________________
દલાવ જયંતીલાલ મણિલાલ – દલાલ યાસીન અહમદ
બેતાલીસ પુસ્તકોના અનુવાદ આપીને એમણે સાતત્યથી દલાલ બાબુભાઈ મનમેહનદાસ : સામાજિક વાતાં 'દુ:ખી દીવાળીનમ જ પૂરી ચીવટ અને નિષ્ઠાથી, જગતની ઉત્તમ સર્જનાત્મક ના કર્તા. કૃતિઓને ગુજરાતીભાષીઓ માટે સુલભ બનાવી છે.
‘ત': દલાલ ભગુભાઈ પ્રેમચંદ : ‘તારા, વીજળી કષ્ટનિવારણ નાટક' દલાલ જયંતીલાલ મણિલાલ, ‘જયેાજન' (૨૮-૧૨-૧૯૩૫) : ' (૧૮૮૯)ના કર્તા. નવલકથાકાર, જન્મ કપડવંજમાં. મુંબઈ યુનિવર્સિટીમાંથી બી.એસસી. સુપર ઈન્ડસ્ટ્રીઝ, મુંબઈ સાથે સંલગ્ન.
દલાલ ભારતી રમણલાલ, ‘શૈલજા દેસાઈ' (૨૫-૫-૧૯૪૮): ‘તરસી આંખા સૂકા હોઠ' (રાજુ પરીખ સાથે, ૧૯૬૬), વાર્તાકાર, વિવેચક. જન્મ વડોદરામાં. ૧૯૫૩ માં એસ.એસ.સી. ‘શૂન્યના સરવાળા' (રાજુ પરીખ સાથે, ૧૯૬૯) અને 'સુખના
૧૯૬૧ માં મ. સ. યુનિવર્સિટીમાંથી ગુજરાતી મુખ્ય વિષય સાથે રસૂરજ ઊગશે ?' (૧૯૭૯) એમની નવલકથાઓ છે. “આયખું' બી.એ. ૧૯૬૩ માં ગુજરાતી ભાષાવિજ્ઞાનમાં એમ.એ. ૧૯૭૨ માં (૧૯૮૩) એમનું સંપાદન છે.
પીએચ.ડી. ૧૯૭૮ થી મ. સ. યુનિવર્સિટીના ગુજરાતી વિભાગમાં નિ.વે.
અધ્યાપક. દલાલ જેઠાલાલ વાડીલાલ: નાટક ‘સુદામાજી' (૧૯૬૬), નવલકથા એમને ટૂંકીવાર્તાઓનો સંગ્રહ ‘ઓખા' (૧૯૭૨) આંખાને ‘પ્રેમકિશોરી' (બી. . ૧૯૦૧) તેમ જ ‘ભકમાર' (૧૯૧૮), વિષય બનાવતી ત્રણ વાર્તાઓ દ્વારા સ્ત્રી-પુરુષના સંબંધે પર ‘વવનબાલા લાલબા' (૧૯૧૬), ‘નરસિહ મહતા', ‘મીરાંબાઈ', કેન્દ્રિત છે. બીજા સંગ્રહ ‘એક નામે સુજાતા' (૧૯૮૨)
માંના '‘રાજકઠિયારો', 'સતી દ્રોપદી' અને “સતી લીલાવતી'ના કર્તા. ની ત્રણ વાર્તાઓ સહિત ૧૯ વાર્તાઓ સંગૃહીત છે. મોટા ભાગની
વાર્તાઓ સ્ત્રી-પુરુષ સંબંધોની સૂમ-સંકુલ જાળાના ભિન્નભિન્ન દલાલ ડાહ્યાભાઈ નગીનદાસ : “સાવિત્રીચરિત્ર' (૧૯૮૭) ના કર્તા. તંતુઓને અનાવૃત્ત કરવા યત્ન કરે છે. એક દિવસ (૧૯૭૨)
એ નાયિકાની એક દિવસની ધૂળ-ઘટનાઓને અભિવ્યકત
કરતી લઘુનવલ છે. દલાલ ડી. ડી.: ‘ગુજરાતી વ્યાકરણ'(૧૮૮૯)ના કર્તા.
