________________
ઐાર ઘણિ – ઝવેરી કૃષ્ણલાલ મોહનલાલ
જૌહર હરિકૃષ્ણ : નાટયકૃતિઓ ‘પતિભકિત’ (૧૯૨૦) અને ‘પ્રેમયોગી’ના કર્તા,
નિ.વા.
A : જુઓ, પરમાર જયંત મેરુભાઈ. જ્ઞાનબાલ : જુઓ, કે દિવેટિયા નરસિંહરાવ ભાળાનાથ, જ્ઞાની : જુઓ, કાજી અનવરમિયાં આજામિયાં,
જ્યારે આ આયખું ખૂટે : દૃષ્ટાંતોની તરંગીપી સભર, મૃત્યુમાંથી ફરીને ઊભા થતા નવજીવનનો અણસાર આપતું, રામનારાયણ વિ. પાઠક ‘શેષ’નું પદ.
2.
જયાં ત્યાં પડે નજર મારી (૧૯૬૬) : જ્યોતીન્દ્ર હ. દવેના હાસ્યનિબંધોનો સંગ્રહ. વિષય અને નિરૂપણની રીતે વિવિધ પ્રકાર હાસ્યના નમુનાઓ અહીં હાજર છે. મુખ્યત્વે એમનું હાસ્ય નિર્દેશ છે. કયારેક તર્ક, કયારેક શબ્દરમત, કયારેક પ્રતિકાવ્ય, કયારેક ખાંકન, કારક સંવાદ, ક્યારેક ડાયરી, કયારેક આત્મકથાના અંશો—એમ પ્રયોગનાવીન્યથી એમનું હાસ્ય રાજીવ છે.
ચં.ટા. જ્યોતિ બાળકૃષ્ણ ચુનીલાલ : નવલકથા ‘ગૌરી' (૧૯૨૪) ના કર્તા. નિવા. જ્યોતિરેખા (૧૯૩૪): સુરજી બેટાઈના પડકાવ્યસંગ્રહ. એમાં ‘સિદ્ધાર્થનું સ્વપ્ન’, ‘સુલોચનાનું ચનદાન’, ‘શસ્ત્રસંન્યાસ’, ‘દાંપત્ય’ અને ‘સુવર્ણદ્રારિકાનું સાગરનિમજજન' એમ કુલ પાંચ ખંડકાવ્યો છે. દીર્ઘ રચનાઓ રૂપે પ્રસરેલાં આ કાવ્યોમાં ચુસ્ત શિપવિધાના અભાવ છે. અપ્રતીતિકર મભિવ્યકિતઓ અને છંદોની સુભગ સંયોજનાને કારણે એ પ્રભાવ ઊભો થતા નથી. શિથિલ બંધ છતાં એકંદર શૈલી સ્વસ્થ અને ગંભીર છે.
ચં.ટા.
જાતિ-લા: ગદ્યપદ્યમાં આવેલી બોધાત્મક કૃતિ આવીકાલનાં કુમાર-કુમારીને’(૧૯૩૬)નાં કર્તા. [.વા.
ઝ: જુઓ, મેઘાણી ઝવેરચંદ કાલિદાસ.
ના દિવાળીબાઈ નથાભાઈ : કજિયાખોર પત્નીની પાત્ર વિજાણતા દર્શાવતી પકૃતિ "ભારજા દોષકિ’(૧૯૦૧), કન્યાવિક્રય, બાળલગ્ન, કહું વગેરેનાં અનિષ્ટ પરિણામોને કટાક્ષાયુકત શૈલીમાં વર્ણવતાં દલપતરીતિનાં કાવ્યો ‘વશીકરણ યાને માહિની’(૧૯૦૮) તથા ‘આ તે લગન કે હંમેશની અગન'નાં કર્તા.
નિ,વા.
૧૫૬ : ગુજરાતી સાહિત્યકોશ - ૨
Jain Education International
મોત કૃષ્ણલાલ કીધરાણીનું એકાંકી. એમાં સર મગ દેરાસરીના બંગલા પર થાયરો ફરકાવતાં ચડીને ઘવાયે દીપક મરતાં મરતાં પિતાને નવા જન્મ આપી જાય છે એવું કથાનક છે. રા.
