________________
ત્રવાડી અંબાલાલ નરસિંહલાલ – ત્રવાડી દયાશંકર મકનજી,
ત્રવાડી અંબાલાલ નરસિહલાલ: પદ્યકૃતિ ‘શિક્ષણશતક', ‘ભ્રમણ- ત્રવાડી છગનલાલ મયારામ: ‘ચંદ્રસેન અને પદ્માવતીનું ગાયનરૂપી ચંદ્ર: ભદ્રભદ્રનો ભેદ અથવા આંધળાને ગોળીબાર’ (બી. આ. નાટક' (૧૮૮૬)ના કર્તા.
-
નિ.વા. ૧૯૦૫) અને ‘ભારતીપ્રસાદ' (૧૯૦૦)ના કર્તા.
ત્રવાડી છોટાલાલ કાળિદાસ, ‘છોટમ' (૨૪-૩-૧૮૧૨,
નિ.વે. ૫-૧૧-૧૮૮૫): કવિ. વતન મલાતજ (જિ. ખેડા). પ્રાથમિક ત્રવાડી અંબાશંકર ભાઈશંકર : “અવિદ્યાસ્તવરાજના કર્તા. શિક્ષણ મલાતજમાં. પ્રારંભમાં તલાટી તરીકે કામગીરી, પછી થોડાં
નિ.વા.
વર્ષ સારસાના કુબેરદાસ મહારાજ પાસે રહી પદો રચ્યાં. આખરે ત્રવાડી આત્મારામ નારણજી : રાંવાદાત્મક રચના 'વસંતની વેદના”
નવોદિત પંથને અવગણી પુરાતન ધર્મમાં દૃઢ થયા. પુનમ (૧૮૮૧), “ચતુરસિંહ પ્રવાસ' (૧૮૮૩), ‘સુનાબાઈ સુતારણ : ૧
નામે સિદ્ધયોગીની શીખથી, મલાતજમાં રહી વેદ-વેદાંતમાં (૧૮૮૯) તથા ‘ગરક્ષક' (૧૮૯૧)ના કર્તા.
નિરૂપેલા ધર્મનાં વિવિધ પાસાં વિશે ગુજરાતી પદ્યમાં નાની
મોટી અનેક સુબોધ રચનાઓ કરી. નાના ભાઈ શાસ્ત્રી વ્રજલાલ નિ.વા.
કાળિદારની સહાયથી સંસ્કૃત પુરાણા તથા દર્શનગ્રંથોમાંથી ત્રવાડી આદિતરામ જોઈતારામ: ‘પરનારીની પ્રીત ન કરવા વિશે’
જ્ઞાનપ્રાપ્તિ કરી. (૧૮૭૧), ‘સ્વદેશી સુખવર્ધક' (૧૮૭૪), ‘રમૂજી દિલ ગરબા- એમની વાણી પાખંડીના પંથને ખંડી બ્રહ્મજ્ઞાનને આધ્યાત્મિક વળી’, ‘મેઘજીની માંકાણ’ તથા સંગીતવિષયક પુસ્તક ‘સંગીતા
અનુભૂતિથી પચાવી ધર્મ, નીતિ અને તત્ત્વજ્ઞાનના વિષયોને વિશદ દિત્યના કર્તા.
રીત પદ્યમાં વ્યકત કરે છે અને સાહિત્યિક દૃષ્ટિએ પ્રાચીન નિ.વા.
પરંપરાને અનુસરતી હોવા છતાં દલપતયુગનું પ્રતિબિંબ પાડે વાડી આદિતરામ મીરાંતરામ: ‘દુનિયાને બહાર’ – મા. ૧ના
છે. એમણે ૧૮૫૦ થી ૧૮૮૦ દરમ્યાન એકંદરે ચારસા જેટલાં કર્તા.
પદો, પાંત્રીસ જેટલાં જ્ઞાનપ્રધાન ખંડકાવ્યો અને વીસ જેટલાં | નિ.. આખ્યાને રયાં છે. ‘અક્ષરમાળા' (૧૮૭૧), ‘ભાળા ભીમની
વાર્તા' (૧૮૭૮), 'ભકિતભાસ્કર' (૧૮૮૧), ‘શિવકીર્તનાવલિ' ત્રવાડી કૃપારામ ત્રિકમરામ: પંચાંકી નાટક ‘નીલવંતી દુ:ખદર્શક
(૧૮૮૫), ‘ભજનાવલિ' (૧૮૯૮), ‘ભકિતકલ્પતરુ' (૧૯૦૩), નાટક' (૧૮૯૩)ના કર્તા.
‘પ્રશ્નોત્તરમાળા' (૧૯૧૮), છોટમકૃત કાવ્યસંગ્રહ' (૧૯૨૨), | નિ.વા.
