________________
મૅટ્રિક. ૧૯૬૮થી ૧૯૮૬ સુધી પ્રાદેશિક ભાષાના અનુવાદક અને દુભાષિયા તરીકેની કામગીરી.
‘ગુલઝારે શાયરી’(૧૯૬૭), ‘ત્રિપદા’(૧૯૬૮), ‘સંવેદન’ (૧૯૭૧), ‘કટોકટીનાં કાવ્યો’(૧૯૭૭), ‘વિસ્ફોટ’(૧૯૭૯), ‘શબ્દલીલા’(૧૯૮૬) વગેરે એમના કાવ્યસંગ્રહો છે. 'ઈવોકેશન' (૧૮) એમની ગ્રેજી કાવ્યરચનાઓનો સંચય છે. ચં.
ભટ્ટ પંડિત ગલાલ ઘનશ્યામ (૯-૨-૧૮, ૧૯૯૦: કવિ, જન્મ જૂનાગઢમાં. વતન કોટા, તમે વર્ષે 'અમરકોશ' કદસ્ય કર્યાં. નવમે વર્ષે શીતળાના ઉપદ્રવી આંખ ગઈ; પરંતુ પિતા પાસેથી સંસ્કૃત ભાષાનાં સર્વ અંગેા ભણી લીધાં. ૧૮૮૭માં એમને ‘ભારતમાર્તણ્ડ’નું પદ એનાયત થયું.
એમની ગુજરાતી કવિતાનો સંગ્રહ ‘સુભાષિતલહરી' નામથી પ્રસિદ્ધ થયો છે. એમનાં સંસ્કૃત પુસ્તકોમાં યમુનાબારી', ‘કિમણીચપૂ’, ‘વંદાનચિંનામણિ', 'કંસવધ”, 'કૃષ્ણભિસ કાવ્ય વગેરેનો સમાવેશ થાય છે.
ચં.ટા. ભટ્ટ ગણપતરામ જાભાઈ: 'ચરિત્રકુમાર નાટકના પેરા' (૧૯૧૪) અને ‘શ્રાવણ નાટકો આપે’(૧૯૧૪)નાં કર્યાં.
[]].
બહુઁ ગણપતરામ રાજારામ (૨૪-૫-૧૪૪૪, ૧૫-૬-૧૯૨૦): કવિ, નાટકકાર. જન્મ અમદાવાદ નજીકના મોસાળના ઝાણું ગામે. વનન આયાદ. દોઢ-બે વર્ષ ગામની શાળામાં અભ્યાસ કરી. સરકારી ગુજરાતી શાળા,આમાદમાં ચાર વર્ષ ગાળી, ૧૮૬૨માં અંગ્રેજી અભ્યાસ માટેસુરત ગયા. ત્યાં ન ફાવતાં ૧૮૬૫માં ટંકારીઆની શાળામાં સહાયક શિક્ષક. પછી સુરત ટ્રેનિંગ સ્કૂલમાં પ્રવેશ. ૧૮૬૬ માં ઈખરમાં શિક્ષક તરીકે જોડાયા. ત્યાંથી સર્ભેણ ગયા. હે, ભરૂચ, કરમસદ, નડિયાદ અને અમદાવાદમાં શિક્ષક એકાવન વર્ષની વયે સ્વૈચ્છિક નિવૃત્તિ
બાળ કારીગરીથી પતરીતિમાં લખાયેલી એમની રચનાઓમાં પ્રમાણ કે ઔચિન્હ બહુ ઓછું છે. એમની કૃતિઓમાં ‘લીલાવની કથા’(૧૯૭૨), 'ભરૂચ જિલ્લાનો કેળવણી ખાતાને ઇતિહાસ (૧૮૭૭), ‘બાળલગ્નનપેપ’(૧૮૮૮), ‘બાળવનથી થતી હોઈન' (૧૮૮૯),‘પાર્વતીક’વર ચરિત્ર’(૧૮૯૧), ‘લઘુભારત’- ભા. ૧, ૨, ૩, ૪, ૫ (૧૮૯૬, ૧૯૯૦, ૧૯૦૩, ૧૯૩૭, ૧૯૦૯) મુખ્ય છે. એમના ‘પ્રતાપ નાટક’(૧૯૧૭)ના જાહેર વાચનવેળા હજારો શ્રોતાઓની હાજરી રહેતી. માર્ગે વૃત્તાંત’(૧૯૮૩) એમનું નામચરિત્ર છે.
ગડો. ભટ્ટ ગણપતિરામ ઉત્તમરામ : નવસ્યાઓ 'પ્રતાપ અથવા સભ્યનો જય અને પ્રપંચને પરાજ્ય' ભા. ૧ (૧૯૭૬), 'ચનગર પ્રથમ રહસ્ય અથવા અલકકિશોરી’(૧૯૦૨), ‘મેાહનગુપ્ત’(૧૯૦૩), ‘ત્રણ રત્ના’(૧૯૦૪), ‘વિશ્વમેહિની’(૧૯૧૨), ‘માયિક માહ’ (૧૯૧૬), ‘આર્યદેવ’, ‘દિવ્યરભા' અને ‘પુષ્પમાળા', વાર્તાસંગ્રહો
Jain Education International
ખરુ પંડિત ગલાલજી ઘનશ્યામ—ભટ્ટ ગોકળભાઈ દોલતરામ
'કથાનુચ્છ' અને 'કથાસાગર' તથા જીવનચરિત્રો મુલકો મહારાજાઓનું અર્ધગતિ સ્મરણ’(૧૯૦૦) અને ‘ઝહીર-ઉલ-ટ્વીન મહમ્મદ બાબર’- ભા. ૧(૧૯૦૦)ના કર્તા.
