________________
તેજોમૂતિ ભગિની : પંડિત સુખલાલજીના નિબંધ. ઇન્દ્રિય-ખાડની નિબિડતર બેડી છતાં શ્રીમની હેલનના વિકાસમાં પેાતાનું કેટલુંક સામ્ય જોતા લેખકની પ્રતિક્રિયા રસપ્રદ છે.
ચં.ટા.
૧૩-૭ની લોકલ : સુંદરમની મહત્ત્વની કાનિ હુંન અને સ્ટેશનના ગ્રામીણ સંદર્ભે વચ્ચે નરી વાસ્તવિકતાને માનવતાના અભિગમ સહ કલાત્મક ભાંય પર તાદૃશ કરતી આ કૃતિમાં અનુષ્ટુપની પ્રવાહિતા અત્યંત પ્રાણવાન છે.
ર્યા.
તેરૈયા પ્રભાશંકર ગામશંકર(૮-૧૧-૧૯૩૧): ભાષાવિ, વિવેચક, જન્મ અમરેલી જિલ્લાના ચગળામાં, પ્રાથમિક માધ્યમિક શિક્ષણ બાબરામાં. મુંબઈ યુનિવર્સિટીમાંથી ૧૯૫૩માં બી.એ. ૧૯૫૬ માં એમ.એ. ૧૯૬૪માં પીખેંચ.ડી. ૧૯૫૬માં મુંબઈની સિદ્ધાર્થ કોલેજમાં ગુજરાતીના વ્યાખ્યાતા. ૧૯૬૧થી ૧૯૬૭ સુધી મેારબી આર્ટ્સ કૉલેજમાં અને એ પછી મહુવા આર્ટ્સ કૉલેજમાં અધ્યાપન. છેલ્લે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટમાં ગુજરાતી
વિભાગના અધ્યક્ષ.
"ગુરાતી હિન્દી દીપિકા - ૧૬૧૯૫૩) તથા ભા. ૨ (૫)એ હિન્દીભાષીઓને ગુજરાતી ભાષા શીખવનું ભાષા અને વ્યાકરણનું એમણે તૈયાર કરેલું પુસ્તક છે. 'ગુજરાતી ભાષાના દ્વિરુકતપ્રયોગા’(૧૯૭૦) એ ભાષાવિજ્ઞાનક્ષેત્રે દ્વિરુકત પ્રયોગોની સૈનિક અને વ્યાપારિક આચના કરતા એમના મહાનિબંધ છે. ‘રીક્ષા’(૧૯) અને ધ્વજ પટેલની કવિતાની ભાષા’(૧૯૮૩) એ એમના સંશાધન વિવેચનલેખોના સંગ્રહા છે. 'ગુજરાતી બેકરા નિત્ય’ (નરોત્તમ પલાણ સથે, ૧૯૮૧)માં ગુજરાતી લેકગીતે સંપદિત કરીને પ્રસ્તુત કર્યાં છે. ઉપરાંત ‘અરે સાવજે ર વાનનુદાન રોહડીયા સાથે, ૧૯૯૫) સંપાદન પણ લોકસાહિત્ય એવં ચારણી સાહિત્યના અભ્યાસી તરીકેનું પરિચાયક છે.
બ.જા.
તેલવાળા શ્યામજી વાઘજી : વાર્તાસંગ્રહ ‘હિમકણ’(૧૯૩૬)ના કર્તા. મુ.મા. તૈલીવાળા મૂળચંદ્ર તુલસીદાસ (૨૩-૯-૧૮૮૭, ૨૬-૬-૧૯૨૭): સંશોધક. જન્મ ભરૂચમાં, ૧૫માં મૅટ્રિક. ૧૯૦૯માં વેદાંત વિષય સાથે વિલ્સન કૉલેજમાંથી બી.એ. પછી ત્રણ વર્ષ ઍલ્ફિન્સ્ટન હાઈસ્કૂલમાં શિક્ષક. ૧૯૧૪માં એલએલ.બી. મુંબઈમાં વકીલાત. ‘વેણુનાદ” માસિકના તંત્રી.
એમણે ‘ષોડશ ગ્રંથા’ અને ‘ભાગવત દશમસ્કંધ સુબોધિની ટીકા’ જેવાં સંશાધન કર્યાં છે. ‘અંત:કરણપ્રબોધ’, ‘નવરત્નમ’, ‘નિરોધલક્ષણ’, ‘શૃ’ગારરસ' એમના ગ્રંથો છે. આ ઉપરાંત *ભક્તકવિ દયારામનું જીવન' (અન્ય સાથે, ૧૯૩૧) એમનો
અધ્યા છે.
