________________
જોધાણી વસંત મનુભાઈ—જોશી ઇન્દુકુમાર દેવકૃષ્ણ
-
આ ઉપરાંત ‘આંગણાનાં પંખી’- ભા. ૧-૨, ‘પાદરનાં પંખી' – ભા. ૧-૨, ‘વનવગડાનાં પંખી’– ભા. ૧-૨, ‘પાદરની વનસ્પતિ’, ‘આંગણાની વનસ્પતિ', 'વનવગડાની વનસ્પતિ’- ભા. ૧-૨, પેટે ચાલનારી પ્રાણીઓ જેવી શ્રેણીઓ સરલ અને આકર્ષક રીતે લખાયેલો છે.
ચં.
જોધાણી વસંત મનુભાઈ (૨૭-૭-૧૯૩૨): બાળસાહિત્યકાર, સંપાદક. જન્મ અમદાવાદ જિલ્લાના બરવાળામાં, ૧૯૫૧માં એસ.એસ.સી. ૧૯૫૫માં બી.એસસી. મિલમાં ટેકનિશિયન, ૧૯૭૭થી ‘સ્ત્રીજીવન’ના સંપાદક.
'ચંદા ચાંદા પોળી' (અન્ય સાથે, ૧૯૬૦) એમનું બાળજોડકણાંનું પુસ્તક છે. ‘રાંદલનાં ગીતા’(૧૯૬૭), ‘ખાયણાં’(૧૯૬૮), ‘લોકપુરાણકથાઓ’(૧૯૬૮), ‘લાકહાલરડાં’(૧૯૭૨) એમનાં સંપાદનો છે. આ ઉપરાંત એમણે પેટે ચાલનારાં પ્રાણીઓ, પેટ્રોલિયમ, કોલસો વગેરે પર વિજ્ઞાનવિષયક પુસ્તકો પણ લખ્યાં છે.
મા જોબનપુબા ગુલાબરાય ધીરવાલ (૭-૧૧-૧૯૪૩): વાર્તાકાર, જન્મ આંબરડીમાં. એમ.એ., બી.એડ. માધ્યમિક શાળા, રંગપુર (તા. મારી)માં આચાર્ય. ‘ફૂલમાળા’(૧૯૭૩) એમનો વાર્તાસંગ્રહ છે.
રા.
જોબનપુત્રા નારાયણ તુલસીદાસ (૨૦મી સદીના પૂર્વાર્ધમાં હયાત): કવિ, વૈયાકરણી.
એમણે 'દરિયાલાલ પ્રાર્થના તીગણી', ‘તુલસીવિવાહ', 'જ્ઞાનભાજી, 'કચ્છી ભાષાની લિપિ અને વ્યાકરણ', 'ચંદ્ર મણ', ‘સામુતિક દર્પણ’, ‘કારી પહેલી ચોપડી' વગેરે પુસ્તકો આપ્યાં છે. આ ઉપરાંત એમણે ‘શિવમહિમ્ન સ્તોત્ર’નો કચ્છી ભાષામાં અનુવાદ પણ આપ્યો છે.
૨.ર.દ.
જોશી અનિલ રમાનાથ (૨૮-૩-૧૯૪૦): કવિ. જન્મ ગોડલમાં, પ્રાથમિક માધ્યમિક શિક્ષણ ગોંડલ અને મોરબીમાં. ૧૯૬૪માં એચ. કે. આર્ટ્સ કોળેજ, અમદાવાદથી ગુજરાતી, સંસ્કૃત વિષયો સાથે બી.એ. ૧૯૬૨-૧૯૬૯ દરમિયાન હિંમતનગર, અમરેલીમાં શિક્ષક. ૧૯૭૧ થી ૧૯૭૬ સુધી ‘કોમર્સ’ના તંત્રી વાડીલાલ ડગલીના પી.એ. ૧૯૭૬-૭૭માં પરિચય ટ્રસ્ટમાં સહસંપાદક. ૧૯૭૭થી આજ સુધી મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં લૅંગ્વેજ ડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં ગુજરાતી ભાષાના મુખ્ય રચાયા.
