________________
પટેલ ઘાભાઈ તુલસીદાસ–પટેલ નટવરલાલ મગનલાલ
થનાર (૧૯૫૫)ના કતાં.
પટેલ ઘાભાઈ તુલસીદાસ : પદ્યકૃતિ મુનિ -ના કર્તા.
!: વલી(૧૯૮૪)
પટેલ ધનજીભાઈ નવરોજી, “રોશન' (૧૮૫૭, ૧૯૩૭) : ‘સુગંધમાં રોડા' (૧૮૮૪), ‘ચરી મેરી કળા મંઢા' (૧૮૯૪), ‘નારકલી' (૧૮૯૫), 'કલીઓપેરા' (૧૮૯૭), ‘ગંગાબાણ' (૧૮૯૮), ‘ મુરાદ યાન રનના પ્યાર' (૧૯૬૩), ‘વેલાતનાં કેળાં મેઢાં (૧૯૦૪), ‘
ચમને ખશમ' (૧૯૬૬), ‘ગંધાતા ગુલાબ(૧૯૧૮), ‘કરો તેવું ભરો' (૧૯૨૨) જેવી નવલકથાન: તેમ જ ‘ફિરદોશી તુરી, ‘કિ જાગ’, ‘સંક્ષપ શાહનામુ જવાં આખ્યાનના કર્તા.
ચં.કો. પટેલ ધનજીભાઈ હરિકિશન : કામહિ કેરાળા નાટકનાં ગાયા' ('૫૯ ૧) ના કર્તા.
એક ભલા માણસ' (૧૯૭૯)માં સીધી લીટીના ગભરુ મહેતા ચોર છવલાલના દાણા ઉત્સવ પરીખમાં થતા રૂપાંતરનું અતિરેકપૂર્ણ અને અપ્રતીતિકર આલેખન છે; ના આંધળી ગલી' (૧૯૮૩) -માં નાયિકા કુંદનના જીવનની સ્થગિતતાની પડખ પરેશ-શુભાંગી
જીવંત-નરલ-ઉન્માદક દાંપત્ય મુકાયું છે, જે કુંદનની ઘેરી ઉદારીના પડને તોડે છે પણ ક્ષણ માટે – એવા અમાનિત કથાનકન રાહારે ઘેરી કરતા પ્રગટે છે.
હાસ્યસાહિત્યનું એમનું ખેડાણ અપેક્ષ: જન્માવે છે. એમની ‘પરદુ:ખભંજન પેસ્તનજી' (૧૯૭૮) કૃતિ ડોન કિરાટેનું સ્મરણ કરાવતી, પેસ્તનજીનાં ઉરાંગઉટાંગ પરાક્રમની કથા છે; તો 'ગગનનાં લગન' (૧૯૮૪) સામાન્ય લાગતાં પત્ર, પરિસ્થિતિ ને પ્રસંગની અસામાન્યતાઓને ઝીણી નજરે પકડી પાડી તેને બિલેરી કારમાંથી બતાવનું નવું હાસ્ય પીરસે છે.
એમનાં ‘પહેલું ઇનામ' (૧૯૫૫), 'પંખીના માળા' (અન્ય સાથે, ૧૯૫૬) અને ‘વિનાશને પંથે' (૧૯૬૧) જેવાં નાટકો; રેડિયો નાટક ‘મનના માનેલે' (૧૯૫૯); એકાંકીસંગ્રહ ‘નમણી નાગર વેલ' (૧૯૬૧) તથા બાળનાટક ‘અંડરી ગંડેરી ટીપરીટેન' (૧૯૬૬) એમની સર્જક નાટશિકિતનો પરિચય કરાવે છે. એમની બાળવાર્તા ‘બતકનું બર' (૧૯૮૨) અને બાળકવિતા ‘મિત્રાનાં જોડકણાં' (૧૯૭૩) પણ ધ્યાનાર્હ છે.
એમણે માર્ક ટ્વેઈનની પ્રશિષ્ટ કૃતિ ગણાયેલી રાખ્યાત કિશોર કથાઓના આરિવાઘ અનુવાદ 'ટોમ સાયરી - ભા. ૧, ૨ (૧૯૬૦, ૧૯૬૬) અને ‘હકલબ ટી ફિનનાં પાકમા' (૧૯૬૩) નામ આપ્યા છે.
પટેલ ધૂળાભાઈ ગોકળભાઈ : પદ્યકૃતિ 'કમળા ઉફે રાબળા' (૧૯૨૫)ના કે.
પટેલ નટવર : વાર્તાસંગ્રહ ‘રાજીનામું (૧૯૩૪)ના કતાં.
