________________
પ્રસન્નકાન્તિ – પ્રેમઘટા
પ્રસન્નકાન્તિ : જુએ, પટેલ કાતિલાલ એમ.
પ્રાણલાલ મથુરાદાસ (૧૯ મી સદીના મધ્યમ ગ) : ચરિત્રકાર, જેમ પ્રસન્ન દાંપત્ય : સુમન્તરીય અને લીલાનાં મોટાં થયેલાં સંતાનોની
સુરતમાં. મુંબઈમાં ગુજરાતી અંગ્રેજીને ૨ ભ્યાસ. ૧૮૫૮ માં કિલ્લોલ દ્રારા સુખી સંસારનું ચિત્ર ઉપસ વેનું શિવકુમાર જોશીનું
હેપ્યુટી ઇન્સ્પેકટર, ૧૮૬૩ માં સૌરાષ્ટ્રમાં બદલો. ૧૮૬૪માં - એકાંકી.
બેન્કમાં નેકરી, ઉત્તર અવસ્થામાં લકવાથી અવસાન. રાં.. “કોલંબસનું વૃત્તાન્ત’ અને ‘ચરિત્રનિરૂપણ'એ બે પુસ્તક એમાણ
આપ્યાં છે. તે પ્રસનરાઘવ : ચમકારપૂર્ણ ભૂતકથાઓ'ના કર્તા.
એ.ટી. નિ.વા. પ્રસનહસ : જો, રાંઘવી બળવંત ગરીરાંકર.
પ્રાણશંકર ગૌરીશંકર : વ્યાકરણવિષયક પુસ્તક “રાંસ્કૃનમંજરી'
(૧૮૬૫)ના કર્તા. પ્રસૂન : જ, પટેલ રમેશચંદ્ર કાંતિલાલ.
નિ.વા. પ્રહલાદજી કૃપારાવ: ગરબી, લાવણી અને પદાના સંગ્રહ પ્રાસને ત્રાસ : નરસિંહ ભગતથી નિરંજન ભગત’ કે ‘કાશમીરથી ‘પ્રહલાદકુન કાવ્ય' (૧૮૮૫)ના કતાં.
કન્યાકુમારી' જેવી વ્યવહાર-ઉકિતઓમાં પ્રખ્રમ રહેલો છે એ નિ.વા.
અંગે નર્મવિનાદ કરતો ચુનીલાલ મડિયાને નિબંધ. પ્રાગૈતિહાસિક અને શાકસભા (૧૯૬૯) : કિશાર નદવની કીવાર્તાઓના રાંગ્રહ. એમાં કુલ એકવીસ વાર્તા છે. યુનિક પ્રાસન્નેય : (મો, ત્રિવેદી હદ મણિલાલ. વાર્તારીતિઓ વચ્ચે પડતાની અભિવ્યકિતના બળુકા તરીકાથી જુદા
પ્રિન્ટર ગુલબાનુ કાવસજી : નલકથા “અરેરાટાક (ટક થાને તરી આવવા મથતા આ વાર્તાકાર બહુધા સ્વપ્નવતાવે અને
તવંગીરીની તકોબરી' (૧૯૨૩)નાં કર્તા. અસંબદન ઉપસાવવાના પ્રયત્ન કરે છે. પ્રતીક, કલ્પન અને
નિ.વા. ભાષાના આત્યંતિક પ્રયોગને કારણ અંગત નિરૂપણરીતિ કયારેક અપ્રત્યાયનક્ષમ બનતી લાગે છે અને વાર્તાઓ દુર્ગમ કે અપાર
પ્રિયજન (૧૯૮૦) : વિનેશ અંતાણીની આ નવલકથા વર્નમનની દર્શક બની રહે છે, તેમ છતાં સંવેદનની દૃષ્ટિએ આ વાર્તાઓ
દૃષ્ટિએ ભૂતકાળના પ્રણયસંબંધના અને મૂલવતાં બે પ્રોઢ
પ્રેમીઓ નિકેત અને ચારુની કથા છે. સંજોગવશાતું એક નોંધપાત્ર છે. ચન્દ્રકાંત બક્ષીએ યોગ્ય રીતે પ્રશ્ન કર્યો છે : “એક વ્યકિતના પ્રગતિહાસથી શરૂ કરીને એની " કસભ: રાધી નું
બીજા સાથે લગ્નસંબંધથી નહિ જોડાયેલાં આ પત્ર જીવનની
સંધ્યાએ, જે ગામમાં પોતાના યૌવનકાળ પસાર કરેલ ત્યાં એકવીસ હિરાઓમાં ટુકડા ટુકડા કરી નાખવું આ કથાનક છે?”
