________________
મહેતા બહેરામજી પેસ્તનજી–મહેતા ભૂપતરાય ગોપાળજી
રશિયાની સ્વાતંત્ર્યલડતનો પ્રેગ્ય ઇતિહાસ વર્ણવે છે.
અંગ્રેજી અને સંસ્કૃત ગ્રંથ પરથી ‘માબાપને બે બેલ' (૧૯૧૭),
નિ.વી. ‘વીર પુરુષો' (૧૯૧૮), 'પ્રાચીન હિંદમાં કેળવણી' (૧૯૨૩), મહેતા બહેરામજી પેસ્તનજી : સામાજિક નવલકથા ‘બ પરણેતર
‘અશોકચરિત' (૧૯૨૭), 'પ્રાચીન હિંદમાં સંઘજીવન' (૧૯૩૪), યાને પહેલી ખરી બીજી બેટી' (૧૮૯૭) ના કર્તા.
અદભુત અલકા' (૧૯૫૭) વગેરે અનુવાદો પણ એમણે નાણા છે.
૨.ર.દ. મહેતા બળવંતરાય ગોપાળજી, ‘મશાલચી' (૧૯-૨-૧૮૯૯, મહેતા ભવાનીશંકર કલ્યાણજી : પઘમિશ્રિત કથા કૃતિ સુરોને ૧૯-૯-૧૯૬૫): નાટયલેખક. જન્મ ભાવનગરમાં. ૧૯૧૯ માં અને વીરભદ્ર' (૧૮૮૯)ના કર્તા. ગાંધીપ્રેરિત પ્રથમ સત્યાગ્રહથી જાહેરજીવનમાં સક્રિય. ૧૯૨૨ થી ૧૯૪૫ દરમિયાન સત્યાગ્રહી સૈનિક અને સત્યાગ્રહી કેદી. મહેતા ભવાનીશંકર શંભુરામ : 'તેં ફા ગમ્મત આપનાર ગુજરાતી ૧૯૪૮માં સ્થપાયેલા ભાવનગર રાજ્યને જવાબદાર રાજય- | નાટક' (અન્ય સાથે, ૧૮૭૨)ના કર્તા. તંત્રના મુખ્યમંત્રી. સૌરાષ્ટ્ર સરકારમાં નાયબ મુખ્યપ્રધાન. ભારતીય કોંગ્રેસના વિવિધ હોદ્દા પછી એના મહામંત્રી. પછી ગુજરાત મહેતા ભાગીરથી ભાણજીભાઈ, “જાનવી(૩-૬-૧૯૧૮) : કવિ. રાજયના મુખ્યપ્રધાન અને એ દરમિયાન વિમાન-પ્રવાસમાં
જન્મ ભૂવા (જિ. ભાવનગર)માં. ૧૯૪૨માં કર્વ કોલેજ, ભાવઅકસ્માતે અવસાન.
નગરથી જી.એ. ૧૯૫૪માં પોરબંદરથી જી.બી.ટી.સી. ૧૯૪૨ એમણે નાટકો ‘ઢઢનું કોઈ ધણી નથી' (૧૯૩૩) તથા ભૂલાયેલાં
-થી ૧૯૭૫ દરમિયાન ભાવનગર, સુરેન્દ્રનગર અને ધોરાજીની ભાંડુ' (૧૯૩૩) આપ્યાં છે.
શાળાઓમાં શિક્ષિકા, સુપરવાઇઝર અને આચાર્યા.
કાવ્યસંગ્રહ ‘અભિલાષા' (૧૯૫૯) અને ‘સંજીવની' (૧૯૮૪) મહેતા બળવંતરાય લક્ષ્મીરામ: પદ્યકૃતિ “અંબિકાસ્તુતિ' (૧૮૯૮) ઉપરાંત એમણે સ્ત્રી સંત રત્નો' (૧૯૮૮) અને “માંઘીબેન’ જવા -ના કર્તા.
ચરિત્રગ્રંથ આપ્યા છે. એમણે હિંદીમાંથી કેટલાક અનુવાદો પણ આપ્યા છે.
મૃ.મા. મહેતા બાપુલાલ ઉમેદરામ: ફ્રેન્ચકૃતિ “àલ્ટ ઑવ પારિસ' પર મહેતા ભાનસુખરામ નિર્ગુણરામ (૧-૬-૧૮૬૧, ૨૦-૧-૧૯૪૮) : આધારિત ‘ત્રિમૂતિ'- ભા. ૧ (૧૯૦૦)ના કર્તા.