ા.ત્રિ.
તેષામ દિા : ભાળાભાઈ પરંગના વિવનિબંધ. વિશિષ્ટતા વગરના
Jain Education International
તેજસ્કૃતિ ભગિની – ત્રણ પાડોશી
ગામથી અતિ દૂર ગણું ભ્રમણ અને ફરી પેઈ નિર્વાસનના તીવ્ર બેોધ સાથે ગામનું થતું તીવ્ર ખેંચાણ-આ બે બિંદુઓ વચ્ચે અંગત સંવેદનની ક્ષણે, અહીં નિરૂપાઈ છે.
ચૂંટો.
નેસ્સિનારી એલ. પી. : વિધીન ઇટાલિયન ભારતીય ભાવિ. 'ઉવ ામ ગા’(૧૯૧૨) કેંનું સંપાદન અને ભાવવૈચાતક' નો અનુવાદ આપવા ઉપરાંત એમણે ધે ત્રૈમર વ ધ ઓલ્ડ વેસ્ટર્ન રાજસ્થાની’(૧૯૧૪) વો ગ્રંથ આપ્યો છે. આવામીન ભારતીય આર્યભાષાનોને, ખાસ કરીને રાજસ્થાની મારવાડી અને ગુજરાતીને એ મહત્ત્વનું પ્રદાન છે. આ ગ્રંથને ગુજરાતી અનુવાદ ‘જૂની પશ્ચિમ રાજસ્થાની’(૧૯૬૪) નામે કે. કા. શાસ્ત્રીએ કરેલા છે.
ચં
તાતરા હોરમસજી શાપુરજી : પદ્યકૃતિ ‘પત્નીપ્રતાપ યાને મહાસતી અનસૂયા’(૧૯૨૧)ના કર્તા, []].
તાલાટ રતનલાલ બ્રીજમાહનલાલ : નવલકથાઓ ‘માતની ખીણ યાને અજબ પ્રેમ’(અન્ય સાથે, ૧૯૦૩) અને ‘મથુરાપુરીના રંગીલા રાણા’ના કર્તા,
નિ.વા.
સોલાર ક્રાંતિકાળ ગુલાબદાસ (૩૧-૭-૧૨, ૬-૧૯૯૬): વાર્તાકાર, ચરિત્રકાર. જન્મ સુરતમાં. ૧૯૬૨માં વિલ્સન કોલેજમાંથી બી.એ. પ્રારંભમાં લક્ષ્મી આર્ટ પ્રિન્ટિંગ વર્ક્સમાં, ત્રણ વર્ષ પછી સરકારી પ્રેસમાં, પછી સરકારી સેન્ટ્રલ પ્રેસના સહાયક મૅનેજર અને અંતે મહાપાલિકા પ્રેસના મૅનેજર, નિવૃત્તિ પછી ભવનના પ્રકાશન અધિકારી તરીકે પચ્ચીસ વર્ષની કામગીરી. મુંબઇમાં અવસાન.
એમનાં પુસ્તકોમાં ચરિત્રગ્રહ સ્વ. ભોગીન્દ્રરાવ જીવન અને સાહિત્ય’(૧૯૩૪), વાર્તાસંગ્રહ ‘કલ્પનાની મૂર્તિઓ’ (૧૯૩૩) અને મે.પાસની રૂપાન્તરિત વાર્તાનોનો સંગ્રહ 'વનન પ્રતિબિંબ' (૧૯૩૩) મુખ્ય છે.
ચૂંટો,
તૌફીક : રહસ્યમય વાર્તા ‘બુલબુલ કે બલા’(૧૯૩૭)ના કર્તા. વા.
ત્યાગમૂતિ મોહનદાસ કરમચંદ ગાંધીના નિબંધ. અહીં હિન્દ ધર્મમાં વિધવાની ત્યાગમૂર્તિને પુકાર્યા પછી લેખક વૈધવ્ય અને ઢિનાં અનર્થ-પાસાઓની ચર્ચા કરી છે.
ચં. ત્રણ પાડોશી : રામ, શેઠ અને મા’કાર ડેશીની સમાન્તર વર્ણનકથાથી વિષમ સમાજરચના પર કટાક્ષ કરતી સુંદરમ્ ની જાણીતી કાવ્યકૃતિ.
શું
ગુજરાતી સાહિત્યકોશ - ૨ : ૧૮૫
For Personal & Private Use Only
www.jainelibrary.org