________________
વિશ્વામિત્ર-વીરમતી
૨૨.દ.
વિશ્વમિત્ર: જુઓ, ઠક્કર મોરારજી છગનલાલ.
વીમાવાળા ઈશ્વરલાલ મૂળચંદ (૧૮-૮-'૧૮૯૭, ૧૯:'11-'૧૯૫): વિશ્વમિત્ર: જુઓ, પંડયા નટવરલાલ કુબેરદાસ.
જન્મ સુરતમાં. ઇન્ટર સુધીનો અભ્યાસ. ‘ગાંડીવ’, ‘ત્રીશકિતના
તંત્રી. વિશ્વરથ : જુઓ, દવે જયંતીલાલ તુલસીરામ.
સાચાં સહાદ’, ‘વીર રોકા', દેવી ચૌધરણી’ નવી સામાજિક વિહંગ : નવલકથા “ઇશ્કે અંજામ યાને મોતને પૈગામ'-ભા. ૨
કથાઓ એમના નામે છે. (૧૯૨૯)ના કર્તા.
એ.ટી.
વીમાવાળા છગનલાલ ઉત્તમચંદ : નવલકથા “નિર્ભય'ના કર્તા. વિહારી : જુઓ, જોશી ગૌરીશંકર ગોવર્ધનરામ. વિહારી : જુઓ, ત્રિવેદી વિષ્ણુપ્રસાદ રણછોડદાસ.
વીમાવાળા હિમતલાલ વૃજલાલ : નવલકથા પરપપરીક્ષાના કર્તા. વિહારીલાલ: પદ્યકૃતિ “હરિલીલામૃત” તથા “કીર્તનકરવુમમાળા’ (અન્ય સાથે, ૧૮૯૯)ના કર્તા.
વીમે : બળવંતરાય ક. ઠાકોરનો નિબંધ. એમાં, મધ્યકાલીન જીવન
પદ્ધતિની સરખામણીમાં અર્વાચીન જીવનપદ્ધતિમાં વીમાની વી. એમ. પી. : નવલકથા પ્રારબ્ધના પાસા' (૧૯૪૭)નાં કર્તા.
જરૂરિયાત જોતા લેખક છેવટે સ્વાશ્રયને જ વીમો ગણે છે.
રાંટો. વી. ડી. જે. : નવલકથા “ફિલ્લીપાની ફરજ યાને બલિની
| વીર નર્મદ (૧૯૩૩) : વિશ્વનાથ મ. ભટ્ટન, ચરિત્ર-અભ્યાસને મહોબ્બત' (૧૯૮૩) ના કર્તા.
ઉત્તમ નમૂનારૂપ, કવિ નર્મદાશંકરની પ્રથમ શતાબ્દી પ્રસંગને
સ્મારકગ્રંથ. પ્રેમ અને શૌર્યથી ઊછળતા નર્મદજીવનને ચરિત્રકારે વીક્ષા અને નિરીક્ષા (૧૯૮૧) : નગીનદાસ પારેખના આ વિવેચન
ટૂંકો પણ માર્મિક પરિચય કરાવ્યો છે. નર્મદના જીવનની આંતરબાહ્ય સંગ્રહમાં નાનામોટા તેવીસ લેખ છે. 'ક્રોચેને કલાવિચાર” અને રેખાઓને ઉપસાવતા જઈ, વ્યકિત અને કવિ તરીકેનાં તેમ જ જેકિટવ કોરિલેટિવ અને વિભાવાદિ' એ લેખમાં પાશ્ચાત્ય
વિચારક અને સુધારક તરીકેનાં વિવિધ પાસાંઓને અહીં ખીલવ્યાં કાવ્યવિચારની તથા અન્ય બે લેખમાં ભારતીય કાવ્યવિચારની છે. ચિત્રાત્મક નિરૂપણ અને કથાત્મક વેગપૂર્ણ રજૂઆતને કારણે વિશદ મીમાંસા લેખકે કરી છે. કાવ્યમાં આકાર અને અંતસ્તત્ત્વ, આ ચરિત્ર પ્રભાવક બની શકહ્યું છે. જૂન ને નવો જમાનો', તથ્ય અને સત્ય, સર્જનપ્રક્રિયા જેવા મુદ્દાઓ પરની વિચારધામાં ‘જીવનરેખા : થોડાંક દો’, ‘ધીવનમૂર્તિ', 'જીવનભરનો જોદ્ધો', એમની સાહિત્યપદાર્થના બાહ્યાભ્યતર સ્વરૂપ વિશેની દૃષ્ટિ જોવા “કવિતા', યુગપુ’ - એમ છે પ્રકરણોનું આયોજન કલ્પી:મળે છે. વિખ્યાત બંગાળી કથાસ્વામી શરદબાબુના જીવનની શીલ છે. રસાત્મક ઝાંખી સંક્ષિપ્તતાથી કરાવાઈ છે. “રાષ્ટ્રીય એકતા અને બંગાળી સાહિત્ય' નામના લેખમાં એમણે બંગાળી ભાષા અને વીરચંદ હરિલાલ: પદ્યકૃતિ ‘કોણિકરિના કર્તા. સાહિત્ય વિશેના પિતાના અભ્યાસને આછો ખ્યાલ આવ્યો છે. રવીન્દ્રનાથકૃત કથાઓ કાહિની' અને ભવું હરિકૃત નીતિશતક'ના વીરનંદન: રહસ્યકથા તવંગર ટળી'(૧૯૩૮) તથા ઐતિહાસિક આસ્વાદો;ઉમાશંકરકૃત નિરીક્ષા', અને રઘુવીર ચૌધરીકૃત ‘અમૃતા’ નવલકથા સૌંદર્યના કેફ' (૧૯૬૫) ના કર્તા. વિશેના અભ્યાસલેખ, ‘મખરે’ અને ‘જૂનું ઘર ખાલી કરતાં વિશેના પરિશીલનલેખો તથા “આરોહણ’, ‘વધામણી' વગેરે વિશેની
વીરની વિદાય: કેસરભીના કંથને રણવાટ માલતી ક્ષત્રિયાણીના ચર્ચાઓ લેખકની સજાગ વિવેચક તથા વિનમ્ર વિશોધક તરીકેની
મનોબળને ગૂંથતું નહાનાલાલનું જાણીતું ગીત. શકિત દર્શાવે છે. સંગ્રહ લેખકની વિદ્રત્તા, રસદૃષ્ટિ, કસાઈ, નિખાલસતા વગેરે ગુણોને સુપેરે પ્રગટ કરે છે.
વીરમતી (૧૮૬૯): નવલરામ લક્ષ્મીરામ પંડયાકૃત ઐતિહાસિક પ્ર.બ્ર.
નાટક ફાર્બસ રચિત 'રાસમાળા' (૧૮૫૬)ની અંગ્રેજી આવૃત્તિમાં વીણ સનતકુમાર: હાસ્ય, અદ્ભુત, વીર ને કરુણ રસનાં વિષયવસ્તુ સંગૃહીત જગદેવ પરમારની વાર્તાને આધારે આ નાટક રચાયેલું છે. ધરાવતી સામાજિક-ઐતિહાસિક નવલકથાઓ ‘ભમતાં પંખી' સંસ્કૃત અને અંગ્રેજી નાટકની અસર નીચે, મુખ્યત્વે જગદેવની (૧૯૩૩), “એમ તે એમ' (૧૯૩૪), ક્રાંતિને કિનારે' (૧૯૩૭), શૌર્યગાથા અહીં આલેખાઈ છે. નાટકના કેન્દ્રમાં ઊંચું પતિવ્રતને ‘તાત્યારામનું તાવીજ' (૧૯૩૮) તથા ‘સ્નેહમિલન' (૧૯૪૯)ના શીલ ધરાવતી વીરમતીનું પાત્ર છે. કથાવસ્તુના નાટયાત્મક અંશે કર્તા.
૨.ર.દ.
નાટયસંઘર્ષને પ્રબળ કરનારા રહ્યા છે. જોકે, પ્રસ્તાવને લીધે વીણાને મુગ: અચાનક તીર વાગતાં મૃગ અને વીણાના થતા નાટકની સુગ્રથિતતા ને કલાત્મકતા ઝાઝી જળવાઈ નથી. પાત્રના વિયોગને લક્ષ્ય કરતું સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ, “કલાપી'નું મને ભાવોને વ્યકત કરતા કાવ્યખંડોમાં કર્તાનું કવિત્વ,વિશેષે કરુણજાણીતું ખંડકાવ્ય.
ચં.ટો. શૃંગાર રસના નિરૂપણમાં, પ્રભાવશાળી જણાય છે. કૃતિની ઘરાળું
એ.ટો.
૫૪૪: ગુજરાતી સાહિત્યકોશ - ૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org