એમના મહાનિબંધ 'કથાસાહિત્યનું વિવેચન' (૧૯૭૫) માં
ગુજરાતી નવલકથાસાહિત્યની પ્રતિનિધિરૂપ વિશિષ્ટ કૃતિઓનાં દલાલદારાશા રુસ્તમજી : નવલકથા ‘પાલ અને વર્જિનિયા'ના કર્તા.
વિવેચનના સંદર્ભમાં કથાસાહિત્યના વિવેચનની કેટલીક પાયાની
સમસ્યાઓની તપાસ કરવાને પ્રયાસ છે. ‘ઇતરજન(૧૯૭૬) દલાલ નટવરલાલ મ.: ‘પુષ્ટિમાર્ગ અને ગુજરાતી સાક્ષરોના કર્યા. આબેર કામૂની નવલકથા ‘આઉટરાઇડર’ના સુવાચ્ય અનુવાદ છે.
પ્ર.બ, દલાલ નવીન ગોરધનદાસ : નવલકથાકાર, વિધવાવિવાહ અને દલાલ મગનલાલ કેવળરામ : પદ, ગરબી, ગઝલ, મુકતક અને
આંતરજ્ઞાતીય લગ્ન જેવા સામાજિક પ્રશ્નોની રજૂઆત કરતી કથાકાવ્ય-સ્વરૂપમાં રચાયેલાં પંચાણ ઊર્મિકાવ્યોનો ચાર વિભાગ આદર્શલક્ષી નવલકથા 'રૂઢિનાં કલંક” (૧૯૩૫) ના કર્તા.
ધરાવતો કાવ્યસંગ્રહ ‘મગ્નમંથનમાળા'(પુનર્મુદ્રણ, ૧૯૪૮)ના
નિ.વા. કર્તા. દલાલ પરિમલ રમણિકલાલ (૧૦-૧૦-૧૯૪૨) : વિવેચક. જન્મ ખાલમાં. એમ.એ, એલએલ.એમ. બી. ડી. આર્ટ્સ કોલેજ, દલાલ મોહનદાસ દલપતરામ: ‘મહાનુભાવી ભકતકવિ શ્રી અમદાવાદમાં અધ્યાપક,
દયારામભાઈને કેમ અવલોકશા?’ના કર્તા. ‘રવીન્દ્રનાથ ટાગોરનું તત્ત્વજ્ઞાન' (૧૯૮૫) એમના નામે છે.
ચં.ટી. દલાલ માલતી : પ્રવાસકથા “ચાલ કેદાર બદરીનાથ(૧૯૬૯)નાં દલાલ ફૂની, ‘એક’, ‘નિલુફર', ઝિદે રુદ': ‘મુંબઈ વર્તમાન'માં કર્તા. કટારલેખક,
એમણ ‘રાજાની બહેન' (૧૯૨૬) અને “ધૂપછાંવ' (૧૯૨૮) દલાલ યાસીન અહમદ (૯-૧-૧૯૪૪) : નિબંધલેખક, પત્રકાર. જેવી નવલકથાઓ આપી છે. સરજતની સાંકળ', 'કમલ’, ‘લાલે જન્મ ઉપલેટા (સૌરાષ્ટ્ર)માં. ૧૯૬૧માં મૅટ્રિક. ૧૯૬૬ માં બી.એ. ચમન’, ‘રસપાના', ‘નાદેવીનાં આંસુ’, ‘ગુલીસ્તાં હમારા', ૧૯૬૮માં એમ.એ. ૧૯૭૫માં એલએલ.બી. ૧૯૮૧માં પીએચ.ડી. ‘આશના’, ‘હિન્દી હિન્દી', “હિરા માણેક’, ‘પત્થરની છાયામાં, ઉપલેટા અને પોરબંદરની કોલેજોમાં ભાષા-શિક્ષણ અને એ પછી ‘બેકિનાર ઝમાના', 'સંજોગને ભાગ’ જેવી એમની નવલકથાઓ ૧૯૭૩ થી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પત્રકારત્વનું અધ્યાપન. ગ્રંથહજી ગ્રથસ્થ થવી બાકી છે. એમણે કેટલીક અનૂદિત ટૂંકીવાર્તાઓ સૂચિ-સામયિક સંદર્ભ'નું સંપાદન. પણ આપી છે.
ર , એમણે ‘ડળ હાલ દેશs:~-કઈ બુક, જી. ઈ.
૨૧૪: ગુજરાતી સાહિત્યકોશ- ૨ Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org