________________
ફરામજી નવરોજજી : નવલકા અને ચાપના કર્તા.
..
ફામરોઝ ખરોદજી બમનજી, ', 'ધીરો', ધનજી બીને મન’૧૮૪૩,૧૯૨૦) : કવિ, નવલકરું, નાચાર, ચરિત્રલેખક. જન્મ નવસારીમાં ધીર. જાકે,
તેમની પાસેથી કાવ્યસંગ્રહ ‘પુને રાહત વા નીતિભક્તિરૂપી કવિતાઈ વચનો’(૧૯૦૪), પ્રશસ્તિકાવ્યો ‘શ્રી સયાજી ગીતાવલી’ અને ‘દીવાનબહાદુર જસાભાઈનો મહિમા’ઉપરાંત ‘પારસી ગરબાસંગ્રહ’- ભા. ૧,૨(૧૮૬૯, ૧૮૭૦) જેવી પદ્યકૃતિઓ મળી છે. આ ઉપરાંત ‘ભાઈ-બહેનની માયાના ચમત્કાર અથવા લગ્નનો ફો’(૧૮૯૬) સામે વાર, ધર્મી જોડાંની ગેબી ફત્તેહ' વગેરે નાધાઓ, નાટાકૃતિ ‘જાનબ અને ગુરૂખસાર' (૧૮૭૧) તેમ જ ‘પાલનનું મરિન (૧૯) પણ એમના નામ છે.
[L, ફામરોઝ હારમસજી દાદાચાનજી, ‘મંઝિલ': પારસી અંત મહેરભાનું જીવનચરિત્ર 'મહેરબામા'(૧૯૪૬)ના કૉ.
ફીયર : ‘દક્ષણની અસલી વાર્તાઓ’(૧૮૬૮)ના કર્તા.
૨..
ફાઝિલ ઉમરાઝિલ કુરેશીમાઝિલ, 'ારૂ' (૧૭-૧૯૧૨) : જન્મ કુતિયાણામાં. ચાર ધારણ સુધીનો અભ્યાસ. ૧૯૩૧માં મુંબઈમાં કાપડની દુકાનમાં ભાગીદારી. ૧૯૩૩માં લખનૌ ખાતે દુકાન. ૧૯૩૮થી ૧૯૪૭ સુધી મુંબઈમાં કપડનો આડતિયા. ભાગલા પછી કરાંચીમાં નિવૃત્ત જીવન, સામાજિક કાર્યકર,
છે.
‘૩૫ વરસ પછી’(૧૯૮૫) એમનું સંસ્મરણોનું પુસ્તક ઉપરાંત 'તરની ભાગ'(૧૯૩૯), ‘નિયાવાની છે કિાળ શુંક' (૧૯૭૦), ‘દર્પણ'(૧૯૩૬) જેવાં પુસ્તકો એમના નામે છે.
ચં.ટા.
૨...
ફાધર વૉલસ : જી, ગોલા કાચાં બેસે ફારુકી ધીમિયાં મ મિયાં મુજની ફાસ્ત્ર, ગરબી શબ્દોનો કોષ’(૧૯૨૬) ના નવલના અામાના કર્તા.
Jain Education International
...
ફાર્બસ એલેકઝાંડર કિન્લોક ૭-૭-૧૯૨૧, ૩૧ ૧૮૯૫):
ઇતિહાસવિદ જન્મ લંડનમાં. બ્રિટિશ શિલ્પકલાવિદ યાર્જ બાોવની પાસે શિલ્પસ્થાપત્યનો અભ્યાસ. હેલીબરી' પાઠશાળામાં હિન્દી સનંદી સેવા માટેની તાલીમ. ૧૮૪૩માં અહમદનગરમાં ત્રીજા મદદનીશ કલેકટર, ૧૮૪૬માં અમદાવાદમાં મદદનીશ ન્યાયાધીશ. કવિ દલપતરામ પાસેથી ગુજરાતી ભાષાસાહિત્યનું અધ્યયન, ગુરાત અને ગુજરતી ભાષા તેમ જ સંસ્કૃતિ માટેની ચાહનાવી પ્રેરાઇને સમસ્ત ગુજરાતનો પ્રવા કરીને ચારા પાસેથી શૌર્યકથાઓ, પુરાતત્ત્વ અને ઇતિહાસ વિષષક શારી તથા વિવિધ ગ્રંથભંડારોમાંથી ગુજરતી ભાષાની
ફામ નવરોજજી ફો
પ્રશિષ્ટ કૃતિઓની હસ્તપ્રતનું સંકલન, સંપાદન તથા સંગોપન ૧૮૪૮માં ગુજરાત વર્નાકયુલર સેસાયટી (પછીથી ગુજરાત વિદ્યાસભા), ગુજરાતી સભા (પછીથી ફાર્બસ ગુજરતી ભ)ની તેમ જ સુરતમાં ‘સુરત સમ ચાર'ની સ્થાપના. ૧૯૫૦માં ગુજરાત વિદ્યાસભાના મુખપત્રરૂપે ‘બુદ્રિપ્રકાશ’ની સ્થાપના. ૧૮૫૯માં સંસ્થાના પ્રેસની શરૂઆત. ૧૮૫૪માં નિવૃત્ત. પૂનામાં અવસાન,
નર્મદે જેમને ‘અફીણની કધારીમાં તુલસીને છેડ' કહીને બાવ્યા છે આવા ફ્રાંસે સમભાવપૂર્વક ાનની ઓસરતી જતી વાનાનું અંગ્રેજીમાં નિરૂપણ કરતા કયા શબ ‘રાસમાળા’- ભા. ૧-૨ (૧૮૫૬) આપ્યો છે.