‘છોટમકૃત કીર્તનમાળા'-ભા. ૧થી ૩ (૧૯૨૪), છાટમની વાણી’ વાડી કૃપાશંકર દોલતરામ : નવલકથાઓ ‘વનવાસિની' (૧૯૫૪) -ભા. ૧ થી ૪ (૧૯૨૬-૧૯૨૯), સાંખ્યસાર અને યોગસાર” અને ‘બ્રાંતિવિલાસ', જીવનચરિત્રાત્મક પુસ્તકો ‘ઈશ્વરચંદ્ર (૧૯૫૨), 'સુમુખ તથા નૃસિંહકુંવર' (૧૯૫૪), “એકાદશી વિદ્યાસાગર’ (૧૮૯૯) અને “રાજા રામમેહનરાયનું જીવનચરિત્ર' માહાત્મ' (૧૯૫૫) વગેરેમાં એમનું કાવ્યસર્જન ગ્રંથસ્થ થયું છે. તેમ જ ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર રચિત પુસ્તકોના અનુવાદો છાટમે કેટલાંક કાવ્યો વ્રજભાષામાં પણ રચ્યાં છે. ‘ચરિતાવળી' (૧૮૮૯) અને ‘ગૃહિણીકર્તવ્યદીપિકાના કર્તા.
શા.ર૬, નિ. ત્રવાડી છોટાલાલ પ્રેમાનંદ: પદ્યકૃતિ “ભૂધરભાઈ ધનેશ્વરને રાડ ત્રવાડી ગણપતરામ અનુપમરામ (૬-૧૧-૧૮૮૮, ૧૨-૬-૧૯૧૯):
તથા પરાજ્યિો ' (૧૮૭૫) ના કર્તા.
કી.. પ્રવાસલેખક, અનુવાદક. જન્મ આદમાં. પ્રાથમિક-માધ્યમિક કેળવણી આમદ તથા સુરતમાં. ૧૮૬૫માં મૅટ્રિક. ૧૮૬૫ થી સાડા જટારાકર કાળિદાસ : પદ્યકૃતિ છપના ભયકર દખાવે ૧૮૭૬ સુધી વિવિધ સ્કૂલમાં શિક્ષક અને હેડમાસ્તર, ૧૮૭૬ ઊર્ફ છપ્પનના પાટા' (૧૯૮૦) ના કર્તા. -થી ૧૮૯૬ સુધી ડેપ્યુટી ઍજ્યુકેશનલ ઈન્સપેકટર. ૧૮૯૬-૯૯ . દરમ્યાન રાજકોટની મેલ ટ્રેનિંગ કોલેજના પ્રિન્સિપાલ. ત્રવાડી નંબકલાલ રામચંદ્ર: નાટયકૃતિઓ 'ઈન્દુમતી' (બી. આ. ૧૮૯૯માં જૂનાગઢ રાજયના કેળવણી ખાતાના ઉપરી અધિકારી. ૧૯૦૦), નરસિંહ મહેતા નાટકના ઓપેરા’ (પાં. આ. ૧૯૦૪) ૧૯૦૧ માં નિવૃત્ત થઈ સુરતમાં નિવાસ. ત્યાં જ અવસાન. અને મીરા ભકિતકાવ્ય' (૧૯૦૯)ના કર્તા. ‘દરિયાપારના દેશાની વાતે અથવા ભૂરપખંડનું વર્ણન' (૧૮૯૨)
નિ.વા. એમના ગદ્યગ્રંથ છે. મીઠી મીઠી વાતો' (૧૮૮૫), જાતમહેનત’ ત્રવાડી ત્રિકમલાલ નારણજી : નીતિબાધ વિશેનાં કાવ્યોના સંગ્રહ (૧૮૮૯) અને ‘સર્જન’(૧૮૯૬) એમના અનુવાદગ્રંથા છે. ‘ત્રિકમતત્વવિલાસ' (૧૯૦૯)ના કર્તા.
નિ.વા. ત્રવાડી છગનલાલ મનસુખલાલ : અધ્યાત્મવિદ્યાનો વ્યંગ્યાથે ફુટ ત્રવાડી દયાશંકર મકનજી : પદ્યકૃતિ 'છપ્પનના ... ગજબના ગોળા’ કરતો કાવ્યસંગ્રહ ‘ચકોરીપ્રબંધ ચન્દ્રોકિતકા અને પ્રેમનિમજજન'
(લાલચંદ સુ. શાહ સાથે, ૧૯૦૦)ના કર્તા. (૧૯૮૫) ના કર્તા. પા.માં.
નિ..
૧૮૬: ગુજરાતી સાહિત્યકોશ -૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org