________________
દેસાઈ શાંતિલાલ મગનલાલ : નિબંધકાર. વતન નવસારી જિલ્લાનું મરોલી. એમ.એ., પીએચ.ડી. ગુજરાત વિદ્યાપીઠમાં અધ્યાપક. મજૂર મહાજન સાથે પણ સંલગ્ન. એ નિમિત્તે વિદેશયાત્રા.
*ગાંધી તત્ત્વમીમાંસા’(૧૯૭૨) અને 'ગાંધીજી: એક અધ્યયન એમનાં ગાંધીજીનાં જીવન ચિંતન વિશેનાં પુસ્તક છે. આ ઉપરાંત 'સમન્વદર્શન' (૧૯૫૯), ‘પાયાની કેળવણીમાં અનુબંધની કળા' (૧૯૬૩), 'ગ્રામોદ્યોગ વિચારધારા અને અર્થતંત્ર' (અન્ય સાથે, ૧૯૬૬), ‘રાષ્ટ્રનો સ્વાનાસંગ્ર મ અને ગુજરાત'(૧૯૭૨) વગેરે પ્રકીર્ણ પુસ્તકો પણ એમની પાસેથી મળ્યાં છે.
નિ.વા.
દેસાઈ સત્યબાળા વિમોચનરાવ: ગદ્ય મુકતકસંગ્રહ ‘રજકણ’નાં કર્તા. નિવા દેઆઈ સુધા રમણલાલ (૨૫-૪-૧૯૨૭): ચરિત્રખક, વિવેચક, જન્મસિદ્ધપુર (જિ. મહેસાણા)માં. ૧૯૪૫માં બી.એ. ૧૯૪૮માં એમ.એ. ૧૯૫૫માં લોકનાટય ભવાઈ પર સંશોધન કરી પીએચ.ડી. ગુજરાતની વિવિધ કોલેજમાં અધ્યાપક અને આચાર્ય. પછીની નિવૃત્ત.
એમણે જીવનારિબાત્મક પુસ્તક 'ગૂર્જરીપકા' (અન્ય સાથે, ૧૯૬૮) ઉપરાંત ગુજરાતના લોકનાટ્ય ભવાઈ પરનું અંગ્રેજી પુસ્તક “ભવાઈ : અ મિોિવલ ફોર્મ વ એશિયન ઈન્ડિયન ડ્રામેટિક આર્ટ'(૧૯૭૧) આપ્યું છે.
દેસાઈ સુધીરબાબુ સુરેન્દ્રરાય, ‘સુધિતા દેશાપાધ્યાય
(૧૫-૨-૧૯૩૪): કવિ, વાર્તાકાર, સંપાદક. જન્મ પેટલાદમાં. વનન ગોધરા. બી.એસસી., એલએલ.બી. છેલ્લાં વીસ વર્ષથી મુંબઈમાં રીની પેકિંગ ઈન્ડસ્ટ્રીઝના સંચાલક. ‘કયારેક’ માસિકના તંત્રી. ૧૯૯૦ને સેવિયેટ કોડ નૉનું પુરસ્કા
કાવ્યસંગ્રહા ‘આકાંક્ષા’(૧૯૬૧), ‘લોહીને કિનારે ઊગેલ વડ’ (૧૯૭૪), ‘સૂર્યને તરતા મૂકું છું’(૧૯૮૦) અને ‘કાગળ પર તિરાડો’(૧૯૮૦) એમના નામે છે. એમાં પરાવાસ્તવવાદી સપાટીને સ્પર્શતાં કલ્પના જોઈ શકાય છે. આધુનિક વિનો આલેખતાં એમનાં કાવ્યોમાં સંઘર્ષ અને વેદોનું આલેખન છે. એમણે અછાંદસ કાવ્યો ઉપરાંત ગીત અને ગઝલ પણ લખ્યાં છે. ‘ગા ગાડી’(૧૯૮૧) એમનો બાળકાવ્યોનો સંગ્રહ છે.
સાહિત્યદિવાકર નરસિંહરાવ’ (અન્ય સાથે, ૧૯૮૪) એમનું સંપાદન છે. "મહાપ્રભુ વલભાચાર્ય’(૧૯૭૧), 'ગાયકોસ્કીન કાળો’(૧૯૭૯) વગેરે એમના અનુવાદો છે.
સ.ડ.
દેસાઈ સુમનલાલ અમૃતલાલ બાળાપયોગી કૃતિ ‘હરિશ્ચંદ્ર’ (૧૯૩૧)ના કોં. નિ.વા. દેસાઈ સુલાચનાબહેન કે : ઉપેન્દ્ર ભગવાનની સ્તુતિ-પ્રાર્થનાના સંગ્રહ ‘અંજલિ’(૧૯૫૬)નાં કર્તા.
વિ.
Jain Education International
દેસાઈ શાંતિલાલ મગનલાલ – દેસાઈ હરરાય અમુલખરાય
દેસાઈ સુશીલા : નવલા રામગઢની હવેલી'(૧૯૬૭) અને કિશોરભાગ્ય સરકાકા ‘લા'(૧૯૬૪)નાં કાં.