ઝરીન જો, પેરીન મીરી,
ઝરીફ હુસેનનમાં મુતખલ્લુસ : નાટકૃતિ 'ગુલઝારે અમને ઊ નયને ક’(૧૮૮૭)ના કર્તા, નિ.વા.
ઝવેરબાઈ જૈનધર્મના અનુયાયીઓ માટેનું પુરત ધુન તથા ચરિત્ર’(૧૯૬૬)નાં કર્તા.
નિ.વા.
ઝવેરી એમ. સી. પોકેટ ડિકશનરી-ગુજરાતી ઍન્ડ ઈંગ્લિશ’ (દલાલ એમ. એચ. સાથે,૧૮૮૬)ના કર્તા.
નિ.વા.
ઝવેરી કૃષ્ણલાલ મોહનલાલ, ‘રફિક’, ‘હકીર’(૩૦-૧૨-૧૮૬૮, ૧૫-૬-૧૯૫૭) : વિવેચક, અનુવાદક. જન્મ ભવમાં પ્રાથમિક અને માધ્યમિક શિકાણે ભર્ગમાં તથા મોટાભાઈ પાસે રહીને ભાવનગરમાં. ૧૮૮૮માં ભાવનગરની શામળદાસ આર્ટ્સ કોલેમાંથી અંગ્રેજી અને ફારસી ભાષાઓ સાથે બી.એ. ૧૮૯૩માં મુંબઈની એલ્ફિન્સ કોલેજમાંથી એ જ વિષયોમાં એમ.એ. એક વર્ષ એ જ કૉલેજમાં ફારસીનું અધ્યાપન. ૧૮૯૨ માં એલએલ.બી. થયા પછી ૧૮૯૩ થી હાઇકોર્ટમાં વકીલાત. ૧૯૭૫માં સ્માલ કૉઝીઝ ના ન્યાયાધીશ. ૧૯૧૮માં વડા ન્યાયાધીશ. ૧૯૨૮માં નિવૃત્તિ. ૧૯૪૮ સુધી પાલનપુરના નવાબી રાજ્યની હાઈકોર્ટમાં વડા ન્યાયાધીશ. ૧૯૩૩ માં લાઠીમાં મળેલી ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ. મુંબઈમાં અવસાન.
એમણે "માઇગસ્ટોન્સ ઇન ગુબ્ધતી લિટરેચર’ (૧૯૧૪) અને ધર માઇલસ્ટોન્સ ઇન ગુજ્જતી લિટરેચર'(૧૯૨૧) નામક છે. અંગ્રેજી 'ધામાં ગુચતી સાહિત્યનો પ્રારંભથી અવિધીનગ પાયો વ્યવસ્થિત ઇતિહારો આપવાનો પ્રથમ પ્રયત્ન કર્યો છે. સામગ્રીસંચય, સામગ્રીચયન અને સામગ્રીપરીક્ષણમાં એમની વિવેકપૂર્ણ ઇતિહાસદૃષ્ટિના પ્રવેશ જોઈ શકાય છે. એમના આ અંગ્રેજી ગ્રંથોના ગુજરાતી અનુવાદ રામલાલ મોદી, મેાતીલાલ મોદી અને હીરાલાલ પારેખની સહાયથી અનુક્રમે “ગુજરાતી સાહિત્યના માર્ગસૂચક સ્તંભો (૧૯૩૦) અને ‘ગુજરાતી સાહિત્યના વધુ માર્ગસૂચક સ્તંભા’(૧૯૩૦) નામે પ્રગટ થયા છે. મંજુલાલ મજમુદાર સંપાદિત ‘દિવાન બહાદુર કૃ, મેા. ઝવેરી લેખસંગ્રહ’ (૧૯૫૧) લેખકની ગુજરાતી અને ફારસી સાહિત્યની સૂઝને, ફારસી, ઉર્દૂ, અરબીના શબ્દભંડોળની એમની જાણકારીને તેમ જ એમની ઇતિહરાવૃષ્ટિને પ્રતિશત કરે છે. દુલી ને ટીપુ સુલતાન’(૧૮૯૪), ‘દયારામ અને હાફિઝ’(૧૮૯૫),‘ઔર‘ગઝેબ અને રાજપૂત' (૧૮૯૬), બાદની કમાનો' વગેરે પુસ્તકો
For Personal & Private Use Only
www.jainelibrary.org