________________
રાવળ કનૈયાલાલ જગજીવન- રાવળ જશવંતરાય ક.
કર્તા.
રાવળ કનૈયાલાલ જગજીવન (૩-૪-૧૯૧૪) : વાર્તાકાર, નાટકકાર, ભાષાવિજ્ઞાન અને વ્યાકરણ ઉપરાંત ધર્મ, વૈદક, સમાજ અને નિબંધકાર, વિવેચક. જન્મ ભાવનગરમાં. મુંબઈ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્ર જેવા પ્રકીર્ણ વિષયોમાં પણ એમણે સુડતાલીસ જેટલા બી.એ. કોવિદ અને એસ.ટી.સી. શિક્ષક અને શાળાના આચાર્ય. લેખ તથા નાની-મોટી પુસ્તિકાઓ લખ્યાં છે.
એમની પાસેથી નવલિકાસંગ્રહ છુંદણાં' (૧૯૫૫), એકાંકીસંગ્રહ - નરસિંહ, પ્રેમાનંદ, મીરાં, ભોજો, દયારામ, પ્રીતમ, અખે, ‘મસ્ત હવા' (૧૯૬૭), નિબંધસંગ્રહો ‘જીવનપથ” (૧૯૫૭) અને ઝુમખરામ, મુકુંદ, રાધાબાઈ, ગોવિંદરામ, પ્રાગદાસ, દુલ્લભદાસ ‘રંગ અને ફોરમ' (૧૯૬૪) તેમ જ વિવેચનલેખસંગ્રહ ‘અભિગમ આદિ પરિચિત-અપરિચિત કવિઓની અપ્રગટ કૃતિઓનો સંગ્રહ (૧૯૭૪) જેવાં પુસ્તકો મળ્યાં છે.
‘પ્રાચીન કાવ્ય સુધા : ૧-૨ (૧૯૨૪), ૩-૪-૫ (૧૯૩૧) એમણે નિ.વા.
સંપાદિત કર્યો છે. વર્ષો સુધી ચાલેલું સંશોધનકાર્ય પછીથી મૂળ રાવળ કરસનજી જગજીવન : પદ્યકૃતિ કુદરતના કોપ' (૧૯૧૨)ના
ચાર ગ્રંથોની યોજના મુજબ પ્રાચીન કાવ્ય વિનોદ'(૧૯૩૦) નામે
પ્રકાશિત કર્યું છે.
નિ.વા. સર્જન અને સંપાદન ઉપરાંત એમણ મરાઠીમાંથી ‘મનુઋષિનાં રાવળ કાન્તિલાલ લ: ‘જગદંબા કાવ્યમાળા' (૧૯૫૯)ના કર્તા.
નીતિવચનો' (૧૮૨૩) તથા 'વિલાસિની અથવા સત્યનો જય નિ.. જેવા અનુવાદો પણ આપ્યા છે.
પ્ર.દ. રાવળ કાલિદાસ નીલકંઠરાય : પદ્યકૃતિઓ ‘કરીવિરહ' અને
રાવળ છગનલાલ હિમતરામ : કથાકૃતિ ‘વસંતવીણા'ના કર્તા. ‘પારસમણિ'ના કર્તા.
નિ.વા. રાવળ કૃષ્ણાગૌરી હીરાલાલ : પદ્યવાર્તા “સગુણી હેમંતકુમારી' રાવળ જગન્નાથ જેઠાભાઈ : બાળવાર્તાઓ “આનંદમાળા'- ભા. ૨ (૧૮૯૯)નાં કર્તા.
અને ‘બાળવિદ ના કર્તા. નિ..
નિ.. રાવળ કેવળરામ દયારામ : પદ્યકૃતિ ‘કુધારા કષ્ટપ્રકાશ' (૧૮૮૨), રાવળ જગન્નાથ વ્રજલાલ : નવલકથા પ્રાણશ્વરીનું પ્રેમમંદિર
વાર્તાકૃતિ ‘ભાગીરથીનું ભોપાળું યાને કુસંગનું કુટું પરિણામ અથવા સતીને સત્યાગ્રહના કર્તા. (૧૮૮૫) તથા ચરિત્રલક્ષી કૃતિ ‘આદર્શ દંપતિ' (૧૯૩૨)ના કર્તા.
