલ નાથાભાઈ : સામાજિક વાર્તાઓના સંગ્રહ ‘ઝાંખાં
પ: ગુજરાતી સાહિત્યકોશ -૨
Jain Education International
કિરણ’(૧૯૩૮) તથા ચરિત્ર કૃતિ 'ત્રિશલાનંદ મહાવીર' (૧૯૪૯)ના કર્તા.
નિ.વા.
શાહ રિતલાલ મફાભાઈ જૈન ઇતિહાસ અને પરંપરાઓને વર્ણવતી વાર્તાઓનો સંગ્રહ 'મમંગલ'(૧૯૫૯)ના કર્તા.
નિ.વા.
શાહ. રમણલાલ ચીમનલાલ (૩-૧૨-૧૯૨૬): નાટયકાર, ચરિત્રકાર, પ્રવાસલેખક, સંપાદક, વિવેચક. જન્મ પાદરામાં. ૧૯૪૪ માં મારું . ૧૯૪૮માં ગુજરાતી-સંસ્કૃત વિષયો સાથે બી.એ. ૧૯૫૯માં એમ.એ. ૧૯૬૧માં પીએચ.ડી. ૧૯૫૧ થી ૧૯૭૦ સુધી ઍન્ટ ઝેવિયર્સ કોલેજ, મુંબઈમાં પ્રાધ્યાપક. ૧૯૭૭થી મુંબઈ મુનિ વિકટીમાં ગુજરાતીના અધ્યાપક અને અધ્યા. ફૉર્બસ ગુજરાતી સભાના પ્રમુખ. મુંબઈ જૈન યુવક સંઘના પ્રમુખ. ૧૯૨૪થી જૈન સેન્ટર, લંડન-લેસ્ટરના માનદ નિયામક.
નવ એકી નાટિકાનોનો સંગ્રહ કયામ રંગ સમીપે’(૧૯૬૬); અબ હમ લિંકનનું જીવનચરિત્ર 'ગુલામોનો મુકિતદાતા’(૧૯૫૭), હેમચંદ્રનું પ્રવચન ચરિત્ર ‘હેમચંદ્રાચાર્ય'(૧૯૮૦); પ્રવાસવિષષક પુસ્તકો “એવરેસ્ટનું ખારોહણ’(૧૯૫૫), ઉત્તર કે વનાં અદ્દભુત પ્રકૃતિક દૃશ્યો અને અવકાશી દૃશ્યો તથા અનોખા હવામાનન તેમ જ જુદા જુદા સાહિસકોની રોમાંચક કથાઓને આલેખતું ‘ઉત્તર ધુ વની શોધસક્ર'(૧૯૮૦), એશિયા ને યુરોપના પ્રવાસ પ્રસંગોને નિરૂપનું ‘પાસપોર્ટની પાંખે'(૧૯૮૩), ‘ઓસ્ટ્રેલિયાના પ્રવાસનું વર્ણન આપનું ‘પ્રદેશે જ-વિજયના’(૧૯૮૪) વગેરે એમના સર્જનાત્મક ગ્રંથો છે.
સાહિત્યવિવેચનમાં ‘ગુજરાતી હિન્દનું રેખાદર્શન'(૧૯૫૪), ‘૧૯૬૨નું ગ્રંથસ્થ વાઙમય'(૧૯૬૬), મોટે ભાગે જૈનસાહિત્યની કૃતિઓના વિવેચનલેખોનોસંગ્રા‘પડિલેહી'(૧૯૪૯), ‘આપણાં ફાગુકાવ્યું ’(૧૯૭૯), સમયસુંદરના જીવનકવન વિશેની પરિચય-પુસ્તિકા "સમયસુંદર'(૧૯૭૯), જૈન-જૈનેતર કા સાહિત્યના પ્રવાહો રજુ કરીને તેની વિશદ છણાવટ કરતો ‘’થ'નવ-દતી કળાનો વિકાસ'(૧૯૮૦), અધ્યયન-અધ્યાપનાર્થ લખાયેલો વિવેચનગ્રા ‘:]ગાક-મ્યુમિ'(૧૯૮૦), પ્રાચીન અને મધ્યકાલીન કવિ-લેખકોની કૃતિઓ તથા પારિભાષિક વિષયો વિશેના ખ્યાલોને વ્યકત કરતા લેખોનો સંગ્રહ 'ક્રિતિકા' (૧૯૮૨) વગેરે ગુä મુખ્ય છે. સાંપ્રત ચચિંતન’- ભા. ૧-૨-૩ (૧૯૮૯)માં એમની અનેક વિષયો પરત્વેની વિચાર પ્રતિક્રિયા વ્યકત થઈ છે. ‘જૈન ધર્મ’(૧૯૭૫), ‘નરસિંહ પૂર્વેનું ગુજરાતી સાહિત્ય' (૧૯૭૬), ‘બૌદ્ધ ધર્મ”(૧૯૭૭) વગેરે એમની પરિચય પુસ્તિકાઓ છે. ‘જંબુસ્વામી ચસ'(૧૯૬૧), ઉદ્યોત્તનસૂરિત ‘કુવલયમાળા’(૧૯૬૫), શ્યામસુંદરકૃત ‘મુગવતીચરિત્ર ચોપાઈ' (૧૯૭૮), ગુણવિનયન ‘નલદવદંતી પ્રબંધ’(૧૯૮૦), સમયસુંદરકૃત ‘થાવગ્યાસુતરિષિ ચોપાઈ’(૧૯૮૦), ઋષિવર્ધનસૂરિષ્કૃત 'નવરાયની ચરિત્ર'(૧૯૮૧), ગુણવિનયકૃત "ધન" શાલિભદ્ર ચોપાઈ”(૧૯૮૩), કવિ ાનમારકું નવદંતીચરિત્ર' અને ક્ષમાકલ્યાણને ધવપુત્ર અણગાર રૌઢારિયા’
For Personal & Private Use Only
www.jainelibrary.org