________________
દફન વિસનગરી – દરિયાલાલ
પદ-ભજન પ્રકારની રચનાઓ છે, જેમાં સંખ્યાગુણને મુકાબલે (૧૯૭૧) જેવા અનુવાદગ્રંથો ઉર્દુમાંથી આપ્યા છે. કાવ્યગુણ ઓછા છે.
ચંટો. કી.. દરજી ગંગદાસ હાજાભાઈ: કવિત, દોહરા અને સવૈયાબદ્ધ પદ્યદફન વિસનગરી: જુઓ, ગોસ્વામી રમણભારથી દેવભાથી. કૃતિ “શ્રીગંગવિલાસ' (૧૯૨૪)ના કર્તા. દમણીયા ફકીરજી ખ, ‘દિલકશ’: ‘કુદરતને કહેર' (૧૯૧૮), ‘ગુલીસ્તાનનું ગુલ’, ‘બેહસ્તનું બુલબુલ', ધર્માભે', ‘ઝૂંપડીનો દરજી ગોવિદભાઈ નટવરલાલ (૧૪-૧૦-૧૯૫૦): કવિ. જન્મ ચેરાગ' વગેરે નવલકથાઓના કતાં.
ખેડા જિલ્લાના અકલાચામાં. ૧૯૬૮માં એસ.એસ.સી. ૧૯૭૨ માં
ચં.ટો. ગુજરાતી વિષય સાથે બી.એ. ૧૯૮૩માં એ જ વિષયમાં દયારામને અક્ષરદેહ (૧૯૦૮): ગુજરાત સાહિત્યસભા (અમદા
એમ.એ. હાલમાં શ્રીજી વિદ્યાલય, બાપુનગર, અમદાવાદમાં
શિક્ષક. વાદ) સમક્ષ વાંચવાના ઉદ્દેશથી લખાયેલા, ગોવર્ધનરામ ત્રિપાઠીના આ ગ્રંથનું પ્રકાશન એમના અવસાન પછી થયું છે. દયારામના
'કંઈક' (૧૯૮૬) એમને કાવ્યસંગ્રહ છે. અક્ષરદેહનો મહિમા કરી, કર્તાએ કવિ દયારામનું સમભાવપૂર્વક
ચં.ટો. મૂલ્યાંકન કર્યું છે. “રસિક વલ્લભમાં “કવિની શ્રદ્ધાવલ્લી બીજથી દરજી પ્રવીણ શનિલાલ(૨૩-૮-૧૯૪૪): કવિ, વિવેચક, સંપાદક, ફલ સુધીના વિકાસવાળી સમાઈ છે” અને “કવિની અન્ય જન્મ પંચમહાલ જિલ્લાના મહેલોલમાં. ૧૯૬૧માં એસ.એસ.સી. કાવ્યોની કૂંચી જેવું આ કાવ્ય છે” તેથી તેને અવલંબી તત્કાલ ૧૯૬૫ માં ગુજરાતી-સંસ્કૃત વિષયો સાથે બી.એ. ૧૯૬૭માં ઉપલબ્ધ સામગ્રીને આધારે, પુષ્ટિસંપ્રદાયી ‘ભકતકવિ દયારામના એ જ વિષયોમાં એમ.એ. ૧૯૭૩માં પીએચ.ડી. ૧૯૬૫થી હૃદયના ઉદ્ગારોના મર્મભાગનું શોધન કરવાનો અહીં ઉપક્રમ છે. ૧૯૬૭ સુધી મોડાસા કોલેજમાં અધ્યાપક. ૧૯૬૭થી ગુણાવાડા દયારામને ઈશ્વર વિશેનો ખ્યાલ, પુષ્ટિભાવના, કવિની કૃતિ- કોલેજમાં અધ્યાપક.
માં રાધાકૃષ્ણભાવે, કવિનો શૃંગાર, નરસિંહ અને દયારામની ચીસ' (૧૯૭૩) અને “ઉન્સેધ' (૧૯૮૫) એમના કાવ્યસંગ્રહ તુલના -- જેવા મુદ્દાઓ પરત્વે લેખકની ચર્ચા દ્યોતક અને પ્રેરક છે. “અડખેપડખે' (૧૯૮૨)માં લઇ ચિંતનાત્મક નિબંધો અને છે. લેખકને મતે, નરસિંહ અને દયારામ ભકિતમાર્ગનાં જે “લીલા પર્ણ' (૧૯૮૪) માં લલિતનિબંધ સંચિત છે. શિખરો રચી તે ઉપર પોતાનાં સ્થાનક સાચવી બેઠા છે તે “સ્પંદ' (૧૯૭૬), “ચર્વણા' (૧૯૭૬), 'દયારામ' (૧૯૭૮), શિખરો વચ્ચે તેનાથી અધી ઊંચાઈનું પાણ શિખર કોઈ કવિએ ‘પ્રત્યગ્ર' (૧૯૭૮), 'પશ્ચાત્' (૧૯૮૨), 'નવલકથા સ્વરૂપ' દેખાવું નથી.
