________________
વિભાકર નવીન — વિવિધ વ્યાખ્યાને
ચં.ટી.
વિભાકર નવીન : તબીબી દુનિયાનું નિરૂપણ કરતી પ્રણયકથા વિરાટ ટપકું (૧૯૬૬) : સરોજ પાઠકની બાવીસ ટૂંકીવાર્તાઓના ‘અભી મત જાઓ' (૧૯૬૫) ના કર્તા.
સંગ્રહ. ઘટનાલોપ કે ઘટનાપ્રચુરતાથી સભાન બન્યા વગર મનેચેતનાના અંશોને વાર્તાના અભ્યત્તરમાં ભેળવતી એમની કેટલીક
વાર્તાઓ નોંધપાત્ર છે. ‘ન કૌંસમાં ન કૉસ બહાર’ એનું અહીં ઉત્તમ વિભાકર નૃસિંહદાસ ભગવાનદાસ(૨૫-૨-૧૮૮૮, ૨૮-૫-૧૯૨૫):
ઉદાહરણ છે. ઉપરાંત, ‘વિરાટ ટપકું, ‘સ્વયંવર’, ‘સંજીવની' જેવી નાટયકાર. જન્મ જૂનાગઢમાં. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ જૂના
વાર્તાઓ પણ ઉલ્લેખનીય છે. કથાને માત્ર કહી જવામાં નહિ પરંતુ ગઢમાં. ૧૯૦૮ માં મુંબઈ યુનિવર્સિટીમાંથી બી.એ. ૧૯૧૦માં
કથાને વાર્તાની કલાત્મક કક્ષાએ ઊંચકવામાં આ વાર્તાકાર સફળ છે. એલએલ.બી. ૧૯૧૩માં ઇલૅન્ડ જઈને બેરિસ્ટર થયા પછી સ્વદેશ આવીને મુંબઈમાં વકીલાત. સાહિત્યમાં રુચિ અને રંગભૂમિના ઉત્કર્ષ માટે સતત પ્રયત્નો. ૧૯૨૩માં ‘રંગભૂમિ
વિરાટની પગલી : વિરાટમૂર્તિ અને અંતરમાં ઝળહળ તયાત બની ત્રમાસિકનો આરંભ.
સમાઈ જાય, એ અંતરિયાળ વિરાટના પ્રત્યક્ષ અનુભવ ઝીલતી વ્યવસાયી નાટયશૈલીમાં સુધારો કરવાની ભાવનાથી પ્રેરાઈને
‘સુન્દરમ્’ની કાવ્યરચના.
ચં.. એમણે નવીન પ્રગતિશીલ વિચારસરણીવાળાં નાટકો આપ્યાં છે. પ્રથમ નાટક ‘સિદ્ધાર્થ બુદ્ધ' (૧૯૪૧)માં પૌરાણિક વિષયને વિરાટની હિડાળા : ઉદા | કલ્પનાના નમૂને આપનું હા એમણે નવા પરિપ્રેક્ષ્યમાં રજૂ કર્યો છે. એમનાં અન્ય નાટકોમાં
પ્રસિદ્ધ ઊર્મિકાવ્ય. નવયુગની સામાજિક મહત્ત્વાકાંક્ષાઓ તથા સ્વદેશભાવનાનું
ચં... નિરૂપણ થયું છે. 'સ્નેહસરિતા' (૧૯૧૫)માં સ્ત્રીઓના અધિકારને વિલક્ષણ વિદ્યાર્થી : નવલકથા “મસ્તીખોર માંક' (૧૮૯૩)/ કર્તા, પ્રશ્ન ચર્ચાય છે. ‘સુધાચંદ્ર(૧૯૧૬)માં સ્વરાજની ભાવના તથા મધુબંસરી' (૧૯૧૮)માં હોમરૂલ લીગની ચળવળનું આલેખન વિલાપી : જુઓ, મેઘાણી ઝવેરચંદ કાળિદાસ. છે. મજૂરોની જાગૃતિને વિષય બનાવતું “મેઘમાલિની' (૧૯૧૮)
વિલાસચંદ્ર પુરુષોત્તમ : નવલકથા “મા-રમણ અને મારી વસંત : અને “અબજોનાં બંધન' (૧૯૨૨)માં પણ એમનું સુધારાવાદી
શોખથી સત્યાનાશ કાઢનાર ગૃહરી ને પતિ-પત્નીના પ્રેમ' (અ માનસ પ્રગટ થાય છે. નાટકોની સાહિત્યિક ગુણવત્તા અને અભિ
