________________
એમના ઇતિહાસવિષયક કાર્યને ઉપસાવે છે.
એમણે અંગ્રેજી ઉપરાંત ફારસી, મરાઠી, ઉર્દૂ અને બંગાળીમાંથી કેટલાક અનુવાદો પણ આપ્યા છે.
૨૨.૬.
ઝવેરી કેસરીચંદ હીરાચંદ : ‘સૂર્યપુર અનેક જૈન પુસ્તક-ભંડાર દર્શિકા સૂચિ’ (૧૯૩૮)ના કર્તા.
નિવાર
વેરી ગિરિના, 'બાળકવિ' (૧૬-૩-૧૯૨૩, ૧૪-૧-૧૯૫૫): કવિ, જન્મ બર્માના માલમીન શહેરમાં. વતન ઉમતા (જિ. મહેસાણા). પ્રાથમિક શિક્ષણ માલમીનમાં. માધ્યમિક શિક્ષણ અમદાવાદમાં. ૧૯૩૯માં મૅટ્રિક. અંગ્રેજી, સંસ્કૃતિ વિષયો સાથે સ્નાતક. ૧૯૪૬ માં નુસ્નાતક. ૧૯૪૬થી સુરતની એમ. ટી. બી. કૉલેજમાં અંગ્રેજીના અધ્યાપક. યુવાનવયે અવસાન.
એમના માતર કાવ્યસંગ્રહ 'વિશ્રામ'(૧૯૫૬) એમની સર્ગશકિર્તના ઉન્મેષો વ્યકત કરે છે. ગીતા કરતાં છંદોબદ્ધ રચનાઓ વધુ ાનાકર્ષક છે. કલ્પનાસમૃદ્ધિ અને કોણ નાવીન્યને કારણ વિના વિષે આકષઁક છે.
બા.મ.
ઝવેરી ચંદુલાલ દલસુખરામ : ઐતિહાસિક તથા પૌરાણિક નાચકૃતિઓ ‘જાલિમ ટુલિયા’(૧૯૧૨, ‘સતી સુગાચના’(૧૯૧૪), ‘સતી દ્રૌપદી’(૧૯૧૪), ‘સતી પદ્મિની’(૧૯૧૪), ‘સતી દમયંતી’ વગરના કર્તા.
નવા
ઝવેરી જમનાદાસ નરોત્તમદાસ : ‘જાપાન, અમેરિકા અને યુરોપના પ્રવાસ’(૧૯૩૬)ના કર્તા. નિ.વા. ઝવેરી જીવણચંદ સાકરચંદ : પ્રાચીન કાવ્યસાહિત્યનો વિશદ પરિચય આપતો. સુસંકલિત સંપાદિત ગ્રંથ “આનંદ કાવ્યમહાધ ભા. ૧થી ૮ (૧૯૧૩થી ૧૯૨૭ દરમ્યાન) ના ક.
[]).
ઝવેરી જેમંદ બહેચર : 'શુવિયામર'ના કાં
ઝવેરી ડાહ્યાભાઈ ધોળશાજી, ‘એક નવીન’ (૧૯-૩-૧૮૬૭, ૧-૫-૧૯૭૨): કવિ, નાટ્યકાર. જન્મ અમદાવાદમાં. ૧૯૨૫માં મેટ્રિક, અમદાવાદમાં મિશન હાઈસ્કૂલમાં સંસ્કૃતના શિક્ષક, ૧૮૮૯માં શિક્ષકનો વ્યવસાય છેડી નાટ્યપ્રવૃત્તિનો આરંભ. ૧૮૯૨માં દેશી નાટક સમાજના ભાગીદાર, પછીથી માલિક. ૧૮૯૩-૯૪ માં શેઠ ચીમનલાલ નગીનદાસની સહાયથી અમદાવાદમાં આનંદ ભવન થિયેટરની અને ૧૮૯૮માં શેઠ લલ્લુભાઈ રામજીની સહાયથી શાંતિભવન થિયેટરની સ્થાપના. ૧૮૯૬ થી ૧૨ એ એમનાં નાપધંધાની સફળતાનાં વર્ષો. ૧૯૦૭માં દુષ્કાળ ન ફાળા માટે નાટકોની ભજવણી દ્વારા એ ભાનામાં રૂ. ૧ લાખની સહાય, મપ્રમેહના દર્દથી અવસાન.
નિ.વા.
‘પ્રેમીને પત્ર’ (૧૮૮૯) ‘નવીન’ના ઉપનામથી લખેલું એમનું બસેાથી વધુ કડીનું અનેક છંદોમાં વિસ્તરેલું મૈત્રીપ્રણયકાવ્ય છે.
