________________
પાપજંતુઓ – પારેખ જયંત જેઠાલાલ
પારેખ કૃષ્ણલાલ નરસિહદાસ : વસંતઋતુનું વર્ણન ૨: !પતાં ક ને સંગ્રહ ‘વસંતકાવ્ય' (૧૯૮૫) ના કર્તા.
પારેખ ગિરધરલાલ ગ. : નાટકૃતિ “હીરામ:ણક! ફર' (૧૮૮૯)ના કર્તા.
નિ.વે.
પાપજંતુઓ: મ જંતુર , મ ટે સૂક્ષમદર્શક યંત્રની તેમ પપ૪નુ માટે, અાત્માની ર. શુદિરો માટે સૂક્ષ્મ ૨ાત્મપરીક્ષાની જરૂર છે - એવું પ્રતિપાદન કરતે રમણભાઈ નીલકં. નિબંધ.
એ.ટી. પારધી આત્મારામ સલુરામ : ચરિત્રલક્ષી તિ “કવિ નાથજી ગાપા'જી' (૧૯) ન: કર્તા.
નિ.વા. પાદંર : ચરિત્રલક્ષી પત્રક | jદરિગ (૧૯૨૮): ક.
નિ, 4. પાર્વતી : “ભવતારામ ભજનાવલી'નાં કતાં.
નિ.વા. પાર્વતી : સંરપરામાં અને નારીની ભ વન:સૃષ્ટમાં રહેલા પર્વતીને થ: ની વાવને લીલાવતી મુનશીને. નિબંધ.
પારેખ ગોપાળદાસ : ભકિતનું માહામ્ય વર્ણવતી ગદ્ય પદ્યમાં રચાયેલી કથા કૃતિ 'માલા પ્રસંગને સાર' (૧૯૮૮) ના કર્તા.
નિ.4: . પારેખ ચીમનલાલ : ચરિત્રલક્ષી કૃતિ “સંગીતસમર ખાન હબ ફૅવાઝખાન' (૧૯૬૩)ના કર્તા.
નિ.વે. પારેખ ચીમનલાલ ભાઈ : બાલવાર્તાઓ બાપદેશ' તેમ જ ‘મનભકિત' ન ‘ત્રીસદુપદેશના કર્તા.
પારેખ ચુનીલાલ લલુભાઈ : નિબંધસંગ્રહ ‘આર્ય સદુપદેશ' (૧૮૭૦), ચરિત્રલક્ષી પુસ્તકો ‘જીવનચરિત્રમણિ’ - ૧ અને ‘દાદાભાઈ નવરોજજી' તથા વાર્તાકૃતિ “પંદર લાખ પર પાણિ' (૧૮૯૬) ના કર્તા.
નિ.વા. પારેખ ચુનીલાલ લાલચંદ : નવલકથા ‘ઇક ર જા કે ઉર્વશી અપ્સરા' (૧૮૯૫)ના કર્તા.
નિ.વે. પરખ છબીલદાસ બાલમુકંદદાસ : ગદ્યપદ્યાશિત રચના “વલ્લભા
ગાન અને મૂળ પુરુષ' (૧૮૮૧)ના કર્તા.
પાર્વતીબહેન : નવલકથા “સારી ચિત્ર'(૧૮૯૨)નાં કે.
નિ.વે. પારાશરી ફૂલશંકર અમરજી : કથ: કૃતિ ‘અભુત વિક્રમાદિત્ય તેમ જ “પરદુ:ખભંજન વિકમજાનું ચરિત્ર' અ. શારંગધરરસંહિતાના કર્તા.
નિ.વા. પારાશર્ય મુકુંદરાય વિજયરાંકર : જો, પટ્ટણી મુકુંદરાય વિજયશંકર, પારિજાત (૧૯૩૮) : "જલાલ રાગ છેડદાર દલવાડી. કાવ્યસંગ્રહ.
