________________
દેસાઈ રમેશચંદ્ર ધીરુભાઈ દેસાઈ લવકુમાર મહેન્દ્રકુમાર
ચં.ટી.
કતાં.
ત્યાંથી સવાર' (૧૯૮), “જીવનની મહેક' (૧૯૮૨), “અમે (૧૯૧૮) અને ‘રસમાલિની' (૧૯૩૪) જેવા કાવ્યગ્રંથો આપ્યાં સમયાં' (૧૯૮૩) વગેરે પુસ્તકો પણ એમણ આપ્યાં છે. છે. ‘તરંગાવલિ'નાં સત્તાવીસ કાવ્યોમાંથી એમનાં માતા, બહેન,
ચં.ટી. પત્ની વિશે લખાયેલાં ચોવીસ સાધારણ પ્રાસંગિક કાવ્યોમાં વર્ણન - દેસાઈ રમેશચંદ્ર ધીરૂભાઈ, સુમીરાનંદ', “આર.ડી. (૮-૧૨-૧૯૧૯,
શકિત નોંધપાત્ર છે. “બ્રહ્મર્ષિનું મનોરાજ્ય' (૧૯૮૮) એમ -): વાર્તાકાર, એકાંકીલેખક. જન્મ ગણદેવી (જિ. વલસાડ)માં.
સંપાદિત કરેલ વસન્ત' માસિકનો ગોવર્ધન સ્મારક અંક છે. ૧૯૬૭માં એમ.કૉમ. ૧૯૮૮માં પીએચ.ડી. ૧૯૫૯થી ૧૯૬૭ સુધી ગુજરાત કોલેજમાં કલાર્ક અને ગ્રંથપાલ. ૧૯૬૮થી દેસાઈ રામાસરે : 'મહાભારત-નાટક' (૧૯૭૩)ના કતાં. વાણિજ્યના વ્યાખ્યાતા.
કૌ.. એમણ બાળનાટકોનો સંગ્રહ ‘બટાકાનો ચટાકો' (૧૯૮૫) અને
દેસાઈ લલિતા વાર્તાસંગ્રહ “નિર્મળા અને બીજી વાતો' (૧૯૩૦)નાં વાર્તાસંગ્રહ 'મૃતિશેષ' (૧૯૮૬) આપ્યા છે.
કર્તા.
ક.છ.
દેસાઈ લલુભાઈ ગુલાબભાઈ, ‘વામાકર’: પ્રવાસપુરતક 'દક્ષિણ દેસાઈ રમેશભાઈ ડાહ્યાભાઈ (૧-૫-૧૯૪૨) : જન્મ વરણામાં
આફ્રિકા દર્શન' (૧૯૨૫)ના કર્તા. (જિ. વડોદરા)માં. મુદ્રણનો વ્યવસાય.
બાળકોને ધ્યાનમાં રાખીને લખાયેલી બાળવાર્તાઓ ‘ત્રણ બેહનો' (૧૯૬૩) અને ‘ફૂલબાલ' (૧૯૬૩) તેમ જ સંપાદિત
દેસાઈ લલુભાઈ છગનલાલ (૧૮૮૨, ૧૯૭૧) : જન્મસ્થળ ગ્રંથો ‘સત્યાગ્રહી બાપુ' (૧૯૬૩), 'પ્રાર્થના ભજન' (૧૯૬૫)
કપડવંજ. પ્રાથમિક શિક્ષણ કપડવંજ તેમ જ ઓડમાં લીધા બાદ અને ગુણસાગર ગાંધીબાપુ' (૧૯૬૮) એમની પાસેથી મળ્યાં છે.
ઓડમાં વેપાર-ધંધે. કૌ..
પદ્યકૃતિઓ “વૈષ્ણવોના નિત્યનિયમના પાઠ તથા ધોળ'
(૧૯૧૫), ‘ગોકુલેશજીનાં ધોળ' (૧૯૨૬) તેમ જ અન્ય કૃતિઓ દેસાઈ સેિન્દ્ર: પાંચ એકાંકીઓના સંગ્રહ ‘દુર્ગાબાઈ' (૧૯૬૪)ના
‘૮૪ વૈષ્ણવની વાર્તા', બ્રભાવ્યાદર્શન', 'કન્યાશિક્ષણ અને
ચંપારણ્યદર્શન’ વગેરે એમની પાસેથી મળી છે. કૌ.બ્ર.
કૌ.બ્ર. દેસાઈ રામપ્રસાદ કાશીપ્રસાદ (૧૮૭૯,-): જન્મસ્થળ કાલેલ
દેસાઈ લલ્લુભાઈ નારણજી : કવિ. સારી પદ્યરચનાવાળાં બે નાટકો (જિ. પંચમહાલ). પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ વસો, ભાદરાણ, કાલોલ અને વડોદરામાં. વડોદરાથી બી.એ. તથા એસ.ટી.સી.ડી.
