________________
પરીખ ણિવાલ દ્વારકાદાસ પરીખ રસિકલાલ છેોટાલાવ
‘કોમેડી ઑવ એરર્સ’ના અનુવાદ ‘આશ્ચર્યકારક ભૂલવણી’ના કર્તા.
૨.ર.દ.
પરીખ મણિલાલ દ્રારકાદાસ : વેવસ્થા ગુમ થયેલી મોતીની માળા ને હીરાનો હાર’(૧૯૧૪)માં કર્તા.
૨.ર.દ.
પરીખ મણિલાલ સી. : અગિયાર અધ્યાયમાં વિભાજિત બોધકથા ‘પ્રભુપ્રેમ’ના કર્તા.
૨.ર.દ.
પરીખ મદન : ડૉ. જીવરાજ મહેતાનાં વિદ્યાર્થી, તબીબ, રાજનીતિજ્ઞ તેમ જ લોકસેવકનાં રૂપાને આલેખતું જીવનચરિત્ર ‘વીર વિદ્યાર્થી’ (૧૯૬૧)ના કર્તા.
૨.૨.૬.
પરીખ મુકુન્દ ભાઈલાલ (૨૬-૧-૧૯૩૪) : નવલકથાકાર, એકાંકીકાર. જન્મ બાલાસિનોરમાં. ત્યાં જ પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ, ૧૯૫૭માં રાજકોટની ધર્મેન્દ્રસિંહજી કૉલેમાંથી અર્થશાસ વિષય સાથે બી.એ. ૧૯૮૦માં અમદાવાદથી એલએલ.બી. ૧૯૫૪ થી ૧૯૮૦ સુધી પ્રોવિડન્ટ ફંડ કમિશનરની કચેરીમાં, ૧૯૮૧થી વકીલાત.
ચેતનાપ્રવાહ પદ્ધતિએ લખાયેલી એમની વધુ નવલક્પા “મડીભિનિષ્ક્રમણ’(૧૯૬૯)માં નાયક અમિતની મન:સ્થિતિને વિષમ બનાવી મૂકતી તીવ્ર વાસનાપૂત્તિનું, પત્ની રમા કે પ્રેયસી ઘરોમાં પ્રેમ કે કામનાના રહી જતા તેના અસંતોષનું, માતા ચંદન પ્રત્યેના અનુરાગભાવમાંથી જન્મતા અપરાધભાવનું અને છેવટે સર્વસ્વ છોડીને માતાની સેવામાં પરિણત થતા તેના સંકલ્પનું સૂઝભર્યું નિરૂપણ છે. પત્ની રમાના અવસાન પછી પ્રેયસી સરોજ લગ્નનો પ્રસ્તાવ મુકે છે પણ એને ન સ્વીકારો નાયક વળગણરૂપ થઈ ગયેલી સીમાત્રની કામનાને ફગાવી દઈ માતા તરફ વળી જાય છે એ તેનું મહાભિનિષ્ક્રમણ એવું અહીં સૂચન છે. દીવાસ્વપ્ન, સ્મૃતિસંધાન આદિમાં પ્રયોજાતાં સહજ પ્રતીકો, વિશિષ્ટતા જાળવતું ગદ્ય અને સંરચના કૃતિને નોંધપાત્ર ઠેરવે છે. ‘મોકા’(૧૯૭૪) એમનો આધુનિક પ્રયોગશીલ એકાંકીઓના સંગ્રહ છે.
મ.પ.
પરીખ મોહન નરહરિ (૨૪-૮-૧૯૨૨) : પ્રવાસકથાલેખક. જન્મ અમદાવાદમાં, ધિસરના ચાળાકીય શિક્ષણના વિકલ્પે ગાંધી આશ્રમના ગાંધી-અનુયાયીઓ પાસેથી સ્વાધ્યાય દ્વારા કેળવણી, સુચારી, મુદ્રણ તથા હાથકાગળ જેવા ઉદ્યોગોમાં પારંગત ચિ છાપશાળા, બારડોલીના નિયામક.
એમણે જાપાન-પ્રવાસકથા ‘હોકાઈડોથી શ’(૧૯૬૩) તવા ‘આવતીકાલનું શિક્ષણ’ (અન્ય સાથે, ૧૯૮૫) અને 'મારી વાત' (૧૯૮૫)નામની શિક્ષણની પુસ્તિકાઓ ઉપરાંત ‘ખેતીનાં ઓજારો’ (૧૯૭૩), ‘ખેત-નવા વી’(૧૯૭૪), 'સૂર્ય' (અન્ય સાથે, ૧૯૭૯) અને ‘ગ્રામવિકાસની ટેકનોલોજી’(૧૯૮૫) જેવાં હુન્નરઉદ્યોગ સંબંધી પુસ્તકો આપ્યાં છે.
