________________
લયના પ્રસહીન શુષ્ક અગેય પદ્યનો આદર્શ છે. કવિને હાથે પ્રસિદ્ધ થયેલાં ને સૌથી વધુ સફળ નીડવેલાં પ્રય, મૈત્રી, શ્રદ્ધા, સુખદુ:ખ પરનાં સૉનેટો અત્યંત સમૃદ્ધ છે. પ્રેમના દિયા’નાં સોનેટોમાં પિન નયનાયિકાના જીવનનું, અન્યોન્ય પ્રેમની સમુત્ક્રાંતિ દર્શાવતા પ્રસંગો દ્વારા, નિરૂપણ થયું છે. ‘જૂનું પિયરઘર' અને ‘વધામણી’ એમાં સૌથી જાણીનાં છે. વૃદ્ધાવસ્થાને લગતી સોને કૃતિનો વિષપનાવીન્યની રીતે ધ્યાન ખેંચે તેવી છે. ‘આરોહણ’ પ્રતિખંડકાવ્ય છે. આ સર્વમાં કવિના વૈજ્ઞાનિક, બુદ્ધિવાદી, અજ્ઞેયવાદી અને વાસ્તવવાદી અભિગમ ખુદવફાઈ સાથે અને શૈલીની ઓજસ્વિતા સાથે વ્યકત થયો છે. ‘ભણકાર’માં સાચી અને ઊંચી કવિતાને પામવાના કાવ્યપુરુષાર્થ છે. .
ભણકારા રવાના સૌંદર્ય સાથે જણનો રહસ્યસૌદર્યને : ભેળવનું બળવંતરાય કે, ડાર્ક નું સૌવપૂર્ણ સોનેટ,
ભણકારા : પુષ્કર ચંદરવાકરનું એકાંકી, જળના દેડકા જેવા ખલાસીઓ જળમાં સમાતા જાય, છતાં દરિયાલાલને ખાળે પુત્રાને ધર્યા કરતી ખલાસણોની વેદના આ નાટકના કેન્દ્રમાં છે.
ડો. બગસારી ગોકુળદાસ વનમાળીદાસ પદ્યકૃતિ શી હિંગુળમાતાનાં ભજનની ચોપડી’- ભા. ૨ (૧૯૧૩)ના કર્તા.
૨...
ભણસારી ભગવાનદાસ ભવાનીદાસ : રાજા ચંદન નાટકનાં ગાયનો’(૧૮૮૨) નધા ત્રિઅંકી નાટક ‘ચંદન મલયાચારના કર્તા.
૨..દ.
ભદ્રસ્વામી : 'મકથા કે યોગમા'(૧૯૬૩) તથા સ્વામી શિવાનંદકૃત અંગ્રેજી ગ્રહનો અનુવાદ ‘પયોગ’(૧૯૬૧)ના કર્તા.
૨.૬.
બદ્ર ભદ્ર (૧૯૯૦) : રમણભાઈ નીલકડની, પ્રથમ કોર્ટે કર્યું માસિક પત્ર 'જ્ઞાનસુધા'માં છપાયેલી, પછી યસ્ય, સળંગ હાસ્યરસક નવલકથા. સર્જનીશી કૃતિ 'ડોન કિરેને અનુલક્ષીને અંબામ અને ભદ્ર ચંદ્ર જેવી બે હાસ્યપાત્રોને કેન્દ્રમાં રાખી આ કયા વિસી છે. એનું નિરૂપણ અંબાલાલ દ્વારા થયું છે. પ્રથમ પુરુષ નિરૂપણશૈલીમાં લખાયેલી આ પહેલી નવલકથા છે. તેવી દ્રષ્ટિબિંદુના નિયંત્રણનો લાભ કથાને મળ્યો છે. અહીં રૂઢિચુસ્ત અને પરંપરાવાદીઓ પરના સુધારક રમણભાઈનો ઉપહાર તાલીને વિડંબને તિઓ અને પરિસ્થિતિઓને મારો ઉગી ગયો છે, એ નવલકથા-કલાનો વિશ્વ છે. ભદ્રની પ્રર સંસ્કૃતરૌલી કટાક્ષકથાને ઉપસાવવામાં સફળ રહી છે. ઉપરાંત વિવિધ ભાષાસ્તરો પરનો નવલકથાનો કાબૂ પ્રશસ્ય છે. ભદ્રંભદ્રના 'નામધારણ'થી શરૂ કરી ભદ્ર ભદ્રના જેલમાં અને ખેલમાં જવા પર્યંતનું આ નર્મહાસ્ય ગુજરાતી સાહિત્યમાં હજી સુધી અજોડ છે,
ચં.ટો.