‘યોગેન્દ્ર (૧૯૦૨) અને ‘રામવિયોગ' (૧૯૮૬) એમના નામે છે.
“રામવિયોગ'ના અર્પણરૂપે મુકાયેલું ૧૧૭ શ્લોકોનું “માતૃશતક' પાદરામાં શિક્ષક. એમની પાસેથી ચરિત્રકૃતિ “સ્વામી વિવેકાનંદ જીવનચરિત્ર'
ગણનાપાત્ર કૃતિ છે. એમણે અર્વાચીન શૈલીની સંસ્કૃતરૂપની (૧૯૧૭) તેમ જ અન્ય કૃતિઓ ધર્મનાં મૂળત' (૧૯૧૮),
શિષ્ટતા સિદ્ધ કરી છે. આ ઉપરાંત એમણે સંસ્કૃત કવિ ભાસના વિવિધ ધર્મોનું રેખાદર્શન' (૧૯૧૯), ‘હૃષિકેશચંદ્ર’ : ૧, ૨, ૩, ૪
મધ્યમવ્યાયોગ’ને ‘ગુમ પાડવ' (૧૯૧૨) નામે અનુવાદ પણ
આપ્યો છે. (૧૯૨૨, ૧૯૨૪, ૧૯૨૫, ૧૯૨૭), 'જગતનો સંક્ષિપ્ત ઇતિહાસ”
કૌ.બ્ર. (૧૯૩૦) ઉપરાંત અંગ્રેજી ગ્રંથ ‘લાઈફ ઑવ સ્વામી વિવેકાનંદ (૧૯૧૦) અને જેને ઑન ગેસ્મિા ડેઝર્ટ વિલેજ' દેસાઈ લલ્લુભાઈ ભીમભાઈ: નવલકથાઓ ‘દેવી ખેડગ થાને (૧૯૧૫) મળ્યા છે.
ચિતોડની પુનઃપ્રાપ્તિ' (૧૯૧૪), ‘રાજયોગી યાને પરમાર ધારાક.બ્ર.
વર્ષાદેવ”-ભા. ૧-૨ (બી.આ. ૧૯૧૫) તથા ‘બલહંઠબંકા દેવડા દેસાઈ રામમેહનરાય (ઉર્ફે બિન્દુભાઈ) જશવંતરાય, ‘સુમન્ત
' (૧૯૨૮)ના કર્તા. (૨૫-૯-૧૮૭૩, ૧૧-૮-૧૯૫૦): કવિ, નવલકથાકાર. જન્મ
ક.. અમદાવાદમાં. મૅટ્રિક સુધીને અભ્યાસ. ઉચ્ચ કેળવણી લીધી દેસાઈ લવકુમાર મહેન્દ્રકુમાર (૧૫-૨-૧૯૪૦) : નાટયકાર, અનુનહોતી પણ હાઈકોર્ટ પ્લીડરની પરીક્ષા માટે કાયદાનો અભ્યાસ. વાદક. જન્મ વડોદરામાં. ૧૯૧૫માં એસ.એસ.સી. ૧૯૫૯માં ૧૮૯૨ માં બંધુસમાજની સ્થાપના. ૧૯૦૪ માં સરકારી ન્યાય- ગુજરાતી-સંસ્કૃત વિષયો સાથે બી.એ. ૧૯૬૧ માં એ જ વિષયોમાં ખાતામાં. ૧૯૦૯-૧૯૧૧ દરમિયાન ગુજરાતી પંચના સહતંત્રી. એમ.એ. ૧૯૬૯માં પીએચ.ડી. ૧૯૬૨-૬૩માં ગોધરામાં ટયુટર. ‘સુંદરી સુબોધ' માસિકના વીસેક વર્ષ તંત્રી. હાલોલમાં અવસાન. ૧૯૬૦-૭૦ દરમિયાન ખંભાત અને પાદરામાં વ્યાખ્યાતા. ૧૯૭૭
એમણે “સતી ગૌરવ' (૧૮૯૪), ‘બાબર' (૧૮૯૫), ‘ખંભાતને -થી મ. સ. યુનિવર્સિટી, વડોદરામાં ગુજરાતીના અધ્યાપક. ખૂની' (૧૮૯૯), “ગિની' (૧૯૦૪) અને ‘બાલા(૧૯૧૨) ‘પીંછી કેનવાસ અને માણસ' (૧૯૮૨) એ એમનું નાટક છે. જેવી નવલકથાઓ; ત્રણ રત્નો' (૧૮૯૭) અને 'રસીલી વાર્તાઓ સાધુસંતા' (૧૯૭૧) તથા ધર્મકથાઓ' (૧૯૭૩) એ એમના - ભા. ૧,૨ (૧૯૦૪, ૧૯૨૧) જેવા વાર્તાસંગ્રહો તથા ‘તરંગાવલિ'
હત્રિ.
ગુજરાતી સાહિત્યકોશ-૨ :૨૬૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org