સાથે, ૧૯૬૬)ના કર્તા. નયતાના સુમેળ માટે તેઓ સતત સભાન રહ્યા છે. જુસ્સાભર્યા, સંસ્કારી ભાષાવાળા સંવાદોએ એમનાં નાટકોને સફળ બનાવ્યાં છે. રંગભૂમિ પરના ખેટા ભભકભર્યા ઠઠારા દૂર કરીને તથા કૃત્રિમ
વિલિયમ ફાર્બસ: ‘ગુજરાતી ભાષાનું વ્યાકરણ' (૧૮૫૪) ના કર્તા. ‘બેતબાજીને બદલે સ્વાભાવિક જીવંત સંવાદો આપીને રૂઢ નાટયરીતિને સુધારવાને એમણે હંમેશાં આગ્રહ રાખ્યો છે. આત્મ- વિલેકર : પદ્યકૃતિ ‘બાળકાવ્યો' (૧૮૭૦)ના કર્તા. નિવેદન'(૧૯૨૪)માં એમણે પત્રકાર તરીકે લખેલા લેખે સાહિત્ય અને કળા, સમાજ, રાજકારણ અને પ્રકીર્ણ એમ ચાર વિવર્તલીલા (૧૯૩૩) : નરસિંહરાવ ભોળાનાથ દિવેટિયાની વિભાગમાં આપેલા છે. ‘નિપુણચંદ્ર'(૧૯૨૪) એમની ભાવના- નિબંધિકાઓને સંગ્રહ. ‘વસંત’ના અંકોમાં ‘જ્ઞાનબાલ'ના છાપ્રધાન નવલકથા છે.
નામથી જુદે જુદે વખતે પ્રકાશિત લેખ અહીં સંકલિત થયા છે.
નિ.વો. ઊંડું મનન કે અવગાહન નહિ પણ વિવિધ પ્રશ્નને અદ્ધરપદ્ધર વિભાવના (૧૯૭૭) : પ્રમોદકુમાર પટેલના વિવેચનલેખેને
છેડવાની અને ભિન્નભિન્ન પ્રસંગે ઉદ્ભવેલા જ્ઞાનમનનના આછા સંગ્રહ. એમાં વિસ્તૃત આઠ અભ્યાસપૂર્ણ અને એક અનૂદિત
વિવર્ત રંગોને સ્થૂળરૂપમાં ગ્રહી લેવાની નિબંધકારની ખેવના છે. એમ કુલ નવ લખાણો સમાવ્યાં છે. મુખ્યત્વે સિદ્ધાંતચર્ચાના આ
અધ્યાત્મ, સાહિત્ય, સંગીત વગેરેની રુચિ ઠેરઠેર વ્યકત થતી પમાય લેખોમાં સાહિત્યશાસ્ત્ર અને સૌન્દર્યશાસ્ત્રના પાયાના પ્રશ્નને
છે. ‘ચક્રવાક મિથુનમાં સૂફી મતની છાયા કે “ચક્રવાક મિથુનની સમજવા અને તપાસવાને ગંભીર ઉપક્રમ છે. કોઈ આગ્રહ કે
સમાપનપંકિતની સંદિગ્ધતાની ચર્ચા રસપ્રદ છે. અશ્લિષ્ટ અને અભિનિવેશ વગરની આ વિવેચકની વિશ્લેષણમૂલક અને
લૂટક લાગતું આ નિબંધોનું ગદ્ય કયાંક રવૈરગતિનું લાલિત્ય વિસ્તારમૂલક પદ્ધતિ નોંધપાત્ર છે. સુરેશ જોશીની કળાવિચારણા”
પ્રગટાવી શકયું છે. આ ગ્રંથનો મહત્ત્વનો લેખ છે.
રાંટો. વિવિત્સ: જુઓ, ગાંધી ચીમનલાલ ભોગીલાલ. વિમર્શિન: જુઓ, પરીખ રસિકલાલ છોટાલાલ.
વિવિધ વ્યાખ્યાન-ગુચ્છ ૧, ૨, ૩ (૧૯૪૫, ૧૯૪૮, ૧૯૫૬) :
બળવંતરાય ક. ઠાકોરનાં વ્યાખ્યાનોને સમાવતા ગ્રંથે. પહેલા વિરંચી : જુઓ, મડિયા ચુનીલાલ કાળિદાસ.
ગુચ્છમાં ગોવર્ધનરામનું પ્રબોધભૂતિ તરીકે મૂલ્યાંકન ઉપરાંત વિરાટ : જુઓ, મેઘાણી ઝવેરચંદ કાળિદાસ.
સરસ્વતીચંદ્રનાં વિષયવસ્તુ અને સ્ત્રી પાત્રોનું પરીક્ષણ થયું છે.
ચંટો.
પ૪૨: ગુજરાતી સાહિત્યકોશ - ૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org