________________
બ્રહ્મભટ્ટ ૨યામજી જયરિ -- ભકતકવિ ગોવિંદજી રામનાર
બ્રહ્મભટ્ટ શ્યામજી
સહ: પદ્યકૃતિ “અતિવલાસના કર્તા.
બ્રહ્મભટ્ટ હરિશ્ચન્દ્ર અમૃતલાલ, હરીશ વટાવવાળા' (૧૮૭ ૧૯૪૭): કવિ. જનમ વટાવમાં. બી.એ. સુધીનો અભ્યાસ. ગુજરાત હાઉસિંગ બોર્ડ, વડોદરામાં સુપરિન્ટેન્ડન્ટ, ‘અક્ષરના મંત્રી.
કાવ્યસંગ્રહ ‘સૂરજ ઊગવાની ક્ષણ' (૧૯૮૩), નિબંધસંગ્રહ ‘અલ્પવિરામથી પૂર્ણવિરામ' (૧૯૮૪) અને નવલકથા ‘સપનાં લીલા કાચનાં' (૧૯૮૪) એમનાં પુસ્તકો છે.
ર.ટી. બ્રહ્મપિ હરેરામ : પદ્યકૃતિ “રાતી મહાદેવી ગરબાવલી' (૧૯૩૨)ના
રાફળ છે. ધૂમ્રસેર' (૧૯૪૮) અને મનનાં ભૂત' (૧૯૬૪) જેવાં નાટકોની તુલનામાં ‘મા’ અને ‘મહાનિબંધ' તેમ જ ‘જવલંત અગ્નિ” જેવાં એકાંકીઓ વિશેષ ગુણવત્તા દાખવે છે. ‘જવલંત અગ્નિ'(૧૯૧૬), 'બ્રેકરનાં પ્રતિનિધિ એકાંકી' (૧૯૭૩) એમના એકાંકીસંગ્રહો છે.
‘વસન્ત' (૧૯૬૪) એમના કાવ્યસંગ્રહ છે. એમનું પ્રારાપુર-સ્તક ‘નવા ગગનની નીચે (૧૯૭૮) રોચક શૈલીમાં સરસ ભાત પડે છે. રૂપસૃષ્ટિમાં (૧૯૬૨) અને સાહિત્ય તત્ત્વ અને તંત્ર' (૧૯૭૭) સાહિત્યસિદ્ધાંતનાં-વિવેચનનાં પુસ્તકો છે. તેમાં એમની સરળ કલાસૂઝનો પરિચય થાય છે. કૃતિવિવેચનમાં એમની સાહિત્યકલાની સમજણ વ્યકત થાય છે. અભિવ્યકિત' (૧૯૬૫), 'નર્મદ' (૧૯૭૬) વગેરે એમના અન્ય વિવેચનગ્રંથ છે. ‘ગુજરાતનાં એકાંકી' (૧૯૫૮), “આપણી શ્રેષ્ઠ નવલિકાઓ' (૧૯૪૮), “કાવ્યસુષમા' (અન્ય સાથે, ૧૯૬૭), “વા મયવિહાર' (અન્ય સાથે, ૧૯૬૧) વગેરે એમનાં સંપાદનો છે; તો 'બિચારાં રસુનંદાબહેન (૧૯૫૪), ‘ભૂતાવળ' (૧૯૬૦), “
વિચ્છેદ' (૧૯૬૭), 'કથાભાની' વગેરે એમનાં રૂપાંતર-અનુવાદનાં પુસ્તકો છે.
અ.મી.
કર્તા.
ભકત કેવળરામ કાલુરામ : પદ્યકૃતિ જ્ઞાનાદિયપદ ક.
ભકત ગોકુળદાસ નાનજીભાઈ: દહાબદ્ધ હૃદયાંજલિ' (૧૯૩૦) -ના કર્તા.
ભકતે ગાવિદજી શંકરજી : પદ્યકૃતિ ભવનમાં 'મા'(૧૯૧૪)ના કર્તા.