નિ.વા. નિ.વો.
રાવળ જગુભાઈ મોહનલાલ : કાવ્યસંગ્રહ ‘રાસરસિકા'ના કર્તા. રાવળ કેશવલાલ જે.: પદ્યકૃતિ ‘જગદમ્બા ગરબાવલી' (૧૯૩૩)
નિ.વા. -ના કર્તા.
રાવળ જયકાન્ત જયંતીલાલ (૭-૮-૧૯૩૦) : વાર્તાકાર. જન્મ
લીંબડી (જિ. સુરેન્દ્રનગર)માં. ત્યાં જ પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ. રાવળ ગિરીશ : જાસુસી કથા ‘પૈસા તારે ખાતર' (૧૯૩૮) અને
૧૯૨૫માં અમદાવાદથી એલએલ.બી. ૧૯૫૮માં સી.એ.વાર્તાસંગ્રહ ‘ઓટનાં પાણી' (ગુણવંતરાય આચાર્ય સાથે, ૧૯૩૮)ના
આઈ.આઈ. ૧૯૫૯ થી ૧૯૬૩ સુધી ‘મંજરી' દ્વમાસિકના કર્તા.
સંપાદક. | નિ..
એમની પાસેથી વાર્તાસંગ્રહ સેનેરી ઝાડ’ (૧૯૬૮) મળ્યો છે. રાવળ ગોકળજી પ્રાણજીવન : ‘શ્રવણપિતૃભકિત નાટક' (૧૮૮૫)ના
મુ.મા. કર્તા.
રાવળ જયશંકર હરિલાલ, ‘મિલન' (૩-૧૦-૧૯૨૬) : બાળસાહિત્ય
લેખક. જન્મ સરપદડ (જિ. રાજકોટ)માં. અભ્યાસ પી.ટી.સી. રાવળ છગનલાલ વિદ્યારામ (૧૨-૩-૧૮૫૯, ૧૯૪૭) : પ્રાચીન
સુધી. મોટાવડાની શાળામાં આચાર્ય. કવિતાના સંશોધક, સંગ્રાહક-સંપાદક. જન્મ વતન (લુણાવાડામાં. ૧૮૮૧માં પ્રેમચંદ રાયચંદ ટ્રોનિંગ કૉલેજને ૩ વર્ષને અભ્યાસ
એમની પાસેથી બાળભોગ્ય નાટકો ‘એક આનો'(૧૯૫૮), 'પિંજરે
પડેલાં' (૧૯૫૮), 'રમકડાં લ્યો કોઈ' (૧૯૫૯) વગેરે મળ્યાં છે. પૂરો કરી સરકારી કેળવણીખાતામાં શિક્ષક. ૧૯૧૫માં નિવૃત્ત. એમણે કાલિદાસકૃત ‘ઋતુસંહાર'ની ધાટીએ ‘તુવર્ણના
મૃ.મા. (શિવશંકર તુ. દવે સાથે, ૧૮૮૬) લખ્યું છે. શિક્ષક તરીકે કહેલી રાવળ જશવંતરાય ક., “અચલ' (૧૯-૯-૧૯૨૬) : કવિ. ભાવનગરટૂંકી, બેધક અને માર્મિક વાર્તાઓ અને ગુજરાતી ગૃહિણીના કરુણ
ની માસ્ટર સિલ્ક મિલ્સમાં શેઠના સેક્રેટરી ઉપરાંત તે મિલ્સની મધુર મનેભાવોને પ્રગટ કરતાં ગીતેના સંગ્રહો અનુક્રમે ‘ઠંડ નૂતન સહકારી મંડળીના પ્રમુખ. પહોરની વાત’ - ૧ (૧૯૨૫) અને ‘ગુજરાતના રસ કિલ્લોલ’ પદ્યકૃતિ “અચલવાણી'-ભા. ૧-૨ (૧૯૬૭) એમના નામે છે. (૧૯૨૯) એમણે આપ્યા છે.
મુ.મા.
૫૧૮: ગુજરાતી સાહિત્યકોશ - ૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org