________________
માસ્તર કેરાલાલ જીવણલાલ, 'વિશ્વવંદ્ય’(૮૬૧, ૧૯૧૧): કવિ, નવલકથાકાર. જન્મ અમદાવાદ પાસે બાલુઆ (બાલવા)માં. શિક્ષણ અમદાવાદમાં. ૧૮૭૮માં મૅટ્રિક. પછી વડોદરામાં સરદાર સ્કૂલમાં શિક્ષક. શ્રીમન્નસિંહાચાર્ય સ્થાપિત કોય: સાધક અધિકારી વર્ગની અનેકવિધ પ્રવૃત્તિઓનું સંચાલન અને સંસ્થાનાં માસિક ‘મહાકાલ’, ‘પ્રાત:કાલ’ના તંત્રી.
એમણે ‘શ્રીસુધાોતસ્વિની' - પ્રથમ અને દ્વિતીય કલ્લોલ ૧૮૯૮, ૧૧૯)માં સંખ્યાબંધ પમાં સવાયનાં વિવિધ અનુભવો અને સ્પંદનોને અભિવ્યકત કર્યા છે. ‘યોગિનીકુમારી’ભા. ૧, ૨ (૧૯૧૫, ૧૯૩૦) અધ્યાત્મરહસ્યને વણી લેતી આત્મકથનાત્મક પદ્ધતિએ લખાયેલી એમની નવલકથા છે. ‘અધ્યાત્મબલ -પોષક ગ્રંથમાળા'. પ્રથમ અક્ષ(૧૯૬૨), ‘બાળકોને કેવી રીતે કેળવવાં ?'(૧૯૦૪), ‘ધનવાન થવાની અમાદ્ય કલા’(૧૯૧૬), 'મંગલપ્રેરિત સંદેશા’(૯૧), “વિજ્ઞાનની ચિક વાતો' (૧૯૧૭) વગેરેમાં જીવનવ્યવહારના, અધ્યાત્મવિચારના કે વિજ્ઞાનની નૂતન શાધના પ્રસંગે પ્રસન્નપ્રવાહી શૈલીમાં મૂકયા છે. ડૉક્ટર જગનમ પૂજાલાલે ઉપકન લખાણો ઉપરાંત 'મહાકાલ' વગેરે માસિકોમાં પ્રગટ થયેલા એમના લેખોનું સંકલન કરી ‘વિશ્વવંદ્ય-કિરણાવલી’: પ્રથમ, દ્રિતીય, તૃતીય, ચર્ષ કિરણ (૧૯૬૨, ૧૯૬૩, ૧૯૬૮, ૧૯૬૯) જેવા દળદાર ગ્રંથો પ્રગટ કર્યા છે. એમનાં સંપાદિત 'વિચારરત્નરાશિ' (૧૯૪૪), 'વિવંદ્ય વિચારરત્નાકર’(૧૯૪૮), ‘આત્મબલ’(૧૯૬૫), ‘સુખ, શાંતિ અને સમૃદ્ધિના સાચા માર્ગ’ (૧૯૬૯), ‘આંતરમન’(૧૯૬૯), ‘માનસ રસાયન’(૧૯૬૯), *વ્યાધિ, વૃદ્ધાવસ્થા અને મૃત્યુનો ૧'(૧૯૭૦), 'પ્રતિભા’ વગેરે પુસ્તકોમાં તથા 'પરમત્ર અને પરિચય'(૧૯૬૩) અને ‘પ્રાસંગિક ઉત્તિઓ ને સ્પાંજલિ'(૧૯૬૫) નામના પત્રસંગ્રહોમાં એમનાં ગદ્ય-વિચારની પ્રૌઢિનાં દર્શન થાય છે.
.
માસ્તર જમનાદાસ એચ. : કૃષ્ણભકિતનાં ગીતો-કાવ્યોનો સંગ્રહ ધી મહારાજની સંખીયા કર્મા. 1.ધા. માસ્તર જેઠાલાલ શિવદાસ : 'સાત ખૂન નાટકમાં ગાયનોનાં કર્તા.
મુ.મા. માસ્તર ડાહ્યાભાઈ: ગદ્યપદ્યમય વાનાં કિમતનું કરામત'ના કર્તા.
મુ.મા. માસ્તર ત્રિભોવનદાસ લલ્લુભાઈ : ‘નિર્મળદાસનો ભજનસંગ્રહ’ (૧૯૧૩) અને ‘સુદામાજીની અકળ લીલા’(અન્ય સાથે, ૧૯૧૩)
-ના કર્તા.
મુ.મા.
