________________
નાઝર અલીમામદ વી વાડિયાવાળા નાથાણી હસનઅલી મકરીમ
નાણાવરી રાજેન્દ્ર ચિત્રાલ ૧૯૩): વિવેચક, સંપાદક.
જન્મ સુરતમાં. ૧૯૫૫માં મૅટ્રિક. ૧૯૫૯માં મુંબઈ યુનિવર્સિટી માંથી સંસ્કૃત વિષય સાથે બી.એ. એ જ વિષયમાં એ જ યુનિ ર્સિટીમાંથી ૧૯૬૧માં એમ.એ. ૧૯૭૭માં દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાંથી પીએચ.ડી. ૧૯૬૩ થી ૧૯૬૫ સુધી બડોલીની આર્ટ્સ ઍન્ડ સાયન્સ કોલેજમાં અને ૧૯૬૫થી ૧૯૮૨ સુધી સુરતની એમ. ટી. બી. કોલેજમાં અધ્યાપન. ૧૯૬૨ પછીથી મ. સ. યુનિવર્સિટીના સંસ્કૃત વિભાગમાં રીડર.
‘સંસ્કૃત કાવ્યશાસ્ત્રમાં રીતિવિચાર’(૧૯૭૪)માં એમણે સંસ્કૃતકાવ્યશાસ્ત્રની પરંપરામાં રીતિ અંગે કેટલાંક મહત્ત્વનાં તારણો આપ્યાં છે. એકન્ડરી શુ વ ધ ગ્રેટ એપિ’(૧૯૮૨) અંગ્રેજીમાં પ્રગટ થયેલા એમને શોધનિબંધ છે. ‘નિષ્કુ અને નિરકન'(૧૯૭૬)ના પાન ઉપરાંત પ્રો. ગૌરીપ્રદ સુ ઝાલાના સંસ્કૃત લેખોનું સંપાદન નાન’(૧૯૭૪) ગુજરાતી કેખોનું સંપાદન ‘અન્નના'(૧૯૭૬) એમણે આપ્યાં છે, ‘છાયા શાકુન્તલ’(૧૯૮૬) એમના જીવનલાલ ત્રિ, પરીખ રચિત સંત નાટકનો ગુજરાતી અનુવાદ છે,
ાંટો.
નાણાવટી શારદાબોન : ‘હેરિના’(૬૨)નો હો.
નાઝર... અલીમામદ વધુ વાઢિયાવાલા પતિ માર ઉન’(૧૯૧૨)ના હતી.
નાઝિર દેખૈયા : જુઓ, દેખૈયા નૂરમહંમદ અલારખભાઈ નોધ ગઠરિયા(૧૯૭૬) ચંદ્રવદન ચી. મહનાના પ્રવાસ આત્મકથાત્મક અને પ્રવાસના અંશાવાળી લેખકની ગઠરિયા ગ્રંથશ્રેણીના આ ગ્રંથમાં મુખ્યત્વે સ્પેન, ઑસ્ટ્રિયા, ઈટલી, પેાલૅન્ડ અને જર્મની જેવા દેશોમાં ચાલતી કળાપ્રવૃત્તિ અને વિશેષ તા નાટ્યપ્રવૃત્તિનો આલેખ મળે છે. વચ્ચેવચ્ચે, સ્પેનમાં પ્રચલિત આખલા શુદ્ધ કે જર્મનીમાં હિટલરે તૈયાર કરેલા કોન્સટ્રેશન કેમ્પ વિશેની માહિતી પણ અલબત્ત મળે છે, પરંતુ લેખકનું ાય ત ત્યાંનાં નક, નર, નાટ્યકાર અને માત્ર વિશેની વાત કરવાનું છે. એટલે વીર્ધનનાં પેરા હાઉસ, બર્ગ વિયર ને ત્યાંના સંગીતકારો; મિલાનનું ગા સ્ટોલા પેરા હાઉસ: પાર્લેન્ડની માટચશાળાઓ ને ત્યાંના ખ્યાતનામ કલાકાર તેમ જ દિગ્દર્શક લીઓ શીલર; ડ્રાંસના નાનકડા ગામ નોંસીની નટચશાળા ને ત્યાં થતી નાટયહરીફાઈઓ; ઇસ્ટ બર્લિનની પ્રેતને ટકશ'ળ', ત્યાંન એક ઓપેરા હાઉસના ખ્યાતનામ નટ વોલ્ટર ફેલર્સનસ્ટાઈન; પેર્ટન દંપતી; લાઈઝિકનું ભવ્ય ઓપેરા હાઉસ ઇત્યાદિ વિશેની વિગત ઉમળકાભરી શૈલીમાં નિરૂપાઈ છે. યુરોપીય પ્રજાના કળાપ્રેમની, તેમની વ્યવસ્થાકિતની લેખક અહીં મુકતકંઠે પ્રશંસા કરે છે, તો ગુજરાતમાં જોવા મળતી વિમુખતાથી તેઓ ઉદાર બને છે, સમગ્ર પ્રવાસ દરમિયાન પેતાના સંપર્કમાં આવેલાં અનેક વિદેશી ને વિદેશમાં રહેતાં ભારતીયોની જે રૂાં ખાચિત્રો એમણે આપ્યાં છે તેનાથી અને લેખકનાં અંગત સંવેદના ધબકારથી આખોય બ પુર વિગતોની વચ્ચે પણ રાવ બન્યો છે.
