________________
બેદ રૂસ્તમ જમશેદજી – મોહનલાલ લાલાજી
બેદ રૂસ્તમ જમશેદજી : “શેઠ જીજીભાઈ દાદાભાઈનું જન્મ- મોરારજી માવજી : કથાકૃતિ 'શ્રીમંત કે શયતાન? યાને વંદેલી વૃત્તાંત' (૧૯૩૬) ના કર્તા.
શેઠાણી'ના કર્તા. મૃ.મા.
નિ.વા. મામના એ. પી. : ગુજરાતીમાં પશિયન ભાષાનું રાજળ વ્યાકરણ મોરારજી શાંતિકુમાર ન. : ગાંધીજીના અંતરંગ જીવનના પોતે જાયેલા અને લેખન” (પરમાર વોલર જે. સાથે, ૧૯૫૧)ના કર્તા.
અને સ્મરણમાં નોંધેલા પ્રસંગોને રજૂ કરતું પુસ્તક “ગાંધીજીનાં
નિ.વા. સંસ્મરણો અને બીજી સાંભરણોના કર્તા. મોમાયા દેવશી ડુંગરશીભાઈ : ભકિતવિષયક કાવ્યો-ગીતાને સંગ્રહ
નિ.વો. ‘જિનેન્દ્ર ભકિતરસમંજરી'ના કર્તા.
મોરીસવાલા ફિરોઝ: રહયકથાઓ ધટના એક રાતની' (૧૯૬૭), નિ.વા.
‘જન્મટીપનો કેદી'(૧૯૬૭) અને ‘ભેદી લાશ' (૧૯૬૭)ના કર્તા. મામીન વલીમહમ્મદ, લલુભાઈ છગનભાઈઅમદાવાદી' (૧૮૮૨,
નિ.વા. ૧૯૪૧): ચરિત્રકાર, વાર્તાકાર. જન્મ અમદાવાદમાં. મૅટ્રિક
મેરે રામચંદ્ર માધવરામ : કથાકૃતિઓ ‘પૈસાનાં પાપ”, “જીગરની સુધીનો અભ્યાસ. ફારસી, અરબી, ઉર્દ નો અભ્યાસ. ૧૯૦૨ માં
' જવાલા” અને “માયાનો માર ના કર્તા. ‘સિરાજ' નામના દૈનિક પત્રને અને ૧૯૦૪માં “અલ હિલાલ’
નિ.વા. નામના ગુજરાતી માસિક પત્રને આરંભ. ૧૯૦૫ માં માંગરોળના મારેજરીઆ મુકતાબહેન મથુરદાસ: “મુકત ભજનાવલી’નાં કત. નવાબની પુત્રીના શિક્ષક. ૧૯૧૧ માં માણાવદરમાં ખાન શ્રી
(ન.વ. ફહદીનખાનના ખાનગી સેક્રેટરી.
મારિખ': જુઓ, ઠકકુર નારાયણ વિસનજી. એમની પાસેથી હજરત મુહમ્મદસાહેબનું જીવનચરિત્ર',
નિ.વા. ‘મીકીટનું ઇસ્લામ', અરમાનુસા'-ભા. ૧-૨,“વિશ્વધર્મ ઇસ્લામ', સોમનાથની મૂતિ', ‘તાલીમ મગરબીને મિટ્ટી ખરાબ કર દી',
માલવી મોહમ્મદ એહમદ : કથાકૃતિઓ “મેચનુલ અરૂર યાને
કન્યાદર્પણ' (૧૮૭૭), ‘રોશનઆરા' (૧૮૭૭) અને બેહ નસુહ જાલિમ પિતા માયાળુ પત્ની અને સપુત પુત્રની વાર્તા વગેરે
યાને નસુહ નામના એક ગૃહસ્થ કીધેલા તબાહ' (૧૮૮૪), પુસ્તકો મળ્યાં છે.
નિ.વો.