માસ્તર દલપતરામ ભગુભાઈ એમણે ગુજરાતી શબ્દકોશ રચવાનો પ્રથમ વિચાર ને પ્રારંભ કરવો. એમણે કરેલા પ્રારંભના આધારે પછીથી મિરઝા મહમ્મદ કાઝિમ અને નવરોજજી ફરદૂનજીએ ‘અ ડિકશનરી - ગુજરાતી ઍન્ડ ઇંગ્લીશ’(૧૮૪૬)
Jain Education International
માસ્તર છોટાલાલ જીવણલાલ – માસ્તર પ્રાણસુખ માનચંદ
નામના શબ્દકોશ રચ્યો હતો. આમ, આ કર્તા કોશસાહિત્યના પ્રચ્છન્ન પ્રારંભક ગણાય.
...
માસ્તર દામોદર જગજીવન: પદ્યકૃતિ ‘દામોદર માસ્તર ગાયનસંગ્રહ' : ૧(૧૯૧૩)ના કર્તા,
મુ.મા. માસ્તર દેવજી કુંવરજી : જીવનચરિત્ર ગરીબોડી'ના કર્તા.
મુ.મા.
માસ્તર ધર્મેન્દ્ર મદનલાલ, ‘મધુરમ્ ’(૧૨-૧-૧૯૨૬) : કવિ, વિવેચક. જન્મ વતન ભરૂચમાં. ૧૯૪૪માં મૅટ્રિક. ૧૯૪૮માં ગુજરાતી-સંસ્કૃત વિષયો સાથે મુંબઈ યુનિવર્સિટીમાંથી બી.એ. અને ૧૯૫૦માં એમ.એ. ૧૯૬૪માં સરદાર પટૅલ યુનિવર્સિટી માંથી પીએચ.ડી. ૧૯૪૮ થી ૧૯૫૨ સુધી શાળામાં શિક્ષક. ૧૯૫૨ -થી ૧૯૫૪ સુધી કર્વે યુનિવર્સિટીમાં ગુજરાતીના અધ્યાપક. ૧૯૫૪ થી ૧૯૬૦ સુધી વલ્લભવિદ્યાનગરની કાચાં કામાં અને એ પછી ૧૯૪૯ સુધી નડિયાદની સી. બી. પટેલ આર્ટ્સ કોલેજમાં ગુજરાતીના અધ્યાપક.
‘ઝરમર’(૧૯૫૬), ‘બાપુવંદના’(૧૯૫૭)અને ‘સાદ’(૧૯૫૯) એમના ગીતસંગ્રહો છે; તો ‘કૂદોખેલા’(૧૯૫૬) અને 'કૂજન’ (૧૯૬૭) બાળકાવ્યસંગ્રા છે. ‘ગુજરાતની ધંધાદારી રંગભૂમિનાં નાટકોનાં ગીત’(૧૯૭૬), 'કવિ શિવલાલ ધનેશ્વર - જીવન અને કવન’(૧૯૮૦), ‘અ. રૂ. ખબરદારની કિવતા - એક અધ્યયન (૧૯૮૫) વગેરે એમના વિવેચનગ્રંથો છે.
૪.ગા. માસ્તર નરસિંહ દેવચંદ : નવલકથા ‘લક્ષ્મી અને મેના’ના કર્તા. મુ.મા.
માસ્તર નંદલાલ મગનલાલ : ‘અલીભાઈ વારાજીની રસભરી રમૂજી વાર્તા'(૧૯૦૧)ના કર્તા, નિ.વા. માસ્તર નાનાભાઈ કારવાનજી ૧૮૩૮, ૧૯૧૬: સંજામ વનચરિત્રોનું પુસ્તક પનોતા પુત્ર’(૧૮૬૯)ના કર્તા. યો.
માસ્તર નાયક માટપીતકૃતિઓ ‘કાતીલ ના’(૧૯૨૬) તમા ‘કાળી નાગણ’(૧૯૨૬)ના કર્તા.
મુ.મા.
માસ્તર પાગલ : નવલકથા ‘માતબરમાન ભિખારી’(૧૯૧૯)ના કર્તા.
ચં.ટો.
માસ્તર પેશતનજી જીવણજી : ‘પારસી ક્રિકેટ કલબની મુસાફરીના રમૂજી હેવાલ’(૧૮૯૨)ના કર્તા. મુ.. માતર પ્રાણસુખ માનચંદ, પદ્યકૃતિ સગુણલગ્ન ગીતાવલી' (૧૯૨૪)ના કર્તા.
મુ.
For Personal & Private Use Only
ગુજરાતી સાહિત્યકોશ-૨:૪૭૭
www.jainvolibrary.cg