________________
લાખાણી ગોવિંદજી જાદવજી – લીલુડી ધરતી
(૧૯૩૮) અને 'કરાને મજીદમાંથી નિબંધ' (૧૯૪૧) વગેરે પુસ્તકો મળ્યાં છે.
નિ.. લાખાણી ગોવિદજી જાદવજી : નવલકથા ‘બાદશાહ બહેરામ ગેહર
અને બાનુ હુસેનની વારતા” (લાખાણી તુલસીદાસ જાદવજી સાથે, ૧૮૯૨)ના કર્તા.
નિ.. લાખાણી ચંદુભાઈ : નવલકથા “ધરતીને ધબકાર”(૧૯૬૩)ના કર્તા.
નિ.વે. લાખાણી તુલસીદાસ જાદવજી : નવલકથા ‘બાદશાહ બહેરામ ગોહર અને બાન હુસેનની વાર્તા (લાખાણી ગોવિંદજી જાદવજી સાથે, ૧૮૯૨)ના કર્તા.
નિ.વો. લાખાણી વલીમહમ્મદ હાજી સિદીક, ‘વલી' (૭-૧૨-૧૯૨૪) :
ગઝલકાર. જન્મ ભાવનગરમાં. ત્રણ ધોરણ સુધીનો અભ્યાસ. તમાકુને વ્યવસાય.
એમની પાસેથી ગઝલસંગ્રહો ‘ઉરના સૂર’ (૧૯૫૨), “અરમાન’ (૧૯૬૫) અને ‘ગંગા ઝમઝમ' (૧૯૭૪) મળ્યા છે.
નિ.. લાખિયા જલિની ચંદ્રપ્રકાશ : ચરિત્રલક્ષી પુસ્તક “સ્વામી શ્રી ભાસ્કરાનંદજી' (૧૯૫૩) અને અનૂદિત કૃતિ ‘મહાત્મા દેવેન્દ્રનાથ મજમુદાર' (૧૯૫૫)નાં કર્તા.
નિ.. લાખિયા રતિલાલ જીવનલાલ : ‘શહેનશાહ સાતમ એડવર્ડ (શાસ્ત્રી ભેલાદા ગણપતરામ સાથે, ૧૯૧૪)ના કર્તા.
નિ.. લાટસાહેબ: જુઓ, મૈયા જેઠાલાલ. લાદીવાળા રાજાભાઈ ખેરાજભાઈ (૧૦-૧-૧૯૨૩): નિબંધલેખક. જન્મ પોરબંદરમાં. ૧૯૪૭માં એલએલ.બી. પોરબંદરમાં વકીલાત. ‘ચિતન' (૧૯૬૨)માં એમણે આધ્યાત્મિક નિબંધો આપ્યા છે.
ચં... લામ જરબાઈ બાપુજી, ‘મલાની મહેરા’: નવલકથા “દાદી શેઠના દીકરો' (૧૯૧૪)નાં કર્તા.
નિ.વે. લાસ: કથાકૃતિ ‘નવીન નવરંગ'ના કર્તા.
નિ.. લાલચંદ લલુભાઈ : “ધના સાળીભદ્રજી જૈની નાટક' (૧૮૮૭) ના
પુસ્તકોનું વિશેષ વાચન.
એમની પાસેથી ધર્મ અને તત્વજ્ઞાન વિશના લખાના સંગ્રહા, “આત્મબોધ', “આત્મવિકાસને માર્ગ', ‘ામણ નારદ’, ‘પરમતિ પંચવિશતિ’, ‘સર્વકતા', ‘સ્વાનુભવદર્પણ” વગેરે મળ્યા છે.
નિ.વા. લાલભાઈ છોટાલાલ : નવલકથા 'દેવકુમાર' (૧૯૮૫)ના કર્તા.
નિ.વે. લાલવાણી જેઠા માધવદાસ (૮-૩-૧૯૪૫) : નાટ્યલેખક. જન્મ પાકિસ્તાનના કંડિયારામાં. ડિપ્લોમા ઇન લાઇબ્રેરી સાયન્સ. મહધિ દયાનંદ હાઈસ્કૂલ, અમદાવાદમાં ગ્રંથપાલ.