ગીતની બાબતમાં આધુનિક કવિતાનો પો સૂર આ કવિની રચનાઓમાં પ્રગટો છે. ચાલી આવેલા ગીતસ્વરૂપને દરે તર્કમાંથી મુક્ત કરી સંદર્ભો અને સાહચર્ચા પર, વાતાવરણના મિજાજ પર તેમ જ સંબં શબ્દભાવયો પર તરનું કરવાનો પ્રયત્ન આથી જ એમના 'કદાચ'(૧૯૭૩) કાવ્યસંગ્રહમાં દેખાય છે. ઉપરાંત એમાં ગઝલ અને છાંદસ-અછાંદસ રચનાઓ પણ છે. 'બરનાં પંખી' (૧૯૮૧)કાવ્યસંગ્રહમાં પણ ગીતની આવી વિશિષ્ટ
૧૩૬: ગુજરાતી સાહિત્યકોશ -૨
Jain Education International
તરણા સાથે અનેક દેરા કાવ્યરચનાનો છે. ‘’(૧૯૮૮) એમનો કાવ્યની નજીક રારના ભાલપેન’, બારીને પાનું કફન ‘કાગડો ધોળા દિવસનું અંધારું છે' જેવા અંગતનિબંધોનો સંગ્રહ છે; તો 'પવનની વ્યાસપીઠે’(૧૯૮૯) એમના વિનિયાનો સંગ્રહ છે.
ચં..
જોશી અમૃતલાલ ઓધવજી : પરંપરાગત સામાજિક નવલકથા ‘પ્રભાનો ભાઈ’(૧૯૪૧)ના કર્તા, કૌ..
જોશી અમૃતલાલ મદનજી: નવલકથા ‘બહાદુર બાળા'ના કર્તા.
2.2.2.
જોશી અંબાલાલ દામોદર : લાવણી, સાખી, ઝૂલણા વગેરે છંદોમાં રચેલી કૃતિ 'ચિતાર અને વિર(૧૯૧૪)ના કર્તા.
...
દેશી અંબેલાલ નારણ (૩-૧૯૩૬): ચરિત્રકાર. જન્મ પલસાણા (તા. પારડી)માં. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ પલસાણા અને વલસાડમાં, મુંબઈ યુનિવર્સિટીમાંથી બી.એ., એલએંગ,બી. વકીલાતનો વ્યવસાય. ઉચ્ચ કેળવણી, રાજકારણ અને સમાજસુધારાની પ્રવૃત્તિમાં સક્રિય રસ.
એમણે 'જમનાબેને સક્કઈ' (૧૯૩૩), 'અર ડામરાજી એડન વાલા’(૧૯૩૭), ‘સર શાપુરજી બિલીમોરિયા'(૯૪૬), 'સાર વજ્રભભાઈ પટેલ (૧૯૪૮), ‘હાદેવ દેસાઈ (૧૯૪૯), 'ડી, રાજેન્દ્રપ્રસાદ '(૧૯૪૯), 'પટ્ટાભીસીતારામૈયા'(૧૯૫૦), 'વારલાલ નહેરુ’(૧૯૫૫), ‘મેારારજી દેસાઈ’(૧૯૬૦), ‘જગદુદ્વારક ભગવાન મહાવીર'(૧૯૬૩) વગેરે ચરિત્રાત્મક પુસ્તકો આપ્યાં છે. એમાં જે તે ચરિત્રનાયકના બાહ્યાંતર જીવનની કાલક્રમિક વિગતો, પ્રવૃત્તિઓ અને તેમના વ્યકિતત્વનો પરિચય આપતા વિશિષ્ટ પ્રસંગો સરળ શૈલીમાં નિરૂપ્યા છે. આ ઉપરાંત નળ-દમયંતીના કથાનક પર આધારિત ‘દમયંતી’(૧૯૫૫) નવલકથા એમણે આપી છે. ઐતિહાસિક કથા માંજરી'(૧૯૩૧), 'આપ' નાચસાહિત્ય અને ભૂમિ'(૧૯૩૨) નધા ઈંગ્લેન્ડનો ઇતિહાસ' (૧૯૩૨) વગેરે એમનાં અન્ય પુસ્તકો છે.
નિ.વા.
જોશી, આણંદજ નખરામ ધાકિય તેવા મિત્ર નાટકમાં ગામનો’(૧૮)નો કર્યા.
૨૬.
જોશી આર. એમ. “તમ’: 'જા' માસિકના રૂપે પ્રકાશિત જાસૂસી વાર્તાઓ ‘રીંગલીડર’ (૧૯૬૩), મુંબઈના મવાલી’ (૧૯૬૩), ‘ખંજરના ભેદ’(૧૯૬૩), ‘ઝેરી ડંખ’(૧૯૬૩), ‘ત્રીજું શબ’(૧૯૬૫), ‘ખૂલ્લી છરી’(૧૯૬૬) તથા ‘ખૂની યુગલ’
ના કર્તા.
૨.ર.દ.
જોશી ઇન્દુકુમાર દેવકૃષ્ણ, 'પ્રભુ'(૨૫-૧૨-૧૯૨૫): નવલકથાકાર, અનુવાદક. જન્મ આબાદાન (ઈરાન)માં. ૧૯૪૨માં
For Personal & Private Use Only
www.jainelibrary.org