________________
મહેતા ૐકારલાલ મણિલાલ: તીર્ષધામ વૃદાવનની વિસ્તૃત માહિતી આપતી ગદ્યપદ્યકૃતિ ‘ભકિતધામ યુવન’(૧૯૬૯)ના કર્તા, મુ.મા.
મહેતા ઉચંદ જઠાભાઈ : પદ્મતિ “મનગરનો ચિતાર’(૧૮૮૯) અને વાર્તાકૃતિઓ મુળ રત્ન સંચા’(૧૬) તેમ જ 'સતી સુમતિ - કાપે કુમતિ યાને હિતશીક્ષા’(૧૯૦૬)ના કર્તા.
પૃ.મા. મહેતા ઉમિયાશંકર શંકર : 'અર્વાચીન ગુજરાતી કવિતા સાહિત્ય (૧૯૨૬) અને ‘છોટુભાઈને સ્મરણાંજલિ’(૧૯૨૯)ના કર્તા.
મુ.મા.
મહેતા ઉમેશ ગૌરીશંકર, 'ઉમેશ કવિ'(૩૧-૧-૧૯૯૦: કવિ, નાટયકાર, ઉછેર અને પ્રાથમિક શિક્ષણ ગોમટા (ગોંડલ)માં, માધ્યમિક શિક્ષણ ભાવનગરમાં. ગોંડલ રેલવે, ભાવનગર-પંદર તા કસ્ટમ વિભાગમાં નોકરી, પછી નિવૃત્ત.
રાસંકૃતિઓનો સંગ્રહ ‘પુત્રી’(૧૯૪૩), પરિચિતો અને સ્વજનોને આપેલ અંજવિઓ અને પુસ્તિનોને સંગ્રહ 'ઇન’ (૧૯૫૭), નારીના માનુભાવને નિરૂપના લોકોનું સંકલન 'માતૃવૈભવ'(૧૯૬૩) એમના કાવ્યસંગ્રહ છે. 'ડોલ્સ હાઉવ'ની જોર ઝીલતું ‘ઘરકૂકડી’(૧૯૪૨), દામ્પત્યભાવને નિરૂપતાં ત્રણ નાટકો 'જવાનીનું ના’', 'ઢાંકડી' અને 'જારોને સમાવતો સંગ્રહ ‘ઢાંકપિછેડી’(૧૯૪૭), મહાભારતના કૃષ્ણવિષ્ટિ-પ્રસંગ પર આધારિત અને નોર્ની રાજનીતિની પ્રશસ્તિ કરવાનો પ્રયત્ન કર ‘સમાધાન’(૧૯૫૫), લગ્નસમસ્યા પર આધારિત ‘મંગલ ઘડી’ (૧૯૬૯) અને વાર્તાદેહી ‘સીતાવનવાસ’(૧૯૭૭) એમનાં નાટકો છે. ‘વારસ’(૧૯૪૬) નામના વાર્તાસંગ્રહ તથા હિંદી ભાષાની કૃતિ ‘ખતરે કા બિગુલ’ પરથી પ્રેરિત ‘સાવધાન’(૧૯૪૪) અને ‘ધર્મગ્રં’થ અને ધર્મગુરુ' જેવા નિબંધસંગ્રહો પણ એમણે આપ્યા છે. આ ઉપરાંત એમણે પોતાનાં એકાંકીઓને ઉમેરો કવિનાં એત્રિત એકાંકીઓ’(૧૯૬૯) તથા ‘વારસ’ના પ્રાથનરૂપે મૂકેલ લેખને સાહિત્ય વાતો' નામે પ્રકાશિત કરવાં છે.
...
મહેતા એચ. જી. : ‘કૃષ્ણજયંતીના ગરબા અને સુરત શહેરની ધામધુમ’ના કર્તા.
મુ.મા. મહેતા એન. એચ. : ‘શંકરશાસ્ત્રી અથવા કર્મહીન કમલા- એક હિંસક અને શોધક વાર્તા'(૧૯૯૯)ના કાં
મુ.મા.
મહેતા એમ. જી. : નવલકથા 'જીભાઈ પરંગ’(૧૩)ના કાં. મુ.મા.
મહેતા કનુ, ‘વ્યોમ’ : કાવ્યસંગ્રહ ‘સભર ખાલીપા’(૧૯૭૬)ના કર્તા.
મુ.મા. મહેતા કનૈયાલાલ કીરભાઈ : નાટક ‘પુનર્જન્મ’(૧૯૨૨)ના કર્તા.
મુ.મા.