સોનેટ, મુકતક, ગીત, લાંબાં વૃત્તાંતાત્મક અને ઉ.બેધન કાવ્યો મળીને કુલ ૧૨૧ રચનાઓને અહીં રામાવેશ થયો છે. પ્રારંભમાં બ. ક. ઠાકોર પ્રવેશક લખે છે. રાંગ્રહમાંનાં રાંધ સુઘડ સોનેટો ધ્યાન ખેંચે છે. ગાંધીયુગીન પરંપરામાં રહીને અરવિંદના સાધક હોવા છતાં સાંપ્રદાયિકતાથી મુકત એવા ભકિતભાવ અને
દાનો અવાજ એમની રચનાઓમાં પ્રગટ છે. ૨લબત્ત, ગીતા કવિને હરનગન થયાં લાગતાં નથી. ‘પ્રિય: કવિત; ' અને ‘સદગત પિતાજીને શ્રદ્ધાંજલિ’ એમની નોંધપાત્ર રચના છે.
રાં.ટા. પારેખ અમૃતલાલ છગનલાલ (૩૧-૮-૧૯૦૮) : બાળસાહિત્યકાર, જન્મ ગણદેવીમાં. ફઇનલ સુધીનો અભ્યાસ. અત્યારે નિવૃત્ત.
‘સરવરિયા' (૧૯૮૦) અને ઝગમગ્યાં' (૧૯૮૩) એમના બાળકાવ્યોના સંગ્રહો છે. 'પ્રબંધ મંગલ' (૧૯૬૩) એમને અનુવાદ છે.
નિ.વે. પારેખ ઇન્દુકુમાર: બાળકાવ્યાનાં પુસ્તક ‘ગીતકલરવ (૧૯૬૧) અને ‘સુર વણઝાર' (૧૯૬૧) ના કર્તા.
નિ.વા. પારેખ એરચા અરદેશર : પારસી ધર્મનાં નીતિ-નિયમોને વર્ણવતો કાવ્યસંગ્રહ‘આબે હયાત યાને દીને જરથુસ્તી' (૧૯૧૫) ના કર્તા.
નિ.વો.
પારેખ જયંત જેઠાલાલ, ‘જસુ પકા', ‘ચન્દ્ર ઝવેરી', ‘વિપુલ મહતા' (૪-૪-૧૯૨૯): કવિ, અનુવાદક, સંપાદક. જન્મ મુંબઈમાં. ૧૯૪૬ માં મૅટ્રિક. ૧૯૫૨ માં મુંબઈની સેન્ટઝેવિયર્સ કોલેજમાંથી ગુજરાતી-સંસ્કૃત વિષયો સાથે બી.એ. ૧૯૫૫ માં એ જ વિષયોમાં એમ.એ. ૧૯૬૦ સુધી વિવિધ સ્થળે કલાર્ક. ૧૯૬૧ થી ૧૯૭૨ સિદ્ધાર્થ કોલેજ ઑવ આર્ટ્સ ઍન્ડયન્સ, મુંબઈમાં વ્યાખ્યાતા. ૧૯૭૨ થી એમ.ડી. શાહ મહિલા કોલેજ, મલાડમાં વ્યાખ્યાતા. ‘ગુજરાતી નાટ’ના મદદનીશ તંત્રી. ‘કવિલોક'ના એક સમયે તંત્રી. ‘ઉહાપોહ', “એત’ના સહતંત્રી.
‘વારસ' (૧૯૬૨) હગ્નિ જેમની નવલકથા ‘વશિગ્ટન સ્કવરનાં અનુવાદ છે. ‘નમતા સૂરજ’ સામે દાઝાઈની પાનીસ નવલકથાના અનુવાદ છે. ‘વનહંસી ને શ્વેતપદ્મા' (૧૯૮૪) નાટયરૂપાંતર છે. ‘હિંદી એકાંકી' (૧૯૭૩) ચંદ્રગુપ્ત વિદ્યાલંકાર દ્વારા સંપાદિત પુસ્તકોને અનુવાદ છે.
મણિલાલ દેસાઈને મરણોત્તર કાવ્યસંગ્રહ “નરી' (૧૯૬૮) અને પષ્ટિપૂતિ વખતે પ્રકાશિત રાજેન્દ્ર શાહનાં કાવ્યોનો સંચય ‘નિરુદ્દેશે' (૧૯૭૪) એમનાં સંપાદનો છે.
ચિ.ટા.
ગુજરાતી સાહિત્યકાશ - ૨ : ૩૬૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org