Jain Education International
ઝવેરી કેસરીચંદ હીરાચંદ – ઝવેરી દુર્લભજી ત્રિભુવનદાસ
એમાં વિચારવસ્તુની વિષમતા છતાં એના આસ્વાદ્ય શિષ્ટઅંશો ધ્યાન ખેંચે છે, પરંતુ એમનું સૌથી મહત્ત્વનું પ્રદાન નો રંગભૂમિોવે છે. ગુર્જાની રંગભૂમિના વિકાસમાં પ્રીતિન આ લેખકે નાટયલેખનથી માંડીને નાટકશાળા બાંધવા સુધીનો પર્રિકામ કર્યો છે અને બોધ તેમ જ મનરંજન રાય નાટકનો દેશના ઉર્જા-સાધન તરીકે ઉપયોગ કર્યો છે. અબ લોકપ્રિયતા પામ્યા હોવા છતાં તેઓ ધિ અને સરકારની સીમાને અકબંધ રાખી શકયા છે અને અતિકતાથી પણ દૂર રહ્યા છે. શૅકસ પિયરનાં નાટકોનો પ્રશ્ચન પ્રભાવ, હાસ્યપોષક ખલનાયકોન વિકાસ, લોકગીતો અને લેસ્થાના તળપો વાસાનો સ્વીકાર, ગીતાની આકર્ષક તરજોનું અને દૃશ્યયોજનામાં ટેબ્લેાનું સ્થાન એ એમનાં નાટકોના વિશેષ છે,
‘શાકુન્તલ’, ‘સુભદ્રાહરણ’(૧૮૯૨), ‘સતી પાર્વતી’ (૧૮૯૪), ‘ઉર્વશી અપ્સરા’ (૧૮૯૨) અને ‘રામવિયોગ’(૧૮૯૭) એમનાં પૌરાણિક નાટકો છે; ‘સતી સંયુકતા’ (૧૮૯૧), ‘વીર વિક્રમાદિત્ય’ (૧૮૯૩), ‘અશ્રુમતી’(૧૮૯૫), ‘ભાજરા’(૧૮૯૫ પહેલાં), ‘તરુણ ભાજ’(૧૮૯૮), ‘ભાજકુમાર’(૧૮૯૮) અને ‘સતી પદ્મિની’(૧૯૧૧) ઐતિહાસિક નાટકો છે; ‘ભગતરાજ’ (૧૮૯૪), ‘કેસરિકા’(૧૮૯૫), ‘મ્યુનિસિપલ ઈલેક્શન’(૧૮૯૫) અને "માહિનીચ;' (૧૯૭૩) સામાજિક નાટકો છે; ના અસરદાર-બા' (૧૮૯૭), 'માવડી’(૧૮૯૮), ‘વિશ્વમા’(૧૮૯૮), ‘વીણાવેલી' (૧૮૭૯), 'વિન્નિ' (૧૯૭), 'ઉમા' (૧૯૦૫) અને ‘નાસુંદરી' (૧૯૦૪) દેશી રજવાડાં વિશેનાં નાટકો છે. નાટકો સાથે દર્શાવેલી રાગ ધ્વસ્ત્ર પ્રકાશનની નહીં, ભજવણીની સાલ છે. આ લેખકનાં નાટકો જયંતિ દલાલે ‘શ્રી નવીન ડાહ્યાભાઈનાં નાટકો’-મણકો ૧-૨-૩માં સંપાદિત કર્યાં છે. ઘંટો. ઘેરી ડી. ટી. : પ્રાચીન સ્ત્રીને પદ્મિની'('૫ ટકા ના કર્તા. નિ.વા. ઝવેરી દિલીપ મનુભાઈ, ‘તુષાર’ (૩-૪-૧૯૪૩): કવિ. જન્મસ્થળ મુંબઈ, ૧૯૫૯માં મૅટ્રિક. ૧૯૬૬ માં પૂનાની બી, જે. મેડિકલ કૉલેજમાંથી એમ.બી.બી.એસ. અારંભમાં વણા અને નાસિકમાં જિલ્લા હ્રાયરોગ અધિકારી. ત્યારબાદ સ્વતંત્ર દાકતરી વ્યવસાય.
એમનો કાવ્યસંગ્રહ ‘પાંડુકાવ્યો અને ઇતર’(૧૯૮૯) નાદની વિવિધ છાઓ આપે વાસ્તવની વિચ્છિન્ન મુદ્રાઓ ને વ્યકિતત્વની અસ તરાશ કરે છે. વળી, પાંડુના પૌરાણિક પાત્રને આધુનિક સંદર્ભમાં પ્રયોજી વિયકિતક વિતથતા અને નાગરી વેદનાને ઉપસાવવાના પ્રયત્ન ધ્યાનપાત્ર છે.
વા. ઝવેરી દુર્લભજી ત્રિભુવનદાસ (૩૦-૪-૧૮૭૮, -): જન્મ મોરબીમાં. મેટ્રિક સુધીનો અભ્યાસ. કપુરમાં અવેરીની પેઢી. પંદર વર્ષની વર્ષો જુદાંજુદાં સામિયકોમાં શ્રી ઝવેરી-મારી "સંજ્ઞાથી લેખો લખવાની શરૂઆત. જૈનધર્મના પ્રચાર અને ઉદ્ધાર માટે સતત સક્રિય રહી ‘જૈન ધર્મવીર’ની માનવંતી પદવી મેળવી.
ગુજરાતી આહિત્યકોશ - ૨ : ૧૫૭
For Personal & Private Use Only
www.jainelibrary.org