________________
ભટ્ટે હાનલાલ બાવલ: નાટક "મહરાજકાર દિપસિંહ' (૧૮૮૭)ના કર્તા,
૨૨.૬.
ભટ્ટ પરમાનંદ મણિશંકર, ‘વિ ાપક’(૨૪-૨-૧૯૬૨): નાટ્યલેખક, કવિ, જન્મ ત્રાપજ જ, ભાવનગરમાં. ત્યાં જ ગુજરાતી સાત ધોરણ સુધીનું શિક્ષણ,
એમણે ૧૯૨૫-૧૯૭૯ દરમિયાન પાલિતાણાની ભકિતપ્રદર્શક નાટક કંપની તથા મુંબઈની આર્યનૈતિક નાટક સમજ અને શ્રી દેશીન કેસમજ વગેરસંધોમાટે ચાલીસેક નાટકો લખ્યાં છે. એ પૈકી અનારકલી'(૧૯૨૫), વીર અભિમન્યુ'(૧૯૨૬), “બારાવ પેશ્વ’(૧૯૨૮), 'પભવની પ્રીત’(૧૯૬૫), ‘ન્ય જવાન’(૧૯૭૧) વગેરે ઐતિહાસિક, સામાજિક, પૌરાણિક નયા દેશપ્રેમ અંગેનાં વિવિધ રાત્રીનાં નાટકો અત્યંત ગોકપ્રિય નીવડેલાં છે.
પ્રથમ કાવ્યસંગ્રહ ‘પરમ નંદ કાવ્યકુંન્દ્ર’(૧૯૨૯) પછી એમના બીજા પણ કાવ્ય ગ્રહો ઉતમવાણી’(૧૯૫૯), ‘બારી મીઠાશભરી’(૧૯૫૯) અને ‘વેણીનાં ફૂલ’(૧૯૭૬) પ્રસિદ્ધ્ થયા છે. આતમવાણી'માં છપા, કુંડિયા, સોરઠી દુહા તેવા વ્રજ અને ચારણી શૈલીનાં કવિત અને સવૈયા એમ વિવિધ પ્રકારનાં ૧૨૬ કાવ્યો છે. ‘બંસરી મીઠાશભરી’માં ‘મધુબિંદુ’ નામે બાધક અને પ્રેરક સૂત્રોનો સંચય, ૫૧ અન્યોકિતઓ તથા ૨૫ દૂહોનો સમાવે છે. ‘વેણીનાં ફૂલ' ૫૦૧ ૬ઓનો સંગ્રહ છે
ધામા.
ભટ્ટ પાંડુરંગ વિઠ્ઠલ, ‘રંગ વધૂત’(૧૮૯૭, ૧૯-૧૧-૧૯૬૮) : કવિ. મુદ્દે રત્ન ગિરિ સંગમેશ્વર તાલુકાના દેવળ ગામના વતની બધા ને વડોદરામાં શિક્ષણ. ગૂજરાત વિદ્યાપીઠના સ્નાતક. દેશમુકિતની હાકલ વખતે સક્રિય. સંત મહંતોની સલાહથી નર્મદાકાંઠે નારેશ્વરના મંદિરમાં ધૂણી ધખાવી. ત્યાં જ નારેશ્વર આશ્રમની
સ્થાપના.
સંસ્કૃત, ગુજરાતી અને મરાઠીમાં એમણે લખેલા ઓગણત્રીસ જેટલા ગ્રંથોમાં ૧૯,૦૦૦ દોહરાવાળો ‘શ્રીગુરુલીલામૃત' ગ્રંથ મહત્ત્વનો છે. ‘દત્તબાવની’, ‘ઉપનિષદની વાતો’, ‘તાલ્સ્ટોય અને
શિક્ષણ', 'ગીર્વાણ ભોપો પ્રવેશ’-ભા. ૧,૨ વગેરે એમનાં પૂર્વકામનાં પુસ્તકો છે.
ચં.ટો.
રૃ પીતાંબર ગોવિંદરામ નવલક્થા વિચાર વિનાનો આધાર તથા વિવેક વિનાની વિદ્યા’(૧૯૧૫) તેમ જ 'બ્રહ્મચારી’(૧૯૧૬)
-ના કર્તા.
૨.ર.દ.
ભટ્ટ પુરુષોત્તમ : ‘છૂપી પોલીસ' નામના માસિકમાં પ્રકાશિત રહસ્યકથા ‘પાપનો પડછાયો’(૧૯૫૯) તથા બાળવાર્તા ‘સોનેરી શિખામણ'ના કર્તા.
૨.ર.દ.
ભટ્ટ પુરુષોત્તમ અંબારામ ; નવલકથા 'વસંત અને ગુલાલના કર્યાં.