ભટ્ટ ગિરિજાશંકર/ગિરીશભાઈ મયારામ, ‘ગિરીશ’(૧૨-૨-૧૮૯૧, ૮-૭-૧૯૭૨) : વાર્તાકાર, બાળસાહિત્યકાર, ચરિત્રકાર. જન્મ જૂનાગઢ જિલ્લાના કુતિયાણા ગામમાં, મૅટ્રિક સુધીનો અભ્યારા, ત્યારબાદ ભાવનગરની મૂર્તિ સંમાંથી 'દર્શિત પ્રમાણિત'ની પદવી. ૧૯૧૧થી ૧૯૨૦ સુધી જૂનાગઢ રાજ્યની રેલવે ઑફિસમાં નોકરી. ૧૯૨૦થી ભાવનગરની રાષ્ટ્રીય કેળવણી. સંસ્થા શ્રી દક્ષિણામૂર્તિ વિદ્યાલયમાં ગુજરાતી ભાષાના શિક્ષક, શિક્ષણ સમિતિના સભ્ય અને મંત્રી. ૧૯૪૦થી ભાવનગરની ‘ઘરશાળા’માં ગુજરાતી ભાષાના શિક્ષક તથા સંસ્થાના વ્યવસ્થાપક. સાહિત્ય, શિક્ષણ અને સમાજસેવા અંગેનાં કાર્યોમાં જીવનપર્યંત પ્રવૃત્ત. જુનાગઢમાં અવસાન.
એમની પાસેથી નવલિકાસંગ્રહો ‘અખિલ ત્રિવેણી’(૧૯૩૬) અને ‘પાંખડીઓ’(૧૯૩૮) મળ્યા છે. ‘નિની પનોતી’(૧૯૩૫), ‘ગિરીશભાઈની વાર્તાઓ' ભા. ૧, ૨ (૧૯૩૭, ૧૯૩૮), ‘વાર્તાલહરી’(૧૯૩૮) તથા ‘ગમ્મતગીતા’(૧૯૩૬) એમનાં બાળસાહિત્યનાં પુસ્તકો છે, ચરિત્રલક્ષી કૃતિ ‘મૂછાળી મા’(૧૯૪૪)માં બાળશિક્ષણના પ્રણેતા ગિજુભાઈ બધેકાનું ટૂંકું જીવનચરિત્ર બાળકોને અનુલક્ષીને લખાયું છે. ‘ઘરશાળા અને શેરી’માં એમના શિક્ષણવિષયક લેખો સંચિત થયા છે. ‘મહાન વિગ્રહ પછીની જર્મનીમાં કેળવણીની પ્રણાત્રિ' એ એમનું અનુવાદ પુસ્તક છે. ‘ગુજરાતી કવિતા’- ભા. ૧, ૨, ૩ ગુજરાતી ભાષાના પ્રસિદ્ધ કવિઓનાં કાવ્યોનું એમણે કરેલું સિંપાદન છે,
નિં.વા. ટ્ટ ગિરિજાશંકર રેવાશંકર : ગરબાસંગ્રહ 'નવરાત્રે-નિર્ઝરિણી'નો કર્તા.
..
ભટ્ટ ગુણવંત મંગળજી, 'દેવ' (૧-૭-૧૯૩૭): નવલકથાકાર. જન્મ બાલામાં, છ ધોરણ સુધીનો અભ્યાસ. ‘લોકમેળો'ના તંત્રી, લેખનના વ્યવસાય.
એમની પાસેથી ‘જીવન ઝંઝાવાત’(૧૯૬૦),‘ચંદરવા’(૧૯૬૬), ‘અગન પડછાયા' (૧૯૭૪), 'આંખનાંરણ પાંપણ સુધી'(૧૯૮૧), ‘વસંત પુરિબયા’(૧૯૮૩) વગેરે નવલકથાઓ મળી છે. ‘સંતસુવાસ’ (૧૯૬૧), ‘જીવતર એક કોચ’(૧૯૬૫), ‘નાદીપ'(૧૯૬૬), 'સૂરો સારઠદેશ' (૧૯૭૨) અને 'કાળી તારાં કામણ ન્યારાં (૧૯૭૮) એ એમના લોક્સાહિત્ય પર આધારિત પુસ્તકો છે,
નિ.વા.
ભટ્ટ . ગોકુળભાઈ દોલતરામ (૧-૮-૧૮૯૮) : કવિ, ચરિત્રકાર, સંપાદક, અનુવાદક. જન્મ હાથલમાં. સામાન્ય અભ્યાસ. રાજસ્વાન શય ખાદી બોર્ડ અને સર્વોદય મંડળ, પુરના પ્રમુખ, વિલેપાર્લે સાહિત્યસભા, મુંબઈના મંત્રી.
ગુજરાતી સાહિત્યકોશ - ૨ : ૪૦૯
For Personal & Private Use Only
www.jainelibrary.org