________________
પશુભાઈ ભટ્ટ — પરમાર ચીમનલાલ
પનુભાઈ ભટ્ટ : માં, બહુ પુનમ નાનાભાઈ.
પમાણી ગોવર્ધનદાસ દામોદર,'કવકાકા’(૫૫) : કવિ, મ્ નામ,
પ્રકીર્ણ કરેછી કિવતા' સોમના નામે છે.
.. પરદેશગમનનાં દરદો: પરદેશગમનને પ્રતિષ્ઠાનો વિષય બનાવી સ્વદેશ પાછા ફેલાઓની વિવિધ માનસિક ગ્રંથિઓને રમૂળના વિષય બનાવતા ગગનવિહારી મહેતાના હાસ્યનિબંધ,
ચંટો.
પરમાનંદદાસ કે. : પદ્યકૃતિ દુ:ખી બાળાનો પાકાર’(૧૮૮૯)
ના કર્તા.
..
પરમાર અભેસિંહ હરિભાઈ(૧-૬-૧૯૨૮): નવલકથાકાર, વાર્તાકાર. જન્મ ચીખલી તાલુકાના કુકરીમાં. ૧૯૫૬માં બી.એ., ૧૯૫૯માં એમ.એ. ૧૯૫૬થી સહાયક શાળા અધિકારી. પછી
જિલ્લા શિક્ષણાધિકારી.
‘ભિન્ન હૃદય’(૧૯૬૮) એમના વાર્તાસંગ્રહ છે. સભાન પ્રતીકો, આયાસપૂર્ણ લખાણ અને લેખકની વધુ પડતી સંડોવણી વાર્તાઓમાં જોવાય છે. ‘થીજેલી આગ’(૧૯૬૯) એમની સામાજિક નવલા છે. એમાં સિવિલ અને પાડાનું ક્વાવસ્તુ સપ્રયકાલીન છે; અને કળતા વગરનું લંબાણ પ્રસ્તુત છે.
ચં.ટા. પરમાર દાસ દામજીભાઈ(૬-૧૦-૧૯૪૧): બાસાહિત્યકાર, જન્મ કચ્છના રેહામાં. ૧૯૫૮માં એસ.એસ.સી. ૧૯૬૭માં બી.એ. ૧૯૭૮માં એમ.એ. ૧૯૮૬માં પીએચ.ડી. દ્વારકાની લ્યુશન કોલેજમાં વ્યાખ્યાતા.
પા
એમણે બાળવાર્તાઓનો સંગ્રહ 'બ“બીન’(૧૯૪૨), ઓનો સંગ્રહ 'વસીની માળા” ઉપરાંત “ણક ટોબી' (૧૯૮૮) અને ‘પ્રગતિશીલ શાળા’(૧૯૮૮) જેવી પુસ્તિકાઓ આપી છે.
પરમાર ઊજમશી છગનલાલ (૨૩-૫-૧૯૪૪) : વાર્તાકાર. જન્મ લીંબડીમાં, ૧૯૬૭માં એસ.એસ.સી. ૧૯૬૪માં ફોઇ ગ ટીચર્સ સર્ટિફિકેટ કોર્સ. ૧૯૬૫માં સ્થાપત્ય કચેરીમાં રંગર તરીકે. પછી ધી ગાંધીનગર મુકામે ડ્રાફટ્સમૅન.
‘ઊંચી જાર નીચા માનવી’(૧૯૭૫) એમનો વાર્તાસંગ્રહ છે, ‘ટેટ્રાપોડ’(૧૯૮૪) એમના બીજા વાર્તાસંગ્રહ છે. સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર જિલ્લાનું જાનપદી વાતાવરણનું જીવંત ચિત્ર એમાં નિરૂપાયું છે.
બ..
પરમાર એસ. ડી. : જીવનચરિત્ર ‘વધસ્તંભ એ જે માર્ગ : સાધુ સુંદરસિંગનું જીવન તથા લખાણ’(૧૯૬૭)ના કર્તા.