બાકર ગુલાબદાસ હરજીવનદાસ, 'કથક' (૨૦-૯-૧૯૦૯): વાર્તાકાર,
નાટયલેખક, પ્રવાસલેખક, વિવેચક, જીવનચરિત્રલેખક, સંપાદક. જન્મ પોરબંદરમાં. મુંબઈની ન્યૂ ભરડા કૂલમાંથી ૧૯૨૬ માં મંદિક. ૧૯૩૦માં ઍલિફન્સ્ટન કોલેજમાંથી અંગ્રેજી-ગુજરાતી વિષય સાથે બી.એ. ૧૯૩૩ થી ૧૯૬૪ સુધી મુંબઈ શેરબજારમાં બ્રોકર તરીકે કામ કર્યું. ૧૯૪૦થી પી.ઈ.એન.ના સભ્ય. ૧૯૫૮૧૯૬૦ દરમિયાન તેના માનદ મંત્રી, ખજાનચી. ૧૯૮૧ માં
વૈરિછક નિવૃત્તિ. ૧૯૫૬માં સાહિત્ય અકાદમી, દિલ્હીમાં ગુનરાતીના સલાહકારી મંડળમાં. ૧૯૮૩થી તેની કારોબારીના સભ્ય. પી.ઈ.એન.ના ફ્રાન્કફુર્ટ (જર્મની) અધિવેશનમાં ભારતના પ્રતિનિધિ. ૧૯૬૨માં અમેરિકન રારકારના નિમંત્રણથી સ્ટડી મિશન ઇન્ટરનેશનલમાં અમેરિકા ગયા. ૧૯૬૩માં જર્મન સરકાર (પશ્ચિમ)ના નિમંત્રણથી ત્યાં ગયા. ૧૯૬૮ ના કમારચંદ્રક પ્રામ. ૧૯૭૪-૧૯૭૫માં ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ.
એમની “લતા શું બોલે?” વાર્તાએ વિષય અને રીતિની દૃષ્ટિએ અનોખી ભાત પાડી તેથી એમની પ્રતિષ્ઠા થઈ. ‘લતા અને બીજી વાતો' (૧૯૩૮), 'વસુંધરા અને બીજી વાતો' (૧૯૪૧), “ઊભી વાટે (૧૯૪૪), ‘સૂર્યા' (૧૯૫૦), ‘માણસનાં મન' (૧૯૬૨), ‘બ્રેરની શ્રેષ્ઠ વાર્તાઓ' (૧૯૫૭), ‘ભીતરનાં જીવન’ (૧૯૯૭) અને પ્રેમ પદારથ' (૧૯૭૪) એમના વાર્તાસંગ્રહો છે. એમની ‘ગુલામદીન ગાડીવાળા’, ‘નીલીનું ભૂત', 'સુરભિ', ‘બા’, ‘પ્રેમ પદારથ' વગેરે વાર્તાઓ કલાત્મક અભિવ્યકિત તેમ જ જીવનકાર્યને લીધે નોંધપાત્ર બની છે. એમાં એમની કલાત્મક વાર્તાપ્રવિધિઓ દેખાઈ આવે છે. મનેવલણાનું આલેખન એમની વાર્તાઓની વિશિષ્ટતા છે. પુણ્ય પરવાર્યું નથી' (૧૯૫૨), હરિનો મારગ' સત્યકથોના સંગ્રહો છે. વાસ્તવિકતાની ભાંયની સાચવણીમાં કલા પાંગરી નથી એ તેમાં દેખાઈ આવે છે. “અમૃતદીક્ષા' (૧૯૭૬) -માંનાં જીવનચરિત્રોની પણ એ જ દશા છે. ‘સ્મરણોને દેશ” (૧૯૮૭)માં બીજા અનેક વ્યકિતચિત્રા છે.
એમની વાર્તાકલામાં સંવાદો ચિત્તાકર્ષક સિદ્ધ થયા હોઈ, એમણે નાટયક્ષેત્રમાં હાથ અજમાવ્યો છે. પણ બહુધા નાટકમાં પાત્રો નાટકકારનાં પૂતળાં જેવાં લાગે છે. જોકે એકાંકીઓ પ્રમાણમાં
ભકત ઘેલારામ જેઠારામ : પદ્યકૃતિ “સતઉપદેશ ભજનાવલી – ભજનસંગ્રહ' (૧૯૨૬)ના કર્તા.
ભકત મગનલાલ વનમાળીદાસ : પદ્યકૃતિ 'લાલબાવાનાં લગ્ન અને મંદિરમાં ધામધૂમના કર્તા.
ભકત મુળજીભાઈ : બાળગીતોના સંગ્રહ 'પરપારાના કર્તા.
ભકત સત્તારશાહ : જુઓ, પઠાણ અબદુલરસનારખા
ખ
ગુલખાને.
ભકત હીરાભાઈ વિઠ્ઠલભાઈ : પદ્યકૃતિ કીર્તનમાળા તથા પ્રભપ્રાર્થનાઓ' (૧૯૫૬)ના કર્તા.
ભકતકવિ ગેવિદજી રામેશ્વર : પ્રમ, ભકિત, જ્ઞાન અને વૈરાગ્યબોધક પદ્યકૃતિઓને સંગ્રહ ‘ગોવિંદગી'- ભા.૩ (૧૯૬૦) તેમ જ “અમૃત ભજનાવલી' (૧૯૫૩) અને ભજનાનંદના કર્તા.
ગુજરાતી સાહિત્યકોશ -૨ : ૪૦૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org