૨.ર.દ.
Jain Education International
ભટ્ટ ન્હાનાલાલ અંબાલાલ ભટ્ટ પુષ્પા નાનાલાલ
બહુ પુરષોત્તમ ગાવિદાય પદ્યકૃતિ 'કીનાયકીનન'(૧૯૭૯)ના
કર્તા.
૨૨.૬.
ભટ્ટ પુરુષોત્તમ ચુનીલાલ : દેહરા, હરિગીત, ગઝલ જેવા માત્રામેળ તથા રૂપતિ, વનિવકા જેવા અક્ષરમેળ છંદોમાં રચેલ ‘ગીના કાવ્ય’ (બી. આ. ૧૯૬૩)ના કર્તા.
૨૨..
ભટ્ટ પુરુષોત્તમ જોગીભાઈ(૯૯-૧૮૭૭, ૧-૧-૧૯૫૧) : કવિ, નાટયલેખક,નિબંધકાર. જન્મ રાંદેરમાં. ૧૮૯૫માં મૅટ્રિક. ૧૮૯૯ -માં બી.એ. ઍકિટંગ મામલતદાર અને એ પછી ૧૯૧૫માં ખંભાતના નાયબ દીવાન. ૧૯૩૦માં નિવૃત્ત.
એમનું ડાબા હાથનો બળવો' નામનું કરાવમુક્ત નાકે દક્ષિણ માર્ગના સાહિત્યમાં ઉમેરો કરે છે. ‘મયુરધ્વજ’' નાટકમાં રાજા મનાં પરાક્રમો આલેખાયાં છે, તે 'ભૌમાર્ય નાટકમાં દ્રૌપદીને મનવતા ભીમની ચતુરાઈનું નિરૂપણ છે. ‘બળવાખોર’ વિનોદનાટિકા છે અને તે તરસેવો ખ્યાલમાં રાખીને ઈ છે.
એમના કવનવિષયો તથા રચનાશૈલી દલપતરામ અને બોટાદ કરની કવિતાૌળીની યાદ આપેછે 'દ્ર મછાયા' જેવું કાષ્ઠ નિવૃત્તોવૃદ્ધ સજ્જનોની બેઠક અંગેનું છે.
એમણે પંડિત જગન્નાથના ‘ભામિનીવિલાસ’નું સમશ્લોકી ભાષાંતર ૧૯૨૫માં પ્રગટ કરેલું છે. ભવાનીશંકર ભટ્ટના ‘ગુપ્તેશ્વરસ્તોત્ર’નું ભાષાંતર પણ એમણે કર્યું છે, આ ઉપરાંત અષ્ટાધ્યાયી ‘રૂદ્રી’નું પદાર્થ સાથે ગદ્યપદ્યાત્મક ભાષાંતર પણ એમણે ૧૯૨૯માં કર્યું છે.
ભટ્ટ પુરુષોત્તમ મૂળશંકર : ‘શ્રીકુમારી નાટકનાં ગાયનો’(૧૯૦૪)
示
..દ.
ભટ્ટ પુરુષોત્તમ મારારજી : નાટક વૈવરસિકવૃંદા’(૧૮૯૩)ના -ના કર્તા.
...
ભટ્ટ પુરુષોત્તમ શિવરામ(૮-૭-૧૮૯૯): જીવનચરિત્રલેખક. જન્મ ડિંગુચા (જિ. મહેસાણા)માં. પ્રાથમિક શિક્ષણ વતન ગવાડામાં. પછીથી વડોદરા ટ્રેનિંગ કોલેજમાં તાલીમ લઈને શિક્ષક,
એમણે 'શ્રી આદ્ય શંકરાચાર્ય યાને જંગ,ગુરુ જીવનકલા' (૧૯૩૦) ઉપરાંત ‘તાજો તવંગર’(૧૯૨૦), ‘સ્ત્રીઓનો સાચો દેવ યાને પતિવ્રતગીતા’(૧૯૨૧), ‘નાગર સુદર્શન’ જેવાં પુસ્તકો આપ્યાં છે.
For Personal & Private Use Only
૨.ર.દ.
ભટ્ટ પુષ્પદંત : હસ્તકવા 'વેળાના વંઢોળ' (૧૯૭૪)નાં કર્યાં.
2.2.2.
ભટ્ટ પુષ્પા નાનાલાલ(૧૪-૧૨-૧૯૪૬): કવિ. જન્મ વતન અમદાવાદ જિલ્લાના કોઠ (ગાંગડ)માં. ગુજરાતી વિષયમાં એમ.એ.
ગુજરાતી સાહિત્યકોશ - ૨ : ૪૧૫
www.jainelibrary.org