________________
બારોટ ઈશ્વરલાલ-બાટ (ભકત) પૂંજા
બીજી સંવર્ધિત આવૃત્તિમાં કેટલાંક વધુ કાવ્યાનું ઉમેરણ થયું છે.
બારોટ ઈશ્વરલાલ: પદ્યકૃતિ ‘ડરરર તથા ગુરુમહિમા' (૧૯૫૦)ના કર્તા.
બારોટ કાનજી ત્રિકમજી : પદ્યકૃતિ 'કાવ્યચન્દ્રમણિ'- ભા. ૧ના કર્તા.
રામ જિક અને સાંસરિક પ્રટનાને વણીને પ્રજાને લક્ષ્મ નું એમનું લખાણ લેકપ્રિય છે. એમની નવલકથાઓમાં ‘ગનાખેલ (૧૯૫૨), 'નંદનવન' (૧૯૫૩), ‘બદલછાયા' (૧૯૫૪), ‘કુર્યાત સદા મંગલમ્ '(૧૯૫૫), “નિબસેર' ભા. ૧ (૧૯૬૨), ‘સૂર્યમુખી' (૧૯૬૩), ‘ચંદ્રગ્રહણ' (૧૯૬૪), 'શ્યામ રઘુરાજનાં અજવાળાં' (૧૯૭૮) ધીરા સે ગંભીર' (૧૯૮૦), વગેરે મુખ્ય છે.
‘અક્ષયપાત્ર' (૧૯૫૨), ‘મેહનાં સુ' (૧૯૫૨), ‘વિમાગન', (૧૯૫૩), કેઈ ગેરી કોઈ સાંવરી (૧૯૫૪), ‘ગ વૈર ગ(૧૯૫૮), ‘નવીશ્યામા' (૧૯૬૧), 'મઘમલાર' (૧૯૬ ૩) અને ‘ગુલviફી' (૧૯૬૩) વાર્તાસંગ્રહો એમણે આપ્યા છે. આ ઉપરાંત તેમણ પ્રેમસગાઈ' (૧૯૬૭) અને ‘એક :- ગનાં પંખી' (૧૯૭૯) જેવાં નાટકો પણ આપ્યાં છે.
બારોટ કાનજીભાઈ એન. : રેખાચિત્રો અને ભજનાની રાહ ‘સતાધારના રસને અને કાન કાવ્યમાળા' (૧૯૬૬) ના કર્તા.
બારોટ કુશળ : પદ્યકૃતિ ગજેન્દ્રમેક્ષ' (૧૯૩૭)ના કર્તા.
બારોટ ગુલાબસિહ : અરુણ પુસ્તકમાળાના મણકારૂપે પ્રકાશિત | કિશોરકથાઓનો સંગ્રહ ‘કેસૂડાં' (૧૯૪૧)ના કર્તા.
બારોટ ડાહ્યાભાઈ પુ. : મ ભકિ.' માસિક. ભરપુર પ્રવાજાકથા 'શ્રી બદ્રીવિશાલ કી જય' - પૂર્વાધ (અન્ય સાથે, ૧૯૭૨)ના
કર્તા
બારોટ ચન્દ્રસિંહ: ગીતપ્રધાન નાટક ‘પ્રકાશ' (અન્ય સાથે, ૧૯૫૩) અને ‘ઠોકર' (અન્ય સાથે, ૧૯૫૪)ના કર્તા.
બારોટ ત્રિભુવન કકુભાઈ : નવલકથા 'મનહર કાંતા' ભ!.- ૧ (૧૯૮૬) ના કર્તા.
બારોટ દાનભાઈ માતમજી : પદ્યકૃતિ “ગાયનાં ગ્રહ' (૧૯૬૩)ના કર્ના.
બારોટ નારાયણ : કચછી કાળ પૂઢ રાવતુ જા રે બા'ના કર્તા.
બારોટ ચુનીલાલ પુરુત્તમ (૧૮-૧૦-૧૮૯૯) : જીવનચરિત્ર- લેખક. જન્મ નડિયાદ (જિ. ખેડા)માં. ગૂજરાત વિદ્યાપીઠમાંથી ભાષાવિશારદ. વિદ્યાપીઠ ગ્રંથાલય સાથ રાંનું. પછીથી નિવૃા.
