________________
રાયજાદા રાજેન્દ્રસિંહ વિજયસિહ-રાવળ અનંતરાય મણિશંકર
૨૨.દ.
છે. કાઠિયાવાડની લોકવાર્તાઓ' (૧૯૨૫) તથા “સોરઠી વીરાંગનાની રાવ નાનાભાઈ કલ્યાણભાઈ: ‘મુંબઈને મવાલી' (૧૯૨૫) નામક વાર્તાઓ' (૧૯૨૮)માં કાઠિયાવાડના લેકજીવનને વર્ણવ્યું છે. પદ્યકૃતિના કર્તા. ગાંધીયુગની વાર્તાઓ' (૧૯૩૧)માં મહાત્મા ગાંધીજીના આચાર
મુ.મા. વિચારના આપણા જીવન પર પડેલા ઘેરા પ્રભાવને વર્ણવતી રાવ ભરતકુમાર રામસિંગ (૨૦-૧૧-૧૯૪૪) : કવિ, સંપાદક, વાર્તાઓ છે. “સબળ ભૂમિ ગુજરાત' (૧૯૪૮)માં રબારી, કાઠી, અનુવાદક. જન્મ પોરબંદરમાં. ૧૯૬૨માં એસ.એસ.સી. અંગ્રેજી વાઘેર, ખારવા વગેરે તેર ખડતલ જાતિઓને પરિચય કરાવતા વિષય સાથે ૧૯૬૭માં બી.એ. અને ૧૯૭૦માં એમ.એ. સાવરકેટલાક સ્વાનુભવે છે, તે કેટલીક રસપ્રદ પ્રસંગકથાઓ પણ છે. કુંડલાની આર્સ-કોમર્સ કોલેજમાં અંગ્રેજી વિષયના વ્યાખ્યાતા.
નિ.. એમની પાસેથી ગુજરાતી-હિન્દી કાવ્યસંગ્રહ ‘ક્રાંતિ' (૧૯૮૨) રાયજાદા રાજેન્દ્રસિંહ વિજયસિંહ(૧-૭-૧૯૪૩) : કવિ, વાર્તાકાર.
મળ્યો છે. ‘ચિરંતન યૌવન' (૧૯૭૭) એમને અનૂદિત કાવ્યોને જન્મ જૂનાગઢ જિલ્લાના સોંદરડા ગામે. ૧૯૬૨માં એસ.એસ.સી.
સંગ્રહ છે; તે ‘અમૃતા' એમની સંપાદિત કૃતિ છે. ૧૯૬૬માં અર્થશાસ્ત્ર-રાજયશાસ્ત્ર વિષયો સાથે બી.એ. ૧૯૭૫માં
નિ.. ગુજરાતી વિષયમાં એમ.એ. ૧૯૭૯માં સરદાર પટેલ યુનિવસિટી- રાવલિ અંબાલાલ પી. : ચાનાં દુષણ નિરૂપતી પદ્યકૃતિ ‘પીનારને માંથી ‘અર્વાચીન ગુજરાતી કવિતામાં રહસ્યવાદ’ પર પીએચ.ડી.
પોકાર તથા રાવકવિની રંગત'ના કર્તા. ફેરદ્રા, ગોંડલ અને મેસવાણની સ્કૂલમાં આચાર્ય. ૧૯૭૭થી હઠીસિંહજી વિનય મંદિર, કેશોદમાં આચાર્ય.
રાવત ડાહ્યાભાઈ હિંમતલાલ : નવલકથા ‘ગુલામી વહેપાર’ - ભા. ગુલમહોરની નીચે' (૧૯૭૭) એમને વાર્તાસંગ્રહ છે. “, કાળી ૧-૨ (૧૯૧૯)ના કર્તા. છોકરી અને સુરજ' (૧૯૮૧) એમને કવિતાસંગ્રહ છે. “રહસ્યવાદ
નિ.વા. (૧૯૮૧) એમના શોધપ્રબંધને સારરૂપ ગ્રંથ છે. આ ઉપરાંત રાવત બચુભાઈ પોપટભાઈ (૨૭-૨-૧૮૯૮, ૧૨-૭-૧૯૮૦): ‘રાધામાધવ' (૧૯૭૨) અનુવાદ અને “ફરવા આવ્યો છું'(૧૯૭૬) સંપાદક, કલાવિવેચક. જન્મ અમદાવાદમાં. પ્રાથમિક-માધ્યમિક -નું સંપાદન પણ એમના નામે છે.
શિક્ષણ ગોંડલમાં. ૧૯૧૪માં ત્યાંથી જ મૅટ્રિક. ૧૯૧૫ થી ૧૯૧૯
ચં.ટો. સુધી સંગ્રામજી હાઈસ્કૂલ, ગોંડલમાં શિક્ષક. ૧૯૨૦-૨૧ માં સરનું રાયજી જ્યા: ‘જીવનપંથના રંગ' (૧૯૮૨)નાં કર્તા.