નિવાર
દેસાઈ સાબજી ચેર, શા. મ. દેસાઈ' (૧૫-૮-૧૮૩૫,
૧૯૩૭): કવિ, ચરિત્રકાર. નવસારીની સર કાવસજી જહાંગીર હાઈસ્કૂલમાં મૅટ્રિક સુધી અભ્યાસ. ૧૮૯૮ થી ‘વડોદરા વલ’ નામના વડોદરા રાજયના ગવર્નમેન્ટ ગૅઝેટમાં ગુજરાતી વિભાગના અધિપતિ. ૧૯૮૯થી ૧૯૬૬ સુધી આનંદી, ‘નવરંગ’, ‘નવસારી પત્રિકા’ના અધિપતિ. ૧૯૩૦માં નિવૃત્ત.
એમણે પંચાણું જેટલાં પુસ્તકો આપ્યાં છે, જેમાં ‘મહારાણી વિકટોરિયાનું જીવનચરિત્ર’(૧૯૦૨), ‘સાકોરીના સદ્દ્ગુરુ’- ભા. ૧, ૨ (૧૯૨૩, ૧૯૨૪), નાટક ‘સીહા સંસાર’(૧૮૯૭), કાવ્યગ્રંથ ‘ગંજે શાયરાન’(૧૯૦૧) તેમ જ બોધપ્રધાન પુસ્તકો ‘બેટી, હું સાસરે કેમ શમાશે ?’(૧૯૧૯), ‘મ્હારાં દિકરાને !’(૧૯૧૯), ‘મા-બાપની સેવા’(૧૯૨૦), ‘સંસારનો સુકાની’(૧૯૨૨), ‘વિધવા દુ:ખ નિવારણ’(૧૯૨૫) વગેરેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ‘દુ:ખીને દિલાસા'(૧૯૧૪-૧૯૨૬)ના પન ભોગ અને પરી અટકો અને નામા’(૧૮૯૫)પણ એમણે આપ્યાં છે.
બા.મ.
દેસાઈ સ્નેહલીલા વામનરાવ (૧૯૨૩) : કાવ્યસંગ્રહ ‘ગુંજન’નાં કર્તા. નિ.વા. દેસાઈ હકૂમતરાય ઝીણાભાઈ (૧૮-૯-૧૯૨૨): નાટકકાર, ચરિત્ર લેખક. જન્મ વલસાડ તાલુકાના ઊંટડીમાં. પ્રાથમિક શિક્ષણ ઊંટડીમાં, માધ્યમિક શિક્ષણ વલસાડમાં, ૧૯૪૦માં મૅટ્રિક. ૧૯૪૪ -માં સુરતથી બી.એ. ૧૯૪૬માં એમ.એ. ૧૯૪૮-૫૦ દરમિયાન પત્રકાર. ૧૯૫૫ થી કોમર્સ કોલેજ તથા આર્ટ્સ કોલેજ, સુરતમાં અધ્યાપન. પછીથી નિવૃત્ત.
એમણે નરિયા મહેતાના જીવન પર આધારિત “મનના મેલ’ (૧૯૫૮) નામે મૌલિક નાક, વીદ્રાયની ‘ચિકુમારસભા' નવલકવાનું માપરૂપાંતર ‘કૌમાર અભિવમ્’(૧૬) અને તેમની ‘ષ્ટિપા’નવલિકાનુંાચરૂપાંતર ‘આંધળી કરણા’(૧૯૬૫) જેવી કૃતિઓ આપી છે. 'પ્રકાશ નારાયણ'(૧૯૫૩) એમનું જીવનચરિત્ર છે, આ ઉપરાંત ઉપયન' (અન્ય સાથે, ૧૯૬૧) સંપાદન પણ એમણે આપ્યું છે.
ચં.
દેસાઈ હરરાય અમુલખરાય, બિહારી' (૨૩-૨-૧૮૭૯, ૫-૪-૧૯૬૮) : બાળસાહિત્યકાર. જન્મ અમદાવાદમાં, એ.. એસ.ટી.સી. ૧૯૦૧-૧૯૦૨ માં નેટિવ હાઈસ્કૂલ, અમદાવાદમાં શિક્ષક. ૧૯૨૩-૧૩ દરમિયાન ગેધર, નડિયાદ, સુરતમાં શિકાક ૧૯૧૩-૧૭ દરમિયાન ઍડમિનિસ્ટ્રેટર. ૧૯૧૯-૩૦ દરમિયાન ભરૂચ, ખેડા અને અમદાવાદમાં ડેપ્યુટી ઍજ્યુકેશનલ ઈન્સ્પેક્ટર, ૧૯૩૦થી ૧૯૭૨ સુધી ખેડામાં પી.એ.ટું કલેકટર, ૧૯૩૨ ૩૩માં ઍલ્ફિન્સ્ટન હાઈસ્કૂલ, મુંબઈમાં. એ પછી ૧૯૩૭ સુધી ખેડા
ગુજરાતી સાહિત્યકોશ - ૨ : ૨૧૩
For Personal & Private Use Only
www.jainelibrary.org