૩૩૨: ગુજરાતી સાહિત્યકોશ - ૨
Jain Education International
2.2.2.
પરીખ યશપાલ : ‘નરનારી' માસિકના અંકરૂપે પ્રકાશિત, વાસનાભૂખી સ્ત્રીઓનાં વલણો નો વિકારોને વર્ણવતી પ્રસંગકથાઓના સંગ્રહ ‘ભૂખી ભામા’(૧૯૫૪) તેમ જ ઇતિહાસગ્રંથ ‘મહ ગૂજરાતનો જંગ’ અને સંપાદન ‘ચલો દિલ્હી’ના કર્તા.
...
પરીખ રણછોડલાલ કેશવલાલ: પત્રકો સહ્મી સુંદર (૧૯૦૫)ના કર્તા.
પરીખ રડવાલ, ધમચંદ : નવલક્થા અમદાવાદમાં આન તથા ‘ચુંબનથી ખૂન’ના કર્તા.
પરીખ રમેશચંદ્ર અંબાલાલ : સામાજિક નવલકથાઓ ‘સંસ્કારબીજ’(૧૯૫૩), ‘બિન્દુ' અને 'ચરકૃતિની પ્રમુખના કર્મા,
...
પરીખ રમેશભાઈ વિઠ્ઠલદાસ (૨૫૩ પ્રકટ) વરિ લેખક. જન્મ પાટણમાં. ૧૯૫૭માં બી.એ. ૧૯૭૮માં એમ.એ. પછી એમ.ઍડ. વિવેકાનંદ કોલેજ ઓફ એજ્યુકેશન, મહેસાણામાં
અધ્યાપન.
‘વલ્લભાધીશનું દિવ્યજીવન’(૧૯૭૪), ‘પુરુષાત્તમજીના પૂર્વ પુરુષો’(૧૯૭૫), ‘સાચા સગા છે શ્રીનાથજી’(૧૯૭૫) જેવી ચરિત્રકૃતિઓ, ‘પુષ્ટિભકતાની શ્રેષ્ઠ વાર્તાઓ’(૧૯૮૨) વગેરે નાની-મોટી ત્રીકોક ધાર્મિક પુસ્તિકાઓ એમણે આપી છે.
પરીખ રસિકલાલ છોટાલાલ, ‘મૂસિકાર’, ‘સં૫’(૨૦ ૮ ૧૮૯૭, ૧-૧૧-૧૯૮૨): કવિ, નાટ્યકાર, વિવેચક, સંપાદક મ સાદરામાં. ૧૯૧૩માં અમદાવાદથી મૅટ્રિક. ૧૯૧૮માં પૂનાથી સંસ્કૃત-અંગ્રે∞ વિષયો સાથે બી.એ. ત્યારબાદ શંકરાચાર્ય સંમ નારમાં ‘કમ્પેરેટિવ સ્ટડી ઑવ વિજિન ઍન્ડ ક્વિફ્રી'ની ફેલોશિપ. પૂનામાં સંસ્કૃત-અંગ્રેજી સાહિત્યના તથા તત્ત્વજ્ઞાનના અભ્યાસ. મુનિશ્રી જિનવિય પાસેથી નિવાસ તેમ વ્યાકરણનું અધ્યયન. ૧૯૧૯માં ભાંગર રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ, પુનામાં હસ્તલિખિત પ્રતોના વર્ણનાત્મક કેટલોગના કાર્યમાં સહાયક તરીકે કામગીરી. ૧૯૨૦ના અરસામાં અમદાવાદ આવી ગુજરાતી કળવણી મંડળની રા માં શાક ૨૧માં ગૂજરાત વિદ્યાપીઠના મુતરવ મંદિરમાં આચાર્ય. અહીં પુરાતત્ત્વ', ‘પ્રસ્થાન’ અને ‘યુગધર્મ’ના તંત્રી-સંપાદક. ૧૯૩૦માં વિદ્યાપીઠ છોડી. ૧૯૩૦થી ૧૯૩૭ દરમિયાન સંશાધન, નાટયલેખન તેમ જ દેશસેન, ૧૯૩૩માંગુતવિચારોના સહાયક શ્રી, ૧૯૩૯-૧૯૪૦માં ગુજરાત વિદ્યાસભાના અધ્યક્ષ. ૧૯૪૧થી નિવૃત્તિ સુધી એના નિયામક. ૧૯૪૨ માં રણજિતરામ સુવર્ણચંદ્રક, ૧૯૨૦માં સાહિત્વ અકાદમી, દિીનો કાર ૧૯૬૪માં વિષ્લેપાર્લે મુંબઈમાં ગુાતી સાહિત્ય પરિષદના પ્રમુખ, અમદાવાદમાં અવસાન.
For Personal & Private Use Only
www.jainelibrary.org