________________
પુરોહિત સેમેશ્વર વા. –-પૂર્વાલાપ
પુંડરિક : જુઓ, આચાર્ય જયંતીલાલ શાંતિલાલ. પૂજારા યંતીલાલ : બાળવાર્તાઓ ‘કુંવરીની શોધમાં' (૧૯૬૫),
અબ કટી' (૧૯૬૭) અને ‘રઝળતા રાજકુંવર’ (૧૯૬૮) તથા ‘સિંહ કાઢી નિશાળના કર્તા.
પૂજારા નારણદાસ હરિદાસ : પદ્યકૃતિ 'શ્રી ઉડેરાલાલ સ્તવન માળા'ના કર્તા.
પૂજારા મૂળજીભાઈ : રહસ્યકથા “ભેદી ભવન' (૧૯૫૩)ના કર્તા.
[ભકિતની લાક્ષણિકતાઓ છે. પ્રણય, પ્રભુ, દેશભકિત, પ્રકૃતિ અને તત્કાલીન ઘટનાઓનું નિરૂપણ એમણે રંગદર્શી દષ્ટિથી કર્યું છે.
એમની કેટલીક ગઝલે રમણીય છે; છતાં એકંદરે ગઝલ, સૉનેટ કે , છાંદસમાં એમને પારા સફળતા મળી નથી. ‘અખાભગત’ના. ઉપનામથી એમણે ‘જન્મભૂમિ'માં કટાક્ષ કટાર ચલાવી હતી, તમાં તત્કાલીનના વધુ ને કવિતા ઓછી છે. કાવ્યપ્રયાગ' (૧૯૭૮)માં પ્રાચીન-અધતન કાવ્યોને અરૂઢ ભાષામાં ભાવલક્ષી આવાદ ક્રાવેલે છે. એમણે “અત્તરના દીવા' (૧૯૫૨), ‘વાંસનું વન’, ‘રોનુ' નામના વાર્તાસંગ્રહો પણ છે. [પ્યા છે.
મ.સ. પુરોહિત સેમેશ્વર વા. : પદ્યકતિ ‘કીતિકૌમુદી' તથા ચરિત્ર ‘કૃપા./ન્મ” - ના. ૧ના કર્તા.
૨.૨.દ. પુલ : મીરા મહેતાને લલિતનિબંધ. એમાં પુલ, પુલના પાટા,
પુવા પાસેથી ફરતા બે રસ્તાઓ - આ સર્વને સહારે ભૂતકાળવર્તમાનમાં ગામ અને નગરમાં આગળપાછળ થતી લેખકની સંવેદના છેવટે પુલના કોઈ વિશિષ્ટ અર્થ પર ખાવીને અટકે છે.
ચં.. પુલેચન : નવલકથા ‘અમૃતને પ્યાલો' (૧૯૨૬)ના કર્તા.
પૂરી જટાશંકર અભેરામ : રૂઢ કાવ્યવિષયોને સાદગીથી નિરૂપતી પઘકૃતિઓને સંગ્રહ ‘પ્રબોધ ચિંતામણિ' (૧૮૯૦)ના કર્તા.
પૂજારી નરભેરામ મતીરામ: પદ્યકૃતિઓ ‘સર્વજ્ઞ ગુણાવળી’ (૧૯૦૨) તથા ‘સર્વજ્ઞ સ્તવન (૧૯૦૩)ના કતાં.
પૂજાલાલ : જો, દલવાડી પૂજાલાલ રણછોડદાસ. પૂર્ણાનંદ મહારાજ : પદ્યકૃતિઓ ‘ગણેશમહિમ્નસ્તેત્ર’, ‘ગણશ
સ્તવનમણિમાલા’, ‘ગુરુગીતા', ‘જીવનમુકતવિલાસ’ તથા ‘સ્વાનંદ બ્રહ્મવિલાસ કાવ્યમાળા': ૧-૨ (૧૯૦૪)ના કર્તા.
પુવાર ઇન્દ્રસિંહ કરણસિહ, ‘ઇન્દુ પુવાર' (૧૯-૧-૧૯૪૦) : કવિ, નાટયકાર. જન્મ રૂપાલ (જિ. સાબરકાંઠા)માં. ગુજરાત યુનિ- વસિટીમાંથી ગુજરાતી-હિન્દી વિષય સાથે ૧૯૬૭માં બી.એ., ૧૯૬૯ માં એમ.એ. ૧૯૫૯-૭૫ દરમિયાન માધ્યમિક શિક્ષક અને ખાંડ સમયને વ્યાખ્યાતા. ૧૯૭૫ થી અદ્યપર્યત ઇસરો, અમદાવાદમાં સિડ સ્ટ-રાઇટર તથા પ્રોડયુસર, ‘ઓમિસિયમ તથા ‘સંભવ મિ’ સામયિકોના સંપાદક. 'કૃતિ'ના સંપાદકમંડળના સ. ‘કાકંદસાબરમતી' તથા 'હોટલ પોએટ્સ’ મંડળોના થાપક સભ્ય. ‘રે મઠ'ના સક્રિય સભ્ય, ‘લિટલ થિયેટર’ના નામે “બાળ-રંગભૂમિની સંસ્થાના સ્થાપક-નિયામક.