Jain Education International
મહેતા ઇંબાલાલ મણિલાલ -મહેતા કંચનલાલ વાસુદેવ
મહેતા કિપાય મનાંતર(૩-૧-૧૯૧૧) : જન્મ ભાવનગરમાં. પ્રાથમિક શિક્ષણ ગ્રાન્ટ રોડની મ્યુનિસિપલ શાળામાં. ૧૯૨૮માં અમદાવાદમાં ગૂજરાત વિદ્યાપીઠમાં ઉચ્ચશિક્ષણ માટે જોડવા ત્યાંથી રાજકારણ અને અર્થશાસ્ત્ર વિષયો સાથે સ્નાતક. બોચાસણ ઉદ્યોગમંદિરમાં શિક્ષક. ૧૯૩૨માં મુંબઈ. ૧૯૩૪માં અમદાવાદ પરત આવી, ૧૯૬૨ સુધી ‘ગુજરાત સમાચાર’ના તંત્રીપદે. ત્યારપછી સાત વર્ષ ‘સંદેશ'ના તંત્રીપદે. આ વર્ષો દરમિયાન સરકારના નિમંત્રણથી અખબારોના અભ્યાસ માટે ઈંગ્લૅન્ડ તથા ૧૯૬૫ -માં અમેરિકા-પ્રવાસ.
‘અમદાવાદ સર્વસંગ્રહ’,‘રાષ્ટ્રપિતાનાં ચરણોમાં’, ‘દક્ષિણ ભારતની વિકાસયાત્રા’ ઉપરાંત અમેરિકાના ઉપપ્રમુખની જીવનકથાનો અનુવાદ 'શુભ હમ્ફી” એમના નામે છે.
ચં.ટા. મહેતા કમળાશંકર : માનવ વનની તેજછાયા રજૂ કરતી, અખંડઆનંદ' માસિકમાં પ્રગટ થયેલી વાર્તાનોના સંગ્રહો ‘સમર્પણ’ (૧૯૪૯) અને ‘મૃત્યુંજય’(૧૯૬૫)ના કર્તા.
મુ.
મર્કોના કલ્યાણજી વિરભાઈ(૭-૧૧-૧૮૯૦, ૧૧-૭-૧૯૩૩) : કવિ, ચરિત્રલેખક, અનુવાદક. જન્મ વાંઝા (જિ. સુરત)માં. ટ્રેનિંગ કોલેજમાં ત્રણ વર્ષ અભ્યાસ. બારડોલી સત્યાગ્રહમાં અગ્રભાગ, ગુજરાતની નવી રચાયેલી ધારાસભાના પ્રથમ અધ્યક્ષ. ‘પટેલ બંધુ' માસિકના તંત્રી, મરોલીના કર્રારા સેવા સંઘ સાથે સંલગ્ન, ‘ગાંડાનું ઘર’ના સ્થાપક. ‘પદ્મભૂષણ’નો ખિતાબ. ફેફસાના કેન્સરથી મરોલીમાં અવસાન.
એમની પાસેથી ‘મહંત’(૧૯૧૧), ‘ગાપકાવ્યા’(૧૯૧૪), ‘દેશકીર્તન’(૧૯૧૯), ‘હૃદયમંથન’(૧૯૧૯) વગેરે પદ્યકૃતિઓ તેમ જ ‘ટૂંકી વાર્તાઓ’(૧૯૧૫), 'ગુરુ નાનક’(૧૯૧૫), ‘ગુજરાતનું નૂર'(૧૯૨૨) જેવી ગદ્યકૃતિઓ મળી છે, એમણે કેટલાક અનુવાદો પણ આપ્યા છે.
મુ.મા.
મહેતા કંચનબાળ વારંવ, ગોળમટોળ શર્મા', 'માનવ' (૧૮૯૨, ૨૪-૬-૧૯૧૯): વાર્તાકાર. જન્મ અમદાવાદમાં. પ્રાથમિક માધ્યમિક કેળવણી અમદાવાદમાં. ૧૯૦૯માં મોક ૧૯૧૨માં મુંબઈ યુનિવર્સિટીમાંથી બી.એ. ત્યારબાદ અમદાવાદમાં મૅચ ફેકટરીમાં નોકરી. આ દરમિયાન અંગ્રેજી-સંસ્કૃતનો અભ્યાસ, મ.એ. કરવાના બે વારના પ્રયત્ન છતાં નાદુરસ્ત તબિયતને કારણે વિચાર પડતો મૂકયો. ૧૯૧૬માં એલએલ.બી. મુંબઈની ભાઈશંકર કાંગા નામની સોલિસિટરની પેઢીમાં કામકાજ સંભાળ્યું. વકીલાતના પ્રારંભ. એપિન્ડિસાઈટિસના દર્દથી અવસાન.
ગુજરાતી ટૂંકીવાર્તાને પહેલો કલાત્મક ધિક્કર આ ઘેખક આપ્યો છે. એમના પહેલાં, પ્રગટ થયેલી યાનાં નામક રચનાઓ ઉપદેશ, ઉદ્શ અને બોધથી લદાયેલી તેમ જ અણઘડ ભાષાશૈલી ધરાવતી હતી; જ્યારે વીસમી સદી'માં પ્રસિદ્ધ થયેલી આ લેખકની પહેલી વાર્તા ધોવાવણી' પ્રાણવાન છે. 'પ્રતિમાં કે ક્રિયા' પો
ગુજરાતી સાહિત્યકોશ ૨:૪૩
For Personal & Private Use Only
www.jainelibrary.org