________________
ભટ્ટ
વર્ધન સદારામ--- ભટ્ટ ચંદ્રશંકર મણિશંકર
એમની પાસેથી કાવ્યકૃતિ 'કચ-દેવયાની' (૧૯૮૨) તથા ચરિત્રલક્ષી કૃતિઓ ‘ઘકાર ભીમાશંકર’, ‘શાંતિલાલ’, ‘દિવ્યાત્મા’ અને ‘ગાઉ મહારાજ' (૧૯૮૨) મળી છે. રિઝરણા' (૧૯૨૦), ‘જિત કૃતિ' (૧૯૨૪), ‘કવિવાણી’ - ભા. ૧,૨, ૩ (૧૯૨૫) અને ‘ગીતા પ્રવચને,’ એમની સંપાદિત કૃતિઓ છે; તે ગીતા અને કુરાન’ અને ‘ગીતાઈ(૧૯૮૬) અનૂદિત પુસ્તકો છે.
જ .િવા. ભટ્ટ ગોવર્ધન સદારામ : પદ્યકૃતિઓ ‘કીમશતરાઈ અને શ્રીકૃષણ રાવનમંજરી' (૧૯૧૪) અને ‘સંરકરો એટલે રાસાર ઉતરવા !! પૂવ' (૧૯૦૫) તેમ જ પાંચ એકની પ્રણયપ્રધાન નાટકૃતિ ‘સંગીત સુરેખાહરણ નાટક’ (બા. આ. ૧૮૯૧) તથા સ્વર્ગારોહિણી ખાખ્યાન' (૧૮૮૮)ના કર્તા.
નિ.વે.
‘ગૌતમ બુદ્ધ' (૧૯૫૫), 'ડોકટી. અને ટો' (૧૯૫૨) વગેરે ચરિત્રગ્રંથ માં છે. ઉપરાંત 'માનવીનું મૂલ' (૧૯૫૨), ‘યુદ્ધચક્ર' (૧૯૧૨), ‘અશોકપક્ર' (૧૯૫૨) અને ‘પુર પાર્થની પ્રતિમા' જેવાં «ાટકે પણ એમણે આપ્યાં છે. “ગક હતું માનવી' (૧૯૩૮), યૂરોપની વીતરમાં'('૯૩૯), ‘બિિિનયા પર ઓથાર' (૧૯૩૯), એશિયાની ભીતરમાં' (૧૯૪૮), ‘લકિતાબ' (૧૯૪૬), ‘કઠાંતિ' (૧૯૪૮), ‘૫૭ને દાવાનળ' (૧૯૪૮), લેકહિલચાવા' (૧૯૫૪) વગેરે રાજકીય અને સામાજિક વિચારતરીને યકત કરતાં પુરકો પણ એમની પાસેથી મળ્યાં છે.
ભટ્ટ ચંદ્રશંકર પુરત્તમ (૧૯C', '૧૯૫૪) : ચરિત્રલેખક, જેમ ગોધરા (જિ. પંચમહાલ)માં. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ગોધરામાં. ૧૯૧૯માં મૅટ્રિક. ગુજરાત વિદ્યાપીઠમાં અધ્યાપન.
રોમાં જીવનચરિત્ર ‘સીતાહરણ' (૧૯૨૩) તથા ‘પિરામીડની છાયામાં' (૧૯૪૩), 'પદિર પ્રવેશ અને શાસ્ત્રી જેવાં મૌલિક પુસ્તકો તેમ જ ‘પીનને અવાજ' (૧૯૨૭) નામના અવાટ, માયાં છે.
ભટ્ટ ગોવિદલાલ હરગોવિદ (૭-૯-૧૯૦૧, ૪-૪-૧૯૬૫) : નિબંધલેખકવડોદરા કૉલેજમાં સંસ્કૃતના પ્રોફેસર, વડોદરાના પ્રારયવિદ્યામંદિરના નિયામક.
એમની પાસેથી તત્ત્વજ્ઞાન, ધર્મ, પુષ્ટિમાર્ગ અને વ્યકિતપરિચય વિશેના લેખાને સંગ્રહ “
મમંથન' (૧૯૬૬) મળ્યો છે. એમણે ધર્મ અને તત્તવજ્ઞાન વિશેના અન્ય ગ્રંથ ‘જગતના વિદ્યમાન ધ' (૧૯૩૬), 'શુદ્ધાદ્વૈતસિદ્ધાંતપ્રદીપ' (૧૯૩૬) અને તમસફૂલપ્રક્રણ' (૧૯૪૩) આપ્યા છે.
નિ.વા. ભટ્ટ ચતુર્ભુજ માણેકેશ્વર (૧૮૭૨, ૨૩-૧૧-૧૯૩૯) : કવિ, નવલ
સ્થાકાર. જન્મ ઈડર પાસેના બડોલી ગામે. ૧૮૯૨માં મૅટ્રિક. ૧૮૯૯માં હાઈકોર્ટની વકીલની પરીક્ષામાં ઉત્તીર્ણ. ઈડરમાં સ્ટેટ મુન્સફ અને જજ. એ પછી મહીકાંઠા એજન્સીમાં સાતેક વર્ષ વકીલાત તથા માણસા અને દાંતા રાજયમાં દીવાને.