ચરિત્રકાર, સંપાદક. જન્મ સુરતમાં. મૅટ્રિક પછી વડોદરા કોલેજમાં
એક વર્ષ અભ્યાસ કરી, વિજ્ઞાનને શાપ હોવાથી એ જ કોલેજમાં મહેતા ભગવાનદાસ રણછોડદાસ : સરળ રજૂઆત ધરાવતા ઍગ્રિકલ્ચર બ્રાન્ચમાં પ્રવેશ. ૧૮૯૦માં પહેલી પરીક્ષા પસાર કરી, વ્યાકરણના નવીન પાઠો' (અન્ય સાથે, ૧૯૪૦)ના કર્તા. પછી અભ્યાસ છોડયો. ૧૮૯૧માં રાજકોટની રાજકુમાર કોલેજમાં
૨.૨.દ. શિક્ષક. ૧૯૦૪ થી ૧૯૦૯ સુધી રાજકોટની આલફ્રેડ હાઈસ્કૂલમાં. મહેતા ભગીરથ : કાવ્યસંગ્રહો “ખંડેર' (૧૯૪૦), ‘ઝરૂખો' (૧૯૪૦), પછી છોટાઉદેપુરના મહારાજાના પ્રાઇવેટ સેક્રેટરી. ફરીને રાજસૌભાગ્ય' (૧૯૪૦) તથા ચન્દ્રના કર્તા.
કોટમાં મિડલ હાઈસ્કૂલમાં અને પછી દેવગઢબારિયામાં રણજિતસિંહ
હાઈસ્કૂલમાં હેડમાસ્તર. ‘ચન્દ્રકાશ'ના સંપાદક. મહેતા ભરતરામ ભાનુસુખરામ, હંસલ' (૧૬-૩-૧૮૯૪, –):
‘પ્રેમાનંદ’(૧૯૧૮), 'મીરાંબાઈ' (૧૯૧૮), ‘વિપશુદાસ’ જીવનચરિત્રલેખક. જન્મ સુરતમાં. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ (૧૯૨૦), ‘મહીપતરામ' (૧૯૩૦) જેવાં ચરિત્રપુસ્તકો તથા રાજકોટની તાલુકાશાળા, સૌરાષ્ટ્ર તથા આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં.
શ્રી સયાજી વૈજ્ઞાનિક શબ્દસંગ્રહ' (૧૯૨૦) અને “ધ મેડને વડોદરામાં ઇન્ટર આર્ટ્સ પછી અભ્યાસ છોડી વડોદરા રાજ્યના
ગુજરાતી-ઈંગ્લિશ ડિકસનરી' (૧૯૨૫) જેવા કોશગ્રંથા એમણે ભાષાંતર વિભાગમાં જોડાયા. એ પછી આંતરસુબાની શાળામાં
આપ્યાં છે. એમનાં સંપાદનમાં ‘બબ્રુવાહન આખ્યાન' (૧૯૧૭), હેડમાસ્તર.
‘સુદામાચરિત્ર' (૧૯૧૯), 'કવિ વિષ્ણુદાસનાં કાવ્યો' (૧૯૨૧), એમણે રણજિતસિંહ' (૧૯૨૦), ‘સમુદ્રગુપ્ત' (૧૯૨૧), ‘શ્રીહર્ષ”
મામેરું' (૧૯૨૨), “ધ્રુવાખ્યાન' (૧૯૨૪), 'રણયજ્ઞ' (૧૯૨૫) (૧૯૨૧), ‘તુકારામ' (૧૯૨૨), ‘શૂરવીર શિવાજી' (૧૯૨૪) જેવાં વગેરેને સમાવેશ થાય છે. જીવનચરિત્રો આપ્યાં છે. નાની નાની વાતોમાં' (૧૯૫૬),
ચ.ટા. વડોદરા રાજયની સાહિત્યિક પ્રવૃત્તિઓ' (અન્ય સાથે, ૧૯૫૭), મહેતા ભૂપતરાય ગોપાળજી (-, ૪-૨-૧૯૮૯) : બ્રહ્મવિદ્યાના ‘મારી સાહિત્યસેવા' (૧૯૫૯), “ભવાઈના વેશની વાર્તાઓ’ પારિભાષિક કોશ' (૧૯૩૮), બ્રહ્મવિદ્યાનું રસદર્શન-રસજીવન (૧૯૬૪) વગેરે એમની પુસ્તિકાઓ છે. નાકરકૃત ‘મરધ્વજાખ્યાન | (૧૯૬૪) તથા ‘કલાસૃષ્ટિ' (અન્ય સાથે, ૧૯૩૮), ‘તત્ત્વમીમાંસા' (૧૯૨૪), ભાલણ અને મંગલકૃત ‘ધ્રુવાખ્યાન' (૧૯૨૪) તેમ જ
(૧૯૪૦), ‘યોગજીવન' (૧૯૪૦) અને 'સુખની સર્વસામાન્ય ‘માર્ડન ગુજરાતી-અંગ્રેજી ડિકશનરી' (અન્ય સાથે, ૧૯૨૫), ચાવી' (૧૯૪૫) વગેરે અનુવાદોના કર્તા. ‘સરળ જોડણીકોશ' (૧૯૬૧) વગેરે સંપદ ઉપરાંત મરાઠી,
૪૬૦: ગુજરાતી સાહિત્યકોશ - ૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org