એમણે કિશોરોને માટે પ્રેરણાદાયી જીવનચરિત્રે ‘સત્યાગ્રહી ગેરસન' (૧૯૨૬), ‘કાગાવા' (૧૯૨૭), ‘બેતાજ બાદશાહ' (૧૯૫૮) અને ‘આચાર્યશ્રી પ્રફુલ્લચંદ્ર રૉય' (૧૯૬૦) આપ્યાં છે.
આ ઉપરાંત ‘ઈસ્લામને સુવર્ણયુગ' (૧૯૫૧) અને ગ્રંથાલયવિજ્ઞાન અંગેની ‘રંગનાથી વગીકરણ’, ‘રંગનાથી સૂચિકરણ અને ‘સૂચિકરણ” જેવી કેટલીક પુરિતકાઓ પણ આપી છે.
બારોટ જેઠાલાલ ભાઈજી : પદ્યકૃતિ “વિક્વંભરી અને વિમળ” (૧૯૧૫)ના કર્તા.
બારોટ ઝવેરભાઈ બહેચરભાઈ : પદ્યકૃતિ ‘બ્રહ્મભટ્ટ ચતન’ - ભા. ૨ (૧૯૨૭)ના કર્તા.
બારોટ પૂંજાભાઈ ડોસાભાઈ (૧૯૪૩) : કવિ, વાર્તાકાર. જન્મ
ખંભાત તાલુકાના જણજ ગામમાં. પ્રાથમિક શિક્ષણ લીધા પછી, શિક્ષક. ભરવાડ જ્ઞાતિમાં શિક્ષણના પ્રચાર અને સમાજસુધારાનું કાર્ય.
ગામઠી ઢાળા દ્વારા ગામડાના સામાજિક પ્રકના નિરૂપત કાવ્યસંગ્રહ 'કણું (૧૯૫૮) અને ચરિત્રલક્ષી કાવ્ય “ભરવાડ રાંત મૂળાબાપા” એમની પદ્યકૃતિઓ છે. “ભરવાડાની સામાજિક કથાઓ - ગોપાલદર્શન' (૧૯૭૭)માં હળવી તથા સરળ શૈલીમાં ભરવાડ લોકોમાં પ્રચલિત સામાજિક રીતરિવાજો અને એની પાછળ રહેલાં રહસ્યોની સમજ આપી છે. આ કથામાં કેટલીક સત્યઘટનાઓ પણ છે.
નિ.વા. બારોટ (ભકત) પૂજા (૧૯ મી સદી) : કવિ. વતન માંડવી (જિ. કચ્છ) | તાલુકાનું કાઠડા ગામ.
કંઠોપકંઠ જળવાયેલી એમની મોટા ભાગની રચનાઓ પ્રાય છે. કરછીમાં કાફીઓ અને બેતાની એમની રચનાઓમાં ભકિતભાવ અને જ્ઞાનવિચારનું નિરૂપણ થયેલું છે.
બારોટ ડાહ્યાભાઈ દોલતરામ, સારંગ બારોટ’ (૪-૪ ૧૯૧૯, ૫-૨-૧૯૮૮) : નવલકથાકાર, નાદ્યકાર, વાર્તાકાર. જન્મ ઉત્તર ગુજરાતના વિજાપુરમાં. મૅટ્રિક પછી કલાભવન ટેકનિકલ ઇન્સ્ટિટયુટ, વડોદરામાં ફોટોગ્રાફી અને બ્લૉકમેકિંગને ત્રણ વર્ષના ડિપ્લોમા. ૧૯૪૧-૧૦ દરમિયાન મુંબઈમાં ફિલ્મક્ષેત્રે આસિસ્ટન્ટ કેમેરામૅન, પછી થોડો સમય પ્રેસ ફોટોગ્રાફર અને રિપોર્ટર, ૧૯૫૦ -થી લેખન વ્યવસાય. ઈન્ટર્નલ બ્રેઇન હેમરેજથી મુંબઈમાં અવસાન.
ધી.મ.
૩૯૨: ગુજરાતી સાહિત્યકોશ-૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org