Jain Education International
ભણકારા-ભરુચા હાસિબિન
ભદ્રં ભદ્ર : રમણભાઈ નીલકંઠની વિખ્યાત હાસ્યનવલ ‘ભદ્રંભદ્ર’નું મુખ્ય પાત્ર. રૂઢિચુસ્તતા અને વેદિયાપણાના અર્થમાં આ પાત્ર આજે ગુજરાતી સમાજમાં મુકરર થઈ ગયું છે.
મન : નાટક એ કોનો વાંક?'(૧૯૨૬)ના કર્તા,
૨..દ. ભરતકુમાર : બાળવાર્તાઓનો સંગ્રહ ભારામ ને ત્રીસ બીજી વાતા’(૧૯૩૦)ના કર્તા.
2.2.2.
ભરતદાસ જે બાળસાદિત્યનાં પુસ્તકો નદીપાર', ભારતનાં પ્રાણીઓ’, ‘આપણા ભારતદેશ’, ‘વાંદરા અને રીંછ’, ‘ઉત્તમ વૃક્ષ’, ‘કાકાની અદ્ભુત પાઘડી', 'આપણે આઝાદ છીએ' વગેરેના કર્તા. નિ.વા.
ભરથરી : જુઓ, મહેતા ધનસુખલાલ કૃષ્ણલાલ,
બરવાડા બબીબહેન : રાષ્ટ્રની નગરશેઠ-પરંપરા અને ગાંધીચીંધ્યો ગ્રામનવનિર્માણનું નિરૂપણ કરતી નવલકથા “નગરશેઠની હવેલી (૧૯૬૪)નાં કર્તા.
..દ.
ભરુચ ડોસાભાઈ એદલજી ૧૮૯૨, -: સત્તર વર્ષની ઉંમરે નિશાળ છે.ડી નોર્ટ્સ સ્કૂલમાં જેડાઇને ચિત્રકળાનો અભ્યાસ પૂરો કર્યા. ઓગણીસમા વર્ષે અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં હિન્દુસ્તાની ઢબે નીકળેલી હોટલમાં વાજિંત્ર વગાડનાર, મસ્તિક-પરીક્ષક.
એમણે ‘ઝુલમા’(૧૯૦૪), ‘એમના મહાત’(૧૯૦૭) જેવી નવલકથાઓ ઉપરાંત ‘ઓ દુન્યા’, ‘ભલી ભાર્યા' વગેરે નાટકો આપ્યાં છે. એપોત્રાથી અમેરિકા', 'અમેરિકાની અજાયબી' વગેરે જેવા લેખો પણ એમના નામે છે. ચંટો.
ભરુચા ફકીરજી એદલજી (૧૮૭૧, −): નવલકથાકાર, નાટકકાર, જન્મ મુંબઈમાં. ઍલ્ફિન્સ્ટન હાઈસ્કૂલમાં કેળવણી લઈ જ્યુબિલી ટેકનિકલ કોલેજમાં પ્રવેશ મેળવી ત્રણ વર્ષના મિકેનિકલ એન્જિ નિયરિંગને અભ્યાસ. ૧૮૧માં એલ.એમ.ઈ,ની ઉપાધિ, સ જમશેદજી જીજીભાઈ સ્કૂલ ઑવ આર્ટનું સર્ટિફિકેટ.
નવલકથા ‘અમીરઅલી’(૧૮૮૯) અને ફારસ ‘બૈરી કોણની’બને અંગ્રેજી પર આધારિત એમની કૃતિઓ છે.
ચં.ટો.
ભરુચા રૂસ્તમ : ‘ગુજરાતી વ્યાકરણ’(૧૮૫૯)ના કર્તા,
૨..દ.
ભર્ગો ડિસબિન યુસુફ, 'ચાર ચંદેરી’(૧-૧૧-૧૮૮૭) : કવિ. હોમ સુંદર (જિ. સુરત)માં. પ્રાથમિક માધ્યમિક શિક્ષણ દરમાં. દિલ્હીની મદ્રેસા સીનિયઢ અયમાં ઉચ્ચશિક્ષણ, ચંદેરમાં યુનાની ફાર્મસી.
એમણે ‘શાયરી’-ભા. ૧-૨ (૧૯૩૬) તથા ‘શશીરે સદાકત’, હિંદુસ્તાનના હુમલા', આત્મા અને પુનર્જન્મ' જેવાં પુસ્તકો
ગુજરાતી સાહિત્યકોશ - ૨:૪૨૭
For Personal & Private Use Only
www.jainelibrary.org