________________
માસ્તર કલી શાપુરજી–મહુલીકર શ્રીકાન્ત દત્તાત્રેય
મૃ.મા.
માસ્તર ફલી શાપુરજી : ગદ્યપદ્યમિશ્રિત વાર્તાપુસ્તિકા (પ્રેમનું માસ્તર વૃજલાલ રણછોડદાસ : “સંગીત ચાંપાનેરના મહારાજા પરિણામ' (૧૯૪૦)ના કર્તા.
પતાઈ રાવળનું ત્રિઅંકી નાટક' (૧૯૫૦)ના કર્તા. મુ.મા.
મૃ.મા. માસ્તર કુલાભાઈ ગરબડદાસ : પદ્યકૃતિ ‘સેના આખ્યાન'ના કર્તા. માસ્તર સા. જે. : આધ્યાત્મિક પદ્યકૃતિ “સજજન સન્મિત્ર યાને
મૃ.મા. ચિત્ત વિશુદ્ધ રસાયન દ્રહ' (૧૯૧૩)ના કર્તા. માસ્તર મગનભાઈ જેઠાભાઈ: ગદ્યપદ્યકૃતિ “સપુરુષચારિત્ર્ય
મૃ.મા. યાને વ્યાખ્યાન દિવાકર (૧૯૩૯)ના કર્તા.
માસ્તર સાકળચંદ વિઠ્ઠલદાસ: “કીરતના વળીનું પુસ્તક (૧૯૧૫)ના કર્તા.
મૃ.મા. માસ્તર મગનલાલ સુંદરજી : આર્યજ્ઞાન સુબોધક નાટક કંપની
માસ્તર સેમચંદ અમરશી : ‘શ્રી ગિરધરચરિત્ર નાટકનાં ગાયને માટે રચેલાં “મેહનચંદ્ર નાટકનાં ગાયનો' (૧૮૯૬)ના કર્તા.
(૧૯૮૬)ના કર્તા.
મૃ.મા. માસ્તર મહમ્મદ અમરસી (ચીત્તલવાલા) : આધ્યાત્મિક વાર્તાઓ
માસ્તર સેરાબજી પીરોજશા, “સપને': ગદ્યપદ્યમિશ્રિત નવલકથા ‘દૃષ્ટાંતસંગ્રહ' (૧૯૨૧)ના કર્તા.
કમબખ્તીના પારાવાત' (૧૯૩૬) તથા નવલકથા 'કરપીણ કોરગા’ મૃ.મા.
(૧૯૩૬)ના કર્તા. માસ્તર મંછારામ ઘેલાભાઈ: નવલકથાઓ ફેશનની ફિશિયારી
મુ.મા. થાને ચાલુ જમાનાને ચિતાર' (૧૯૧૧), ચતુરસિંહ' (૧૯૧૪) અને
માસ્તર હમીરાણી: ઐતિહાસિક લેકવાર્તાઓ, લેકકથાઓ અને મૂરખ' (૧૯૧૪); નાટક “સાવકી માથી છોકરાઓ પર પડતાં
સામાજિક કથાપ્રસંગોને સંગ્રહ ‘ઝુમ્મર' (૧૯૬૪)ના કર્તા. દુ:ખ' (૧૮૮૦); પદ્યકૃતિ 'મનસુખ ગરબાવળી' (૧૮૭૦) તેમ જ
નિ.વા. “ગુજરાતી કહેવતોની ચોપડી' (અન્ય સાથે, ૧૮૬૮)ના કર્તા.
૨૨.દ. માસ્તર હરજીભાઈ પુંજા : ગુજરાતી-ઉર્દૂ ગદ્યપદ્ય સંવાદકૃતિમાસ્તર મુરાદઅલી ભાઈવલી : ભજનસંગ્રહ ‘રસમય રત્નમાલા”
“નિબંધપ્રકાશ': ૧(૧૯૧૧)ના કર્તા.
મૃ.મા. (૧૯૧૪)ના કર્તા.