સાહિત્યવર્ધક કાર્યાલય સાથે સંલગ્ન. ૧૯૨૨-૨૩માં નવજીવન
નિ.. પ્રકાશન મંદિરમાં સંપાદન-પ્રકાશન સહાયક. ૧૯૨૪ થી ૧૯૪૨ રાયા ગોરધનદાસ આંધવજી : પદ્યકૃતિ સ્મરણાંજલિના કર્તા.
સુધી રવિશંકર રાવળ સાથે 'કુમાર'ના સહતંત્રી. ૧૯૩૦માં બુધસભાની સ્થાપના. ૧૯૪૩ થી ૧૯૮૦ સુધી ‘કુમાર'ના તંત્રી.
૧૯૫૩માં મુંબઈ રાજય લિપિ સુધારણા સમિતિમાં કામગીરી. રાય હિમતલાલ રતિલાલ, ‘રાહીર’(૧૩-૧૧-૧૯૩૯) : નિબંધ
૧૯૫૪ માં જૂના મુંબઈ રાજયની વિધાનસભામાં ગવર્નર તરફથી લખક. જન્મ કરાંચીમાં. મૅટ્રિક સુધીનો અભ્યાસ. ધ નવાનગર
છ વર્ષ માટે નિમણૂક. પહેલી ગુજરાતી મુદ્રક પરિષદના પ્રમુખ. રચેમ્બર ઓવ કૅમર્સ એન્ડ ઇન્ડર, જામનગરમાં અધિકારી.
૧૯૬૫ માં સુરતમાં મળેલા ગુજરાતી સાહિત્ય પરિષદના તેવીસમાં બાલહેશ' (૧૯૫૦), ‘રસબિંદુ (૧૯૫૨), “કલા' (૧૯૫૭)
અધિવેશનમાં પત્રકાર વિભાગના પ્રમુખ. ૧૯૬૮ માં ઈગ્લેન્ડએમનાં નિબંધલેખનાં પુસ્તકો છે.
અમેરિકાને પ્રવાસ. ૧૯૪૮માં પત્રકારત્વ ક્ષેત્રે સેવા બદલ ચંટો.
રણજિતરામ સુવર્ણચંદ્રક. ૧૯૭૫ માં પાશ્રીને ખિતાબ. રાયસંપટ એલ.: ચિત્ર બાળવાર્તા ‘અલાદિન અને તેનું જાદુઈ
સક્રિય સાહિત્યિક સંપાદન અને પત્રકારત્વ દ્વારા ગાંધીયુગનો ફાનસ'ના કર્તા.
સાહિત્યરુચિને સંસ્કારવામાં એમનું મૂલ્યવાન પ્રદાન છે. ગુજરાતી
- ૨.૨,દ. ગ્રંથસ્થ ચિત્રકલા'માં કલાવિષયક લેખો અને ક્લાવિવેચન છે. રાથરિયા એચ. જી.: વાર્તા ‘ભૂતને ભાઈ' (૧૮૮૯)ના કર્તા. ઉપરાંત એમણે ગુજરાતી લિપિના નવા પરોઢનું નિર્માણ’ પુસ્તક
૨.ર.દ. પણ આપ્યું છે. ટૂંકી વાર્તાઓ' (૧૯૨૧)માં એમણે હિન્દીમાંથી રાવ ચંદ્રકાન્ત હરગોવિંદદાસ (૨-૨-૧૯૩૦) : નવલકથાકાર. જન્મ
ટૂંકીવાર્તાઓના કરેલા અનુવાદો સંચિત છે. ભરૂચ જિલ્લાના અછાલિયા ગામે. ૧૯૪૭માં મૅટ્રિક. ૧૯૫૧માં
ચંટો. ૧૮૫૮માં એમ એ ઉમલા અને વડોદરાની શાળાઓમાં રાવસાહેબ મગનલાલ દલપતરામ : ચરિત્રલક્ષી પુસ્તક “કોટીનો શિક્ષક,
ભાણ' (૧૯૩૦)ના કર્તા. ‘પ્રેમદિવાની' (૧૯૬૮), “આરાધના' (૧૯૭૬), ‘જેલમ જંપી
નિ.વો. ગઈ' (૧૯૭૯), ‘સામે કાંઠે શ્યામ'- ભા. ૧-૨ (૧૯૮૩) વગેરે
રાવળ અનંતરાય મણિશંકર (૧-૧-૧૯૧૨, ૧૮-૧૧-૧૯૮૮) : એમની નવલકથાઓ છે.
| વિવેચક, સંપાદક. જન્મ મેસાળ અમરેલીમાં. વતન સૌરાષ્ટ્રનું ચં.. વલભીપુર. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ અમરેલીમાં. ૧૯૨૮માં
૫૧૬: ગુજરાતી સાહિત્યકોશ ૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org