એમના ચાલીસ અછાંદસ રચનાઓના સંગ્રહ ‘કિન્તુ' (૧૯૭૪) -માં આધુનિક જીવનના ખાલીપણાનું વૈવિધ્યપૂર્ણ નિરૂપણ થયું છે. ‘ક્કા ગિરધારી' (૧૯૭૬) એમને ભવાઈ, પપેટી, એબ્સર્ડ તેમ જ લીલાનાટયની પ્રવિધિઓને વિવિધ રીતે વિનિયોગ સાધતાં દશ એકાંકીઓને સંગ્રહ છે. આ ઉપરાંત બે સળંગ બાળનાટકો ઝૂનઝૂનઝૂ બૂબલાબૂ' (૧૯૮૦) તથા 'જંગલ જીવી ગયું રે લાલ' (૧૯૭૯) અને રમેશ શાહ સાથે સંપાદિત એકાંકીસંગ્રહ ‘સાબરમતી' (૧૯૭૬) પણ એમની પાસેથી મળ્યાં છે.
પૂર્વાલાપ (૧૯૨૬) : ગુજરાતી સાહિત્યમાં આજ સુધી અપૂર્વ કહી શકાય એવો મણિશંકર રત્નજી ભટ્ટ, ‘કાન્ત’ને કાવ્યસંગ્રહ. ઉત્તમ નાદમાધુર્ય, ચમત્કૃતિપૂર્ણ પ્રાસનિબંધન, ચુસ્ત-સંત શ્લેકબંધ, અર્થઘન અભિવ્યકિત, ઉત્કટ ભાવનિરૂપણ, લલિતકાન શૈલી, સપ્રાણ અલંકારવૈભવ અને ઘનીભૂત અંગત વેદનાના કલાત્મક કરણ વિષ્કારની બાબતમાં કાન્તની આ રચનાઓ અનન્ય છે. ધર્માન્તર પછી પાંખું પડેલું ઉત્તરવયનું સર્જન બાદ કરતાં કવિનાં દાંપત્યપ્રેમ, મિત્રપ્રેમ અને વ્યકિતપ્રેમ નિરૂપતાં ઊર્મિકાવ્યો અને એમાંય સંમેહક વર્ણસંજનથી ઊંડો પ્રભાવ જન્માવતું ‘સાગર અને શશી' અત્યંત ઘાતક છે. ખંડકાવ્ય કાન્તની સિસૃક્ષામાંથી પ્રગટેલું તદ્દન નવું કાવ્યસ્વરૂપ છે; અને ‘અતિજ્ઞાન, ‘ચવાથમિથુન’, ‘વસન્તવિજ્ય’ તેમ જ 'દેવયાની' એ ચાર ખંડકાવ્યમાં એનું સર્વાગ સૌંદર્ય પ્રગટ થયું છે. ભાષારાગ, ઇન્દ્રિયસંવેદ્યતા અને સંદર્ભઘાતક અલંકાર-પ્રતીક-કલ્પને દ્વારા આ ખંડકાવ્ય કેવળ પ્રસંગે નથી રહ્યાં, પણ એમાં અખંડ કવિકર્મને સંસ્પર્શ અનુભવાય છે. જીવનરહસ્ય નહીં, પણ કલારહસ્ય અહીં કવિની સફળતાનું કેન્દ્ર છે. અતૃપ્ત પ્રણયની ભાવસૃષ્ટિ, સંસ્કૃતને સંનિવેશ, ગ્રીક કરુણ નાટકોને સંસ્કાર અને છાંદસ તરેહોનું અનેખું શિલ્પ-ખંડકાવ્યોની સંસિદ્ધિની સામગ્રી છે. ખંડશિખરિણી અને અંજની જેવા, કાન્તને હાથે પહેલીવાર પ્રજાયેલા છંદોનું આકૃતિમાધુર્ય પણ અજોડ છે.
ચં.ટો.
૫.ના.
પુષ્પ: જુઓ, બદામી ગમનલાલ હીરાલાલ. પુષ્કાનંદ મહારાજ: પદ્યકૃતિ 'શ્રીભકિતપુપ’ - ૩, ૪ (૧૯૫૬) ના કર્તા.
૨.૨.દ.
૩૭૬ : ગુજરાતી સાહિત્યકોશ- ૨
Jain Education Interational
For Personal & Private Use Only
www.jainelibrary.org