૩૨૪: ગુજરાતી સાહિત્યકોશ - ૨
Jain Education International
૨.ર.દ.
પરમાર કૃષ્ણચંદ્ર કસળાભાઈ(૩૧-૭-૧૯૨૪) : નવલકથાકાર, નાટ્યકાર. જન્મ અમદાવાદમાં. ૧૯૫૪માં બી.એ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આરંભે કલાર્ક, પછીથી પ્રથમ વર્ગના વિધારી.
એમણે ત્રિઅંકી નાટક ‘ટીપે ટીપે શાષિત આપ્યાં’(૧૯૮૬) તેના ઘુનવલ 'વિષેનાં કાન'(૧૯૮૯)માં છે,
પરમાર કેશુભાઈ : પદ્યકૃતિ કયાા કાં
પરમાર ખાડીદાસ ભાયાભાઈ(૩૧-૭-૧૯૩૮): સંપાદક. જન્મ ભાવનગરમાં વતન જીજીનું વાળુકડ. ૧૯૫૯માં બી.એ. ૧૯૬૯માં એમ.એ. ૧૯૭૯માં ‘સૌરાષ્ટ્રન! લોકસાહિત્યમાં પ્રતિબિંબિત થત સાકળાનો' પર પીએચ.ડી, ભાવનગરની કોલેજમાં ગુજરાતીમ
..
અધ્યાપક.
'ઊભાં કરાણ' (૧૯૭૬), 'વાતંત્ર'(૧૯૭૪), ‘સ રંગ’(૧૭), ગુજરાતનાં લોકગીતો’(૧૮), ધાન્યની બાળકિશોર ’(૧૯) નાદિ એમના ત્રૈકવા, ગાળ, રાસડા આદિ સ્વરૂપના લેકસાહિત્યના સંપાદનના ગ્રંથો છે, ‘સૌરાષ્ટ્રનું ગાકારન’(૧૬) અને સિંહા દરબારગઢની ભીત ચિત્રા’(૧૯૮૪) એમના લોકકળાવિષયક અન્ય ગ્રંથો છે.
૪.!*
પરમાર ગણેશભાઈ પી., ‘બોટાદકર’: પદ્યકૃતિઓ ‘આદ્યશકિત અંબિકા ગીતમાળા’(૧૯૫૧), ‘ઘંટાકણ ગીતમાળા’(૧૯૬૦) તથા ચલચિત્રોનાં ગીતોના ઢાળ પર રચેલ ‘વિર સ્થાનિ’ (૧૯૬૦)ના કાં
પરમાર ગોકુળદાસ વસરામભાઇ, તો પરમાર' (૧૬-૧૧-૧૯૧૬ : વાત, વનચરિત્રલેખકમ પારદર -માં. ૧૯૩૫માં મૅટ્રિક તાર અને ટપાલવિભાગમાં પોસ્ટમાસ્તર ૧૯૭૦માં નિવૃત્ત. ૧૯૭૭થી અરવિંદ આશ્રમ, પોંડિચેરીમાં હિસાબી સેવાકાર્યું,
એમણે ટૂંકીવાર્તાઓના સંગ્રહો ‘સંગમ’(અન્ય સાથે, ૧૯૫૨) અને ‘તડકી છાંયડીનાં ફૂલગુલાબ’(૧૯૬૬) તથા સંત-ભકતોનાં ચરિત્રોનો સંગ્રહ પ્રભુના ચ’(૯) જેવાં પુસ્તકો પ્યાં છે.
પરમાર ચન્દ્રસિંહ ફતેસિંહ : નાટયગીતા અને ગઝલોનો સંગ્રહ ‘કાવ્યકુંજ’ના કર્તા,
પરમાર ચીમનલાલ જીવનપ્રસંગોના સંદર્ગારામ મહેતાજીનાં જીવનપુષ્પા’(૧૯૫૯)ના કર્તા.
For Personal & Private Use Only
૨.
www.jainlibrary.org/