તથા નાટયકૃતિ “બેહીતે શદદાદ અથવા બાગે ઇશ્મ(૧૯૧૨)
-ના કર્તા. મોરનાં ઈંડાં (૧૯૩૪) : કૃષ્ણલાલ શ્રીધરાણીનું સંસ્કૃત-પ્રાકૃત તવા
નિ.વ. ના સંઘર્ષનું પ્રતીક શૈલીનું નાટક. અહીં નિસર્ગના સંતાન સમા
મેલિયા બળદેવ પ્રહલાદ : નાટકૃતિઓ ‘જીવનનાટક' (૧૯૪૪), તીરથને ભણાવવા માટે છાત્રાલયમાં રખાય છે. પુસ્તકના અક્ષરો
અક્ષયપાત્ર' (૧૯૫૪), 'કાંટાનાં ફૂલ' (૧૯૫૫), ‘દીવો લઈને અને છાત્રાલયની શિસ્ત એની ચેતનાને રુંધે છે. ગામમાં મિયાણાની
(૧૯૫૭) તથા “નાટકોની દુનિયાના કર્તા. ધાડ પડી ત્યારે કોઈને પૂછયા વગર તન્ના છાત્રાલયમાંથી છટકી.
નિ.વા. તેણે મિયાણાનો સામનો કર્યો અને શહાદત વહોરી લીધી. આશ્રમનાં જ્ઞાન, શિસ્ત અને અભ્યાસની સામે લેખકે તીરથના જીવનનાં પ્રેમ,
મેહન ખેરવાકર : જુઓ, રબારી મોહનભાઈ ખુમાભાઈ. શૌર્ય અને કર્તવ્યને વિરોધાવી સભ્યતાને ઝાંખી પાડી છે. અહીં મોહન શુકલ : જુઓ, વ્યાસ લક્ષ્મીનારાયણ રણછોડદાસ. લેખક રુસેના કેળવણીવિષક પ્રકૃતિવાદથી પ્રભાવિત જણાય છે. મેહનજી પ્રેમજી: પદ્યકૃતિ “સ્ત્રીસધબાવીસી' (૧૮૮૮)ના કર્તા. નાટકનું ગદ્ય કાવ્યમય છે. તીરથમાં કયાં પ્રવેશતું સુધરેલાપણું,
- નિ.. ખેંચાત ચર્ચા-અંશ અને ઉદ્ભવતું ક્રિયામાંઘ લેખકની સિદ્ધિને
મોહનલાલ છગનલાલ : ભજનસંગ્રહ “મોહનભજનાવલી’ - ભા. ૧ ખાસ ઢાંકી શકતાં નથી.
(૧૯૫૮)ના કર્તા.
નિ.વા. મેરપરિયા રવીન્દ્ર મગનલાલ (૮-૧-૧૯૪૫) : વાર્તાકાર, ચરિત્રકાર,
મોહનલાલ કલ્યાણજી: ‘મણવાર વિશે નિબંધ'ના કર્તા. નવલકથાકાર. જન્મ મુંબઈમાં. ઇન્ટર આર્ટ્સ સુધીનો અભ્યાસ. 'જન્મભૂમિ-પ્રવાસી’ અને ‘નવનીત'ના તંત્રીવિભાગમાં.
નિ.વા. એમની પાસેથી નવલિકાસંગ્રહ “સપનાંના શીશમહલ', ચરિત્ર
મેહનલાલ પ્રમોદરાય: નાટયકૃતિ “પ્રિયદશિકાના કર્તા. લક્ષી કૃતિ ‘વિશ્વના ટેસ્ટ ક્રિકેટરો અને નવલકથા “વીખરાના સૂર
નિ.વે. મળ્યાં છે.
મેહનલાલ ભગવાનદાસ: કથાકૃતિ “કિસ્મતનું કરામતના કર્તા. નિ.વો.
નિ.વે. મોરારજી મણિશંકર : ‘દીવાન બહાદુર મણિભાઈ વિરહ શકોળાર’ના મેહનલાલ લાલાજી : નરસિંહ મહેતા નાટકનાં ગાયને” (૧૯૧૫),
નિ.. | ‘સતી તિલોત્તમા નાટકનાં ગાયન' (૧૯૧૫) અને “વિશ્વાસઘાત
કિર્તા.
ગુજરાતી સાહિત્યકોશ - ૨ :૫૦૩
Jain Education Intemalional
For Personal & Private Use Only
www.jainelibrary.org