ર.ગા.
નાટઘનગરીના નાશ અને નવનિર્માણ: ચન્દ્રવદન ચી. મહેતાનો પ્રવાસનિબંધ. એમાં, બીજા વિશ્વયુદ્ધમાં નષ્ટ થયેલાં નગૃહોને ફરી બેઠાં કરતા, વિયેનાનાં આંઑસ્ટ્રિયનોના પુરુષાર્થને નિરૂપવામાં આવ્યા છે.
રા
નાણાવટી કુમુદલાવ સુનીલાલ કથા નાશની માળત (૧૯૩૨)ના કનાં,
...
નાણાવટી કેશવલાલ ભગવાનદાસ : ‘જમ - ગુજરાતી-ઈગ્લિશ ડિક્શનરી (૧૯૫૬) તથા 'પ્રેમી દેશો. હું ગુજરાતી ડિક્શનરી (૧૯૩૪)નાં કર્તા.
2.2.8.
નાણાવટી દીનબાઈ દાદાભાઈ : નવા વાગીશું જેનાં કાં
૨૨.૬.
Jain Education International
નાણાવટી નિલાલ મણવાવ : આર્થિક ઉથલપાથલ અને સફળતા નિરૂપતી આત્મકથા 'મારાં વન મરણો'(૧૯૬૦ના કર્તા,
૨.ર.દ.
નાણાવટી હીરાલાલ ચુનીલાલ, ‘કાહી દૂર', ‘યશવંત’(૨૯-૧-૧૯૭૬) : સામાજિક નવલકથા ‘પુનર્મિલન’ના કર્તા.
...
નાણાવટી હીરાબાલે. હ્યાભાઈ : ત્રિ. વાર્ડ વિશ્વમ બોટિક’(ટા)માં કર્યાં.
...
નાનવરા અને વરઘોડા : મુર્ખામી ફંડનોના નિય ડાઉ પણને રોકવા એના પર ભારે કર નખવાનું સૂચવના નવલરામ લક્ષ્મીરામ પંડયાના નિબંધ.
ચંટો.
નાથજી નાનાદાસ ચનિ ગભાઈ કેશનાઝની સાધાશી' (૧૮૭૬)ના કર્તા.
નાથજી હરજીવન : ત્રિઅંકી નાટક ‘અમરસિંહ રાઠોડ' (અન્ય સાથે, ૧૦ના કતાં.
નાથાણી જમનાદારો પ્રેમ: પ્રકૃતિ કી કૃદ્રાકૃત કે મનાદાસ કીર્તનાવલી (૧૯૮૦ના કર્યા.
નાથાણી હસનઅલી રહીમકરીમ, ‘તુરાબ’, ‘નસીમ’(૨૨-૫-૧૯૦૮, ૧૮-૧૨-૧૯૬૨): ગઝલકાર. ૧૯૬૬થી ૧૯૪૮ સુધી ભારત
ઇસ્માઈલી ઍોસીએશનના સામ્રાહિક ‘ઇસ્માઇલ’ના તંત્રી, કેન્સરથી મુંબઈમાં આવઠાન
For Personal & Private Use Only
ગુજરાતી સાહિત્યકોશ - ૨ : ૨૦૧
www.jainelibrary.org