મુ.મા. માસ્તર હાસમ હાજી : ‘જીકરે સુલતાન મહમ્મદ અથવા ઈસમાઈલી માસ્તર મેહનલાલ લવજી: ભકિતપદ્યકૃતિ “આદિરત્ન મણિ'
દીનભાઈઓને વાંચવા લાયક કવિતાઓ' (૧૯૧૧)ના કર્તા. (૧૯૧૩)ના કર્તા.
મૃ.માં. | મુ.મા. માસ્તર હિંમતલાલ ગબુભાઈ : ગદ્યકૃતિઓ “વખત વખતની છાયા' માસ્તર રૂસ્તમજી નસરવાનજી, “આદિલ', “ખાલી આદિલ' (૧૯૦૯) અને સુરતની સુંદરી અથવા રમણ સુંદરી' (૧૯૦૯); (૧૮૬૭, ૧૯૨૯): જામનગરના દરબારી કવિઓ સાથે સ્પર્ધામાં
પ્રવાસકથા ‘અરબસ્તાનની મુસાફરી' તેમ જ ‘શ્રીકૃષ્ણજયંતીના ઊતરી ઇનામો ઉપરાંત ‘રાજકવિનું બિરુદ પામ્યા હતા. પછીથી
ગરબા અને સુરત શહેરની ધામધૂમ' (૧૯૧૧)ના કર્તા. મુંબઈ આવીને સર્જન દ્વારા ખરાના કીર્તનકાર તરીકે કીર્તિ
મૃ.માં. મેળવેલી. પારસી સાહિત્યકારોમાં લેખન દ્વારા જીવનનિર્વાહ માસ્તર હીરાલાલ મંગળદાસ : નવલકથા ‘બે વીર રત્ન અને કરનાર,
આર્યોને બે બોલ'- ભા. ૧ (૧૯૧૬) તથા ‘બે વીર રત્ન અને આર્યા એમની પાસેથી પદ્યકૃતિઓ ‘ફિરદોસી શાહના' (૧૯૧૫), મહિલાઓને રસદુપદેશ - ગ્રંથ : ૨(૧૯૧૭) તેમ જ નાટ્યકૃતિ ખાલે કિસ્સાએ સંજાણ' (૧૯૧૬), દીવાને આદિલ' (૧૯૨૮), દિલીપકુમારના કર્તા. ‘રાહે આદિલ' (૧૯૨૯) તેમ જ અંગ્રેજી પદ્યકૃતિઓ ‘હિસ્ટોરિકલ
નિ.વા. ટ્રેજેડી ઑવ નીરો અને કોરોનેશન એમ્સ ઍન્ડ લવ સોંગ્સ' માહિમવાળા મંગલદાસ એચ.: નવલકથા તેજપ્રભા' (૧૯૦૫)ના મળી છે.
કર્તા. મુ.મા.
મૃ.માં. માસ્તર વિઠ્ઠલદાસ પરભુદાસ: ‘પ્રેમપદમાળા'- ૧(૧૮૬૭)ના મહુલીકર શ્રીકાન્ત દત્તાત્રેય(૮-૧૦-૧૯૨૮) : કવિ. જન્મ અમદા
મૃ.માં. વાદમાં. વતન મહારાષ્ટ્રના સતારા જિલ્લાનું માહુલી ગામ. માસ્તર વીરજી રાજપાલ: મહાવીર વિશેની ગદ્યપદ્યકૃતિ ‘મહાવીર ૧૯૪૬માં મૅટ્રિક. ૧૯૫૦માં સંસ્કૃત મુખ્ય વિષય સાથે મુંબઈ (૧૯૧૪)ના કર્તા
યુનિવર્સિટીમાંથી બી.એ. અને ૧૯૫૨ માં એ જ વિષયમાં ગુજરાત મુ મા. યુનિવર્સિટીમાંથી એમ.એ. ૧૯૫૨-૫૬ દરમિયાન અમદાવાદની
કર્તા.
૪૮૦: ગુજરાતી સાહિત્યકોશ- ૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org