(૧૯૮૬), 'લલિત નિબંધ' (૧૯૮૬) એમના વિવેચનસંગ્રહ ઉ.પં.
છે. નિબંધ: સ્વરૂપ અને વિકાસ’ (૧૯૭૫) એ એમને શોધદયાળ મોહનલાલ (૧૮૭૩): ‘મારું જીવનચરિત્ર' (૧૯૪૩)ના કર્તા. પ્રબંધ છે. 'ગુજરાતી ભાષાની કેટલીક વિશિષ્ટ વાર્તાઓ' (૧૯૮૪)
એમનું સંપાદન છે; જયારે ‘શબ્દશી' (૧૯૮૦) તથા ‘ગદ્ય
સંચય'- ૨ (૧૯૮૨) એમનાં અન્ય સાથેનાં સંપાદનો છે. દયાળજી રણછાડ: ‘હાજરજવાબી પ્રધાનની વાત' (૧૮૭૫)ના કિર્તા.
હત્રિ. ૨૨.. દરજી પ્રાણજીવન નારણદાસ: પદ્યકૃતિ 'તુરાના ખ્યાલો - સુબોધ
મનને ખુશ કરનારાં ગાયન' (૧૯૨૫)ના કર્તા. દયાળદાસ માધવદાસ: પદ્યકૃતિ “દયાળસંગ ભજનમાળા' (૧૯૭૫)ના કર્તા.
૨.૨.દ. દરજી બંસીલાલ કેશવલાલ: 'બંસી ભજનાવલી' (૧૯૬૭)ના દરગાહવાલા ઈમામુદ્દીન સદરૂદ્દીન, ‘ઝહીર’, ‘સલીમ (૧-૭-૧૯૧૧): કતા. જન્મ નવસારીમાં. નબળી તબિયતને કારણે અંગ્રેજી છ ધોરણ સુધી જ અભ્યાસ. ગુજરાત', 'પ્રભાત', 'જયહિન્દ', દરિયાલાલ (૧૯૪૧): ગુણવંતરાય આચાર્યની દરિયાઈ સાહસના ‘જન્મભૂમિ', 'સાંજ વર્તમાન” જેવાં દૈનિકો સાથે સંલગ્ન. વિશિષ્ટ વસ્તુને આલેખતી નવલકથા. એમાં ઇતિહાસનાં કેટલાંક
એમણે ગુજરાતના ઓલિયા'- ભા. ૧ (૧૯૭૪) જેવો ચરિત્ર- તોને ને પાત્રને આધાર લેવાયો છે, તે કિવદન્તિઓના ગ્રંથ આપ્યો છે. આ ઉપરાંત એમણે ‘હિન્દના ઇતિહાસમાં પણ ઉપયોગ થયો છે. લધાભાની પેઢી ગુલામનો વેપાર કરે હિન્દુ-મુસ્લીમ એકતા' (૧૯૩૩), 'મુસ્લીમ સમયનું સ્પેન અને છે, જંગબારમાં. રામજીભા એમને મદદકર્તા વિશ્વાસુ માણસ બીજા નિબંધ' (૧૯૩૭), 'લયલાના પત્રો' (૧૯૪૧), 'કાઇ છે. પણ એકવાર પકડી લવાતા વીસ ગુલામે ગેંડાથી માર્યા આઝમ' (૧૯૪૬), '
ઝિમ્મીઓના હકો' (૧૯૬૬), ‘નબવી ખુલ્બા જાય છે, એ ઘટનાથી રામજીભામાં રહેલો ‘મનુષ્ય” જાગી ઊઠે યાને મેદની મહાસાગરના મોતી' (૧૯૬૬), દયાને સાગર’ છે. તેઓ ગુલામને વેપાર નાબૂદ ક્રવાની પ્રતિજ્ઞા લે છે ને
ગુજરાતી સાહિત્યકોશ-૨ :૨૦૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org