________________
વિકાજી અરદેશર મહેરજીભાઈ – વિપ્ર મેઘજી લાલજી
મુ.મા.
કરતી કથનરીતિ, પાત્ર સામે પડકારરૂપે ઉપસ્થિત થતી ઘટનાઓ- વિઠ્ઠલદાસ પુરુષોત્તમદાસ: ગીતસંગ્રહ “વિઠ્ઠલ ગીતાવળી’(૧૮૬૭) પરિસ્થિતિઓ, સંવેદનને સાક્ષાત્કાર કરાવતાં કલ્પનો, લાઘવ તથા વાર્તાસંગ્રહ “મના અથવા જાદુઈ ભેદભરી વાર્તાઓ'- ભા. ૧ અને વ્યંજના – આ સર્વથી કૃતિ કલાત્મક બની છે.
(૧૮૯૩)ના કર્તા. દ.વ્યા.
મૃ.મા. વિકાજી અરદેશર મહેરજીભાઈ : પ્રણયના કથાનકવાળું ત્રિઅંકી
વિદાય: પ્રફ્લાદ પારેખનું ક્ષમાથી ચમત્કૃતિ રચતું જાણીતું સૌનેટ. નાટક ‘પ્રેમરાય' (૧૮૮૨)ના કર્તા.
ચં.ટો. કૌ.બ્ર. વિદિશા (૧૯૮૦): ભેળાભાઈ પટેલને પ્રવાસનિબંધ સંગ્રહ. વિકાજી જહાંગીર ખુરશેદજી, “નાજુક’(૧૮૬૯, ૧૯૪૨) : ભાવ- આ નિબંધમાં લેખકના જણાવ્યા પ્રમાણે મુખ્ય સંવેદના ભ્રમણની
ચમત્કૃતિ અને મનોરંજનના અંશવાળા “બાશના વારસ છે. આ ભ્રમણ ક્યારેક એકાકી, ક્યારેક સમૂહમાં થયું છે. વિદિશા', (૧૮૯૯), ‘સતી' (૧૯૮૨), “ખુસીની મોકાણ' (૧૯૮૨), “હારી ‘ભુવનેશ્વર’, ‘માંડું, “ઈમ્ફાલી, “જેસલમેર’, ‘ચિલિકા', “બ્રહ્મા', સુખ્યારી પળો' (૧૯૧૦), નાજુક સરોદ'(૧૯૪૦) વગેરે કાવ્ય- ‘ખજુરાહો', ‘કાશી’, ‘રામેશ્વરમ્’-એમ કુલ દશ સ્થાનના પ્રવાસે ગ્રંથોના કર્તા.
ઉપરાંત લેખકે પોતાના ગામનું ભ્રમણ પણ અહીં દાખલ કર્યું છે. '
રાં.. ગામથી વિદિશા અને વિદિશાથી ગામનું જે ચક્ર પૂરું થયું છે તેમાં વિજયકેસરસૂરિ (૧૮૭૬, ૧૯૨૯): ચરિત્રકાર, અનુવાદક. જન્મ લેખનની ભાવભંજકતા, સૂક્ષ્મતા અને રસિકતા ઊપસી આવે છે. પાળીયાદ (તા. ધંધુકા)માં. પૂર્વાશ્રમનું નામ કેશવજી માધવજી.
એકંદરે પ્રવાસનાં સંવેદનોને લાલિત્યપૂર્ણ એકાત્મકતા આપવાને છ ધોરણ સુધીનો અભ્યાસ. સત્તર વર્ષની વયે વડોદરામાં આચાર્ય પ્રયાસ છે. વિજયમલસૂરિ પાસે જૈનધર્મની દીક્ષા.સત્તાવીસમા વર્ષે આચાર્યની
ચં.. પદવી.
વિદ્યાર્થી મગનલાલ રતનજી : જીવનચરિત્ર “હર્બટ સ્પેન્સર’ એમની પાસેથી ‘મલયસુંદરી ચરિત્ર' (૧૯૦૮), 'સુદર્શના ચરિત્ર' ' (૧૯૧૨)ના કર્તા. (૧૯૧૩), ‘આનંદ અને પ્રભુ મહાવીર (૧૯૨૭) ઉપરાંત ધર્મને લગતાં કેટલાંક પુસ્તકો અને અનુવાદો મળ્યાં છે.