અનાયાસે મળી જાય છે. જીવનના એક બિંદુ પર અટકી ગયેલી ઉપરાંત, એમાં વારંવાર ડોકાતા ગુજરાતથી દૂરના નાગવાંન્ડને પરિવેશ આ વાર્તાઓને નવું પરિમાણ આપે છે.
ઘટનાનાં સંસ્મરણામાં રાચતાં આ પાત્ર દ્વારા નવલકથાકારે માનવ ચ.ટા.
મનનાં કેટલાંક ગાપિત રહસ્યોનું દર્શન કરાવ્યું છે. કૃતિનાં બધાં
૫. લગભગ એકસરખી શિષ્ટ ભાષાનો વિનિયોગ કરતાં હોવાથી પ્રાચીન અને નવીન : પ્રાચીનતા વિના નવીનતાને અને નવીનતા
વાસ્તવિકતાને સ્પર્શ છે અનુભવાય છે, પણ વિચાર અને વિના પ્રાચીનતાને ચાલતું નથી એવા વિચારબીજને વિકસાવતા
વાસ્તવગતને સધાયેલ સમન્વય તથા આકારની રમુખતા મણિલાલ નભુભાઈ દ્રિવેદીના ચિંતનાત્મક નિબંધ.
નવલકથાના પોતને ઘટ્ટ બનાવે છે. ચં..
.િવા. પ્રાચીના (૧૯૪૪) : ઉમાશંકર જોશીનાં સાત પદ્યરૂપકોના સંગ્રહ.
પ્રિયદર્શન : જુઓ, મુનિકી ભવિન્યજી. ‘કર્ણપણ’, ‘ મા દિવસનું પ્રભાત', ‘ગાંધારી', બાલ રહેલ', ‘રતિમદન’, ‘:વાંકા', 'કુકા’- પ્રાચીન કથાવસ્તુ અને પત્ર
પ્રિયદર્શી : જુઓ, પારેખ મધુસૂદન હીરાલાલ. સૃષ્ટિ દ્વારા સંવાદના સ્વરૂપમાં ઊઘડતાં કાવ્યો છે. એમાં અર્વાચીન પ્રિયમતી : જુઓ, શુકલ જોહ્નાબહેન બ. અર્થઘટનનું અને સર્જકના નિજી સંવેદનનું તત્ત્વ રવાદ્ય રીતે
પ્રીતમલાલ કવિ : જુઓ, જોશી પ્રીતમલાલ લક્ષ્મીશંકર, ભળેલું છે. કથા નહીં, નાટક નહીં, પરંતુ પાત્રોકિતઓના પરિપર સંયોજનમાંથી સર્જાતી પ્રશિષ્ટ ભાવરિથતિ અપેક્ષિત છે. આ માટે
પ્રીતમલાલ ધીરજલાલ : નવલકથા 'કમુદચંદ્ર'- ભા. ૧ (૧૯૧૪)ના
કર્તા. ભાવાનુકૂળ છંદભંગીઓ અને સંસકૃતના પુરાણાધિત કાલપર
નિ.વા. પ્રશ્યને છતી કરતી સંસ્કૃત પટવાળી શૈલી ગૌરવાન્વિત રહી છે. આ કાવ્યોના મૂળમાં મહાભારત, જાતકકથા કે ભાગવત છે; એટલે
પ્રેમઘટા : સાંસરિક દુ:ખ, શુભ :-મબળ અને સર્વ ભણી પતા‘પ્રાચીના'માં કવિની પ્રતિભા અને નિપુણતાનું સહિયારું ફળ
પણાને ભાવ- આ ત્રણ દ્વારા ઈશ્વરના અનુગ્રહની પ્રતીતિ કરાવતા પ્રાપ્ત થયું છે.
અને એના સ્વરૂપને ચર્ચને આનંદશંકર ધ્રુવના ચિંતનાત્મક ચંટો. નિબંધ.
ર.ટી.
ગુજરાતી સાહિત્યકાશ - ૨ : ૩૮૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org