પટેલ ધીરુબેન ગોરધનભાઈ (૨૯-૫-૧૯૨૬) : નવલકથાકાર, નાટક કાર, વાર્તાકાર, અનુવાદક. જન્મ વડોદરામાં. શાળા શિક્ષણ સાન્તા, દુની પેદાર હાઈસ્કૂલમાં, ઉચ્ચશિક્ષણ અંલ્ફિન્સ્ટન કોલેજમાં. ૧૯૪૫માં અંગ્રેજી વિષય સાથે બી.એ. ૧૯૪૮માં એમ.એ. ૧૯૪૯ -થી મુંબઈની ભવન્સ કોલેજમાં અને પછી ૧૯૬૩-૧૯૬૪ માં દહિસરની કોલેજમાં અંગ્રેજીનાં અધ્યાપક. થોડા વખત પ્રકશનસંસ્થા “આનંદ પબ્લિશ'નું સંચાલન. ૧૯૬૩ ૧૯૬૪થી. કલ્કિ પ્રકાશન શરૂ કર્યું. ૧૯૭૫ સુધી ‘સુધ' સામદિકના તંત્રી. ૧૯૮૦માં રણજિતરામ સુવર્ણચંદ્રક.
‘અધૂરો કોલ' (૧૯૫૫), ‘એક લહર' (૧૯૫૭) અને 'વિશંભકથા' (૧૯૬૬) એમના વાર્તાસંગ્રહ છે. રોચક વસ્તુગૂંફન, પ્રવાહી ભાષ!, નારીહૃદયની ગૂઢ લાગણીઓનું આલેખન તથા માનવમનનાં ઊંડાણેને તાગવાની મથામણ –એ એમની વાર્તા ઓની વિશેષતા છે; તે લાંબી ભૂમિકા અને કવચિત બિનજરૂરી કે અસંબદ્ધ પ્રસંગોની પસંદગીથી 'વનું પાંખાપા એ મર્યાદા છે. છતાં હરીફ', બે દોસ્ત', 'ધીમું ઝર’, ‘મયંકની મ” જેવી વાર્તાઓ રાફળ છે. ‘વડવાનલ' (૧૯૬૩), ‘શીમળાનાં ફૂલ' (૧૯૭૬), 'વાવંટોળ' (૧૯૭૯) અને 'વમળ' (૧૯૭૯) એ નવલકથા ' પૈકી ‘વાવંટોળ' સુદીર્ઘ, મહત્ત્વાકાંક્ષી અને પ્રભાવશાળી કૃતિ છે; તા ધીમી ગતિની ‘શીમળાનાં ફૂલ'માં અમાણ નરનારીના નાજુક સંબંધના સંદર્ભમાં આવ્યા હૈયાના નારીત્વને લાગણીના નમણા | શિલ્પરૂપે ઉપસાવ્યું છે. વિશિષ્ટ વરતુ, પાત્ર અને પરિવેશ વડે તેઓ મનોવૈજ્ઞાનિક અભિગમથી માનવમનની સંકુલતાને લાગે છે.
એમની લઘુનવલે પૈકી “વાંસનો અંકુર' (૧૯૬૮)માં સર્જનશકિતનો ઉન્મેષ દેખાય છે. દાદાજીના લાડીલા, તીવ્ર સંવેદનશીલતા ધરાવતા યુવાન કેશવના દિલમાં એમની જ સામે વાંસના અંકરની પેઠે ફૂટી નીકળતી વિદ્રોહવૃત્તિનું પ્રાકૃતિક રાદ-કલ્પનાને સહારે અત્યંત કલાપૂર્ણ અને લાઘવયુકત નિરૂપણ એમાં થયું છે;
પટેલ નટવરલાલ ગિરધરદાસ (૧૭ 11-૧૯૫૦) : વાર્તાકાર, નાટકાર. જન્મ વતન મહેસાણા જિલ્લાના કાસવામાં. અભ્યારા બી.એસસી., બી.એડ. અમદાવાદમાં પ્રાથમિક પછી માધ્યમિક શાળામાં શિક્ષક. ‘ઉડણ ફુગ્ગા' (૧૯૮૪) એમના વાર્તાસંગ્રહ છે.
પટેલ નટવરલાલ મગનલાલ, ‘અકલેસરી', ‘રાધારમણ’, ‘નગમ) (૨૪-'૧'-૧૯૨૭) : રેડિયો નાટકલેખક. જન્મ અંકલેશુર (જિ. ભરૂચ)માં. ૧૯૫૫ માં મૅટ્રિક. પ્રાથમિક પછી માધ્યમિક શાળામાં શિક્ષક. ૧૯૮૬ માં નિવૃત્ત.
એમણે રેડિયોરૂપકાને સંગ્રહ ‘સૂર્યમુખી' (૧૯૮૩) આપ્યા છે. આ ઉપરાંત એમણે કવિ પતીલની રચનાઓના મરણા રે સંગ્રહા ‘મારી ઉર્વશી' (૧૯૭૫), ‘અટૂલી અનારે' (૧૯૭૫) અને ‘બાહજવનિકા' (૧૯૭૫) તેમ જ નવાદિત કવિઓની કાવ્યકૃતિઓને
ગુજરાતી સાહિત્યકોશ -૨ : ૩૦૩
Jain Education International
For Personal & Private Use Only
www.ainelibrary.org