વિદ્યાનંદ: પદ્યકૃતિ “વિદ્યાનંદ ભજનાવલી” તથા “સ્વામી
બ્રહ્માનંદના કર્તા. વિજયગુપ્ત મૌર્ય : જુઓ, વાસુ વિજયશંકર મુરારજી.
૨.૨.૮. વિજયધર્મસરિ : “ઐતિહાસિક રાસ-સંગ્રહ'- ભા. ૧ થી ૪(૧૯૧૭) વિદ્યાવિનદી: જીવનચરિત્ર “શેઠ ગોપાળદાસ ખીમજી અઢિયાન
તથા જૈનતીર્થસ્થાન વિશે માહિતી આપતી કૃતિ “દેવકલ પાટક’ જીવનવૃત્તાંત' (૧૯૧૧)ના કર્તા. (૧૯૧૬)ના કર્તા.
૨.ર.દ. મુ.મા. વિનયચંદ્ર ધનજી : પદ્યકૃતિ “માજી આશાપુરાના છંદ' (અન્ય સાથે, વિજયભદ્ર: કથાકૃતિ “જાવડશા' (૧૯૫૯)ના કર્તા.
૧૮૮૬)ના કર્તા.
૨.૨.દ. મૃ.મા. વિજયભુવનતિલકસૂરિ : આત્મારામજી, વિજયકમલજી અને વિજ્ય
વિનયવિજય : નવલકથા “ભયંકર ન્યાયના કર્તા.
૨૨,દ. લબ્ધિજી જેવાં ત્રણ સૂરિચરિત્રો આપનું પુસ્તક ‘ત્રણ મહાપુરુષો” (૧૯૫૭)ના કર્તા.
વિનાયક: જુઓ, વૈદ્ય વિજયરાય કલ્યાણરાય.
વિનેદકાન્ત: જુઓ, વૈદ્ય વિજયરાય કલ્યાણરાય. વિજ્યમનહરસુરીશ્વરજી : 'દાદાશ્રી જીતવિજયજી મહારાજનું વિનોદ હર્ષ: ભગવાન મહાવીરના જીવનદર્શનને નિરૂપનું ચરિત્ર જીવનચરિત્ર' (૧૯૫૬)ના કર્તા.
‘સન્મતિ ચરિત્ર' (૧૯૭૫)ના કર્તા. મૃ.માં.
૨.૨,દ, વિજયરામચંદ્રસુરીશ્વરજી : જૈન ધર્મ વિષયક ચંડકૌશિક ચરિત્ર વિપુલ મહેતા : જો પારેખ અંત જેઠાલાલ પતન અને પુનરુત્થાન’ -ભા. ૧-૨-૩ (૧૯૫૬) ના કર્તા.
વિપ્ર મેઘજી લાલજી : પદ્યકૃતિઓ “રણછોડજીના ગરબા' (૧૯૧૧), મૃ.મા.
સંતના ચાબુખ' (૧૯૨૨), 'સંતપ્રભાવી, “રઘુરામ રત્નમાળા' વિજ્યશંકર કાલિદાસ : ‘રામરત્ન નાટકનાં ગાયને' (૧૯૦૪)ના તેમ જ “શ્રીમત્ દ્વારકાધીશને પ્રસાદ (૧૯૧૧), ‘રસિક રામકર્તા.
રક્ષકનું સંગીતમાં ગાન' (૧૯૧૩) તથા “મેઘજીનાં મહાકાવ્ય” મૃ.મા.
(૧૯૧૬)ના કર્તા. વિજુ ગણાત્રા : જુઓ, ગણાત્રા વિજયાલક્ષ્મી ચીમનલાલ.
ર.ર.દ.
ગુજરાતી સાહિત્યકોશ - ૨ : ૫૪૧
Jain Education Interational
For Personal & Private Use Only
www.jainelibrary.org