એકાંકીસંગ્રહ ‘તારાં દુ:ખ મારાં છે' (૧૯૮૩) ઉપરાંત એમણે ‘સિંધી નાટયભૂમિ' (૧૯૮૨) પુસ્તક પણ આપ્યું છે.
ચં.ટો. લાલા પ્રકાશ નટવરલાલ (૭-૧૨-૧૯૪૭) : નાટકકાર. જન્મ
બનાસકાંઠાના દિયોદરમાં. ૧૯૬૬ માં મૅટ્રિક. ૧૯૭૮માં બી.એ. ૧૯૭૦માં પત્રકારત્વમાં ડિપ્લોમા. હાલ ગુજરાત રાજયના માહિતી ખાતામાં મદદનીશ પ્રકાશન નિરીક્ષક,
બાળનાટસંગ્રહ ‘ચાલ રમીએ નાટક નાટક' (૧૯૮૦) એન. ત્રિઅંકી નાટક ‘તેરી ભી ચૂપ, મેરી ભી ચૂપ' (૧૯૮૨) એમની પાસેથી મળ્યાં છે.
એ.ટી. લાલીવાળા ખુરશેદજી મહેરવાનજી : હાસ્યરસિક એકાંકી ગુસ્તાદ ઘામટ’ (૧૮૯૩) અને ‘મતલબ બહેરો' (૧૯૦૩)ના કર્તા.
નિ.વા. લાવ જરા : મૃત્યુHણે પોતાની સમૃદ્ધ સ્મરણસૃષ્ટિના થનાર લોપના
અનુભવને નજીકથી જોતા વૃદ્ધનું તીવ્ર સંવેદન આલેખનું રાજેન્દ્ર શુકલનું કાવ્ય.
એ.ટ. લિરિક (૧૯૨૮): મૂળે, “કૌમુદી’ ત્રિમાસિક, વર્ષ-૧ અને વર્ષ-૨માં
છપાયેલા, બળવંતરાય ક. ઠાકોરના નિબંધનું નજીવા ફેરફારવાળું પુસ્તકરૂપ. સ્વિલ્બર્ન પછીની અંગ્રેજી કવિતામાંથી ઉદાહરણ લઈ ઊર્મિકવિતાની પાશ્ચાત્ય વિભાવનાને સ્પષ્ટ કરવાને અને ઊર્મિકવિતાની પેટાજાતિઓ અનેક છે એમાંથી મુખ્યને દર્શાવવાને એમાં પ્રયત્ન કર્યો છે. વિરહ-શાક, ખેટક અને શાંતિ, આનંદ અને પ્રેમ, ઉત્સાહ-ભકિત-પ્રજ્ઞા અગમનિગમ - એમ ચાર વિભાગમાં ઊર્મિકવિતાનું દિગ્દર્શન કર્યું છે.
ર.ટી. લીના મંગળદાસ : જુઓ, પારેખ લીના મંગળદાસ. લીલુડી ધરતી- ભા. ૧-૨ (૧૯૫૭) : ચુનીલાલ મડિયાની પ્રયોગમાં
અરૂઢ નવલકથા. આલેખન કરતાં કથાવસ્તુને વિશેષ અને એની રૂઢિગત વર્ણનાત્મક રજૂઆતને સ્થાને સંવાદો વડે નાટયાત્મક રજૂઆત એ અહીં લેખકનું મુખ્ય ધ્યેય છે. એક સગર્ભા પરિણીતા પર પતિના અવસાન પછી આવનાર આગના કથાબીજમાંથી
કર્તા.
નિ..
લાલદાસ બિહારીદાસ: ‘પદસંગ્રહ' (૧૮૮૬)ના કર્તા.
નિ.. લાલન હિચંદ કÉરચંદ (૧૮૫૮, -): નિબંધકાર. જન્મ કચ્છમાંડવીમાં. મૅટ્રિક સુધીનો અભ્યાસ, ધર્મ અને તત્ત્વજ્ઞાન અંગેનાં
ગુજરાતી સાહિત્યકોશ - ૨ : ૧૨૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org