________________
ત્રિવેદી મનહર રતિલાલ ત્રિવેદી યશવંત રામશંકર
કિ.બ્ર.
ત્રિવેદી મનહર રતિલાલ (૪-૪-૧૯૪૪): કવિ. જન્મ ધીરાણા ત્રિવેદી માધવલાલ ગિરિજાશંકર : “નાગરી ગીતાવલી' (૧૯૮૦)ના (જિ. અમરેલી)માં. ૧૯૬૩માં લોકભારતી, સણોસરા (જિ. કર્તા.
નિ.વા. ભાવનગર)માંથી ગુજરાતી વિષય સાથે સ્નાતક. ૧૯૭૭માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી એ જ વિષયમાં એમ.એ. ૧૯૬૫ થી ૧૯૬૮ ત્રિવેદી માનશંકર બહેચરલાલ: સુધારાલક્ષી કથાકૃતિ ‘સ્વપ્નસુધી મહિલા અધ્યાપન મંદિર, સાવરકુંડલામાં અધ્યાપક. ૧૯૬૮ દર્શન' (૧૯૨૨)ને કર્તા. -થી ૧૯૭૦ સુધી કસ્તુરબા આશ્રમ સંચાલિત વિનય મંદિર,
નિ.વો. ત્રંબામાં શિક્ષક. ૧૯૭૦થી આર. જે. એચ. હાઈસ્કૂલ, ઢસા ત્રિવેદી માંજભાઈ ભ.: કનુહલપ્રેરક રસિક નવલકથાઓ “વધૂવધી જંકશનમાં શિક્ષક.
(૧૮૯૨), કલડેરન' (૧૮૯૩), સાડા ત્રણ લાખ' (૧૮૯૪) અને એમના કાવ્યસંગ્રહ ‘માંસૂઝણું' (૧૯૬૮)ની રચનાઓમાં
યુદ્ધવિહારના કર્તા. કરેલા ગઝલના પ્રયોગમાં પ્રારંભિક મૌધ્ધ વિશેષ છે. આ
નિ.. પછીનો સંગ્રહ ‘તને સોનાના દેશ ઘણી ખમ્મા' (૧૯૭૧) છે.
ત્રિવેદી મીર: પ્રણયની સંઘર્ષપ્રધાન અને સુખાન નવલકથા ‘ફૂલની નૌકા લઈને' (૧૯૮૧)માં મુખ્યત્વે ગીત અને ગઝલ
‘કલાપ્રણય' (૧૯૬૨) નાં કર્તા. પ્રકારની રચનાઓમાં ગ્રામપ્રકૃતિના સ્પર્શવાળી રચનાઓની ગેયતા તેમ જ એમાં વ્યકત થતે વ્યતીતાનુરાગ નોંધપાત્ર છે.
ત્રિવેદી મૂળજીરામ પ્રાણશંકર : “શ્રીકૃષ્ણરાસમાળા' (૧૯૧૧)ના સાહિત્યસર્જન' (૧૯૬૮) એમના વિવેચનગ્રંથ છે.
કર્તા.
નિ.વા. ત્રિવેદી મહાસુખભાઈ નરભેરામ (૧૯-૬-૧૮૭૭,-): કવિ, નાટક
ત્રિવેદી મૂળશંકર હરગોવિંદદાસ, ‘પૂજક' (૨૪-૧-૧૯૨૯): જન્મ કારદલપતરામ પાસે કાવ્યશિક્ષણ પામેલા આ કવિએ પદ્યાત્મક
ભાવનગરમાં. ૧૯૪૬ માં મૅટ્રિક. ૧૯૪૮થી વેસ્ટર્ન રેલવ, કટાક્ષકાવ્ય “પક્ષીસમાજ' (૧૯૦૭), દીપોત્સવીને હર્ષ યા દિવાળી
ભાવનગર ડિવિઝનમાં રેલવે ગાર્ડ. પછી હેડ ટ્રેન-કલાર્ક અને (૧૮૯૫), પૂર્વે આપેલ વ્યાખ્યાનને વિવિધ માત્રામેળ છંદોમાં
અત્યારે યાર્ડમાસ્ટ. ઢાળતું ‘આર્યોદયની ઉત્કંઠા અને દેશની ચડતી પડતીનાં કારણો
‘તમારા ગયા પછી' (૧૯૭૪) અને ‘તમારા આવતા પહેલાં (૧૮૭૭) જેવી પદ્યકૃતિઓ આપી છે. આ ઉપરાંત એમણે
(૧૯૮૩) એમના ગઝલસંગ્રહો છે. ‘સત્યવિજય'ના ભેટપુસ્તક રૂપે વીરરસપ્રધાન ગદ્યપદ્યાત્મક
ચંટો. ત્રિઅંકી નાટક ‘ચન્દ્રલેખા' (૧૯૭), વાર્તાવારિધિ' માસિકમાં
ત્રિવેદી મોતીલાલ નરસિંહરામ : “સંગીતસુમતિવિલાસ નાટક’ પ્રગટ થયેલાં ‘સતી ચાંદાયની મંદાયનીનું આખ્યાન યાને માનવધર્મ” તથા તેનું નાટયરૂપાંતર કમળાલક્ષ્મી’ તેમ જ “મેઘરાજાને
(દ્વિવેદી અમથાલાલ સાથે, ૧૯૦૨)ના કર્તા. વિનંતીપત્ર, ‘શિવસ્વયંવર અને દક્ષત્યાગ” તથા “શિકયોની
નિ.વે. લડાઈ' જેવી ગદ્યકૃતિઓ પણ આપી છે.