...
ટિર કેખૂશરૂ અરદેશર, ‘કંકી ફ્ટિર’: ઐતિહસિક નવલકથાઓ ‘સંજાણનો સપૂત’(૧૯૧૯), ‘જંગે વરીઆવે તથા જખમાયેલી ર’(૧૯૨૪), ‘ફૂદ્દે અજલ’(૧૯૩૧), ‘સરત શાહપૂર (૧૯૩૭) અને ‘શ્રીજી ઈરાનશાહ’(૧૯૫૦)નાં કર્તા,
હુસેન હાજી ઈસ્માઈલ: નવલકથા 'બિગ જાય ના કિના’(૧૯૦૧)ના કર્યાં.
ફિઝગર : જુઓ, શાફ શવકા દાખશો. ફિલસૂફ : જુઓ, પટવા ચિનુભાઈ ભોગીલાલ. ફૂલગરિયા બાલકૃષ્ણ : પદ્યકૃતિ ‘શ્રીનાથજીના મંદિરનાં ભવનનાં વાળ’(૧૯૨૧)ના કાં.
...
ફૂલડાંટોરી : અંગમાં નહ પણ ફૂંકડાંકોડીમાં ઝીલી ચટ્રીનાં અમૃતને નવઘ રાખવા ન-પર હાનાલાલનું વિશષ્ઠ સંવ આપણું પ્રસિદ્ધ ગીત. રા
:
ફૂલાભાઈ ગરબડદાસ પદ્યકૃતિ સાધાન'(૧૯૧૫) તેના ‘ભાભારામ આખ્યાન'ના કર્તા.
ܐܐ
ફરો (૧૯૬૮) : રાધેશ્યામ શર્માની લઘુનવલ. કૃતિના કથક છે એક નિષ્ફળ નવલકથાકાર. અમદાવાદની પોળમાં રહેતા સર્જક પેાતાના મૂંગા બાળક (ભૈ)ને તે બોલતા થાય એ માટે પત્નીની ઇચ્છાને માન આપી પત્ની અને બાળકને લઈ રણપ્રદેશમાં આવેલા કોઈ સૂર્યમંદિરની યાત્રાએ જવા નીકળે છે. તેમની ટ્રેન યાત્રાસ્થળે પહોંચે તે પહેલાં જ ટ્રેનમાં તેમનો પુત્ર ખોવાઈ જાય છે એ આ કથાની મુખ્ય ઘટના છે. વાર્તાકથન નહીં, પરંતુ વાર્તાકથકના મનોગતને ઉપસાવવું એ અહીં લેખકનું મુખ્ય લક્ષ્ય છે. તેથી પત્ન અને બાળક સાથેના પોતાના સંબંધને તથા ગાડીની મુસાફરી દરમિયાન પોતાની આસપાસના વિશ્વને જે સૂક્ષ્માથી તેનું સંવેદનપટું ચિત્ત અનુભવે છે તેનું આલેખન કૃતિમાં વિશેષ થયું છે. એમાંથી પ્રગટ થતું એનું મનોગત એકલા, ત્રુપ્તિ અને
ગુજરાતી સાહિત્યકોશ - ૨ : ૩૮૩
For Personal & Private Use Only
www.jainelibrary.org