એમની પારોથી બાળકાવ્યસંગ્રહ ‘બાળગીત' તથા નવલકથાઓ ‘શુરવીરરાયસિંહ' (૧૮૯૧), ‘ત્રી-ગીતા અથવા વીજળી ગામડીખણ” (૧૯૦૪), ‘સુવર્ણકુમારી' (૧૯૧૪) અને ‘નિર્મળા' (૧૯૨૪) મળ્યાં છે. ‘ઇ ગ્રેજી ભણીને શું કરવું?” (૧૮૮૯) તથા ‘પદ્માકુમારી યા આધુનિક નાટકોને ઉદ્દેશ દેખાય છે તે છે હવે જોઈએ?” (૧૮૯૧), 'રત્નગ્રંથિ' (૧૯૧૦) વગેરે એમનાં પ્રકીર્ણ પુસ્તકો છે.
નિ.. ભટ્ટ ચંદ્રભાઈ કાલિદાસ (૧૯૦૪, ૧૯૮૮): નવલકથાકાર, જીવનચરિત્રલેખક, નિબંધલેખક, જન્મ શિનોરમાં. અભ્યાસ દરમિયાન
તકી પંથને સ્વીકાર. ડાબેરી વિચારધારા તરફ લગાવે. સમાજ કન્યા વિદ્યાલયમાં શિક્ષક.
એમણે દરિયે લાગે દવ' (૧૯૩૫), ‘ચિંતાની વેદી પર’ (૧૯૩૬), ડોકિયું' (૧૯૩૬) અને સામ્યવાદી વસ્તુને આલેખતી અને તે કારણે જપ્ત થયેલી ‘ભઠ્ઠી’ (બી. આ. ૧૯૮૭) જેવી નવલ- કથાઓ તથા‘શમણ બુદ્ધ' (૧૯૩૩), ‘જીવનજતિર્ધરો (૧૯૫૩),
ભટ્ટ ચંદ્રશંકર પુએ રામ, ‘દાશિવમ્' (૧૩ ૮-૧૯૨૪) : કવિ, વિવેચક, સંપાદક, અનુવાદક. જન્મ પંચમહાલ જિલ્લાના લુu - વાડામાં. ૧૯૪૭માં મૅક. ૧૯૫૧માં ગુજરાતી-સંસ્કૃત વિષયો સાથે બી.એ. ૧૯૫૩માં એ જ વિષયોમાં એમ.એ. ૧૯૫૩ થી ૧૯૫૮ સુધી ઈરમાઇલ કોલેજ, મુંબઈમાં અધ્યાપન. ૧૯૫૮ માં ગુજરાત કોલેજ, અમદાવાદમાં અને પછી ૧૯૫૯ થી ૧૯૬૨ સુધી ઍડ્રિસ્ટન કોલેજ, મુંબઈમાં અધ્યાપન. ૧૯૬૨ થી ૧૯૮૪ સુધી ગુજરાત લે રોસાયટી સંચાલિત રહી. યુ. શાહ કૉલેજમાં અધ્યાપન. ૧૯૮૪માં નિવૃત્ત.
એમણે પરંપરામાં ઉન્મેષ દાખવતા ‘નિમિતિ' (૧૯૬૪), ‘રૂપમાંચ' (૧૯૭૭), ‘આનંદહેલી' (૧૯૮૭), દુદાજી કાગળ મેકલે' (૧૯૮૮), ‘જીવતરને ઝાલે' (૧૯૮૮) અને શ્વાસને થાકા’ (૧૯૮૯) કાવ્યસંગ્રહો આપ્યા છે.
અધ્યાપન અને સર્જનવ્યાપારના દ્રિવિધ અનુભવ સંમાજિત વિવેચનચેતનાને લાભ એમના ‘અલંકારદર્શન' (૧૯૫૪), “ઊમિકવિતા' (૧૯૭૪), “સંનિધિ' (૧૯૭૬), ‘સમભાવ' (૧૯૭૮), ‘મનમુદાનું કાવ્ય' (૧૯૭૮), ‘ચંદનીએ ચીતર્યા સમીર' (૧૯૮૦), “છંદ અને અલંકાર' (૧૯૮૧) વગેરે વિવેચનગ્રંથને મળે છે.
‘આપણાં ખંડકાવ્યો' (અન્ય સાથે, ૧૯૫૭), 'કુંવરબાઈનું મામેરું' (અન્ય સાથે, ૧૯૭૪), ‘સુદામાચરિત્ર' (અન્ય સાથે, ૧૯૭૧), ‘મિથ્યાભિમાન' (૧૯૭૯), ‘આપણાં સૅનેટ’ (૧૯૮૧) વગેરે એમનાં સંપાદન છે; તે ‘ઉદાત્તતત્ત્વ'(૧૯૭૧) એમને, લજ્જાઇનસના ‘ઑન ધ સબ્લાઇમ'ને અનુવાદ છે.
એ.ટ. ભટ્ટ ચંદ્રશંકર મણિશંકર ૨૧-૮-૧૯૦૧) : બાળસાહિત્યકાર. જન્મ રેવાકાંઠાના જબુગામમાં. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ ગોધરા
૪૧૦: ગુજરાતી સાહિત્યકોશ -૨
Jain Education Interational
For Personal & Private Use Only
www.jainelibrary.org