ત્રિવેદી મેહનલાલ પૂર્ણચંદ્ર: “મેહન ભજનમાળા' (૧૯૫૬) ના
ક.બ્ર.
કતાં.
ત્રિવેદી મહેન્દ્ર રેવાશંકર, ‘નાનાકાકા', “મહેન્દ્ર ભારદ્વાજ (૨૧-૩-૧૯૩૩) :જન્મ ભંડારિયા (જિ. ભાવનગર)માં. ૧૯૫૩માં અર્થશાસ્ત્ર વિષય સાથે બી.એ. ૧૯૫૪માં બી.કોમ. ૧૯૫૬ માં અર્થશાસ્ત્ર વિષયમાં એમ.એ. ૧૯૫૦થી અદ્યપર્યત ‘મુંબઈ સમાચાર' દૈનિકમાં બાળવિભાગનું સંપાદન. અત્યારે “ગુજરાત ગઝેટિયરમાં નાયબ સંપાદક.
એમણે વીતી ગઈ એ રાત' (૧૯૮૫)માં પ્રસંગકથાઓ આપી છે, તેમ જ એ ઉપરાંત કેટલુંક બાળસાહિત્ય રહ્યું છે.
ચંટો. ત્રિવેદી મંગલાગૌરી જેઠાલાલ (૧૯૧૨, ૩૦-૮-૧૯૮૯): કોશકાર,
જન્મ મહેસાણા જિલ્લાના વાસણા ચૌધરીમાં. શાળા-મહાશાળાનું શિક્ષણ લીધેલું નહીં પણ લોકસાહિત્ય અને મધ્યકાલીન સાહિત્યમાં
નિ.વો. ત્રિવેદી યશવંત રામશંકર (૧૬-૯-૧૯૩૪) : કવિ, વિવેચક, નિબંધકાર. વતન મહુવા. ૧૯૫૬ માં અર્થશાસ્ત્ર-આંકડાશાસ્ત્ર વિષયો સાથે બી.એ. ૧૯૬૫માં ગુજરાતી વિષયમાં એમ.એ. ૧૯૭૯માં પીએચ.ડી. અત્યારે મુંબઈ યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના અધ્યક્ષ. યુરોપ, અમેરિકા, કૅનેડા વગેરે દેશોને પ્રવાસ. ૧૯૭૮ ને સેવિયેટ લૅન્ડ નહેર ઍવોર્ડ.
ક્ષિતિજને વાંસવન' (૧૯૭૧) અને 'પરિપ્રશ્ન' (૧૯૭૫) એમના કાવ્યસંગ્રહ છે. આધુનિક જીવનની સંકુલતાને આદિમતાનાં કલ્પને તેમ જ પ્રતીકો, પુરાકલ્પને દ્વારા નિરૂપતી કવિતામાં એમણે પ્રણય, પ્રકૃતિ અને ધરતીની અનેકવિધ છટાઓને ઝીલી છે. બરફની ફર્શ નીચે’, ‘બુગનવેલિયા લવંડેરિયા’, ‘પારમિતા!” કે હું, પુલ ને વસંતની રાત!' યા તે “મારો ફૂલને બેટ લઈને!' જેવી કેટલીક રચનાઓમાં આ વૈયકિતક મુદ્રા અંકિત થયેલી જોવાય છે. પરિદેવના' (૧૯૭૬) અને પશ્ચિમ અનુક્રમે પ્રિયકાન્ત મણિયારના અવસાનનિમિત્ત અને વિદેશના
રુચિ.
“લોકસાહિત્ય શબ્દકોશ' (અન્ય સાથે, ૧૯૭૮)નું સંપાદન એમણે કરેલું છે.
ચંટો.
૨૦૨: ગુજરાતી સાહિત્યકોશ-૨
Jain Education International
For Personal